SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૦પ ૦ મોતના મુખ પાસે ઉભેલા શીવકુમારે ભયથી બચવા નવકાર ગણે તે જીવ પણ બચી ગયે અને સુવર્ણ પુરુષ પ્રાપ્ત થયો. 2 પાર્થપ્રભુએ સેવક ને કહીને બળતા એવા નાગને નવકાર સંભળાવ્યું તે તે નાગ ઘરણેન્દ્ર થ. ૦ નવકાર મંત્રને પામીને ભલભીલડી રાજસિંહ અને રનવતી નામે રાજા-રાણ થયા, ૦ નવકાર મંત્ર સ્મરણ તત્પર રાજસિંહ રાજા પાંચમા દેવલાકે ઈદ્રપણું પામ્યું. રત્નાવતી રાણે તેના આધિન થી પાંચમા દેવલોકે સામાનિક દેવપણું પામી બંને મહાવિદેહે જમી મેક્ષ પામશે. ૦ નવકારમંત્ર પરાયણ શ્રીમતી એ ઘડામાં હાથ નાંખ્યો તે સપ મટીને ફૂલની માળા થઈ ગઈ સુભગ નામે સામાન્ય નેકર પણ નવકાર મંત્રને ધ્યાનથી સુદશન શેઠ બને. આવા તો અનેક દષ્ટાન્ત શાસ્ત્રોના પાને નોંધાયા છે. જે માત્ર મૃત્યુ સમયે જીવનમાં એક જ વખત નવકાર મંત્ર સાંભળનાર પણ તરી જાય તે હે ચેતન ! તારે માટે તે નવકાર મહામ બનું સતત રટણ-ધ્યાન એજ કરવા યોગ્ય છે. ૦ નમો અરિહંતાણું સર્વ ઉત્સર્પિણી–અવસર્પિણીમાં જે થયા અને હવે થશે. તેવા અરિહને નમસ્કાર થાઓ. - ભરત– અરાવત કે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા કે જંબુદ્વિપ ઘાતકી ખંડ- અર્ધ પુષ્કરવારમાં વિચરતા સવ અરિહતે ને મારા નમસ્કાર થાઓ. ગૃહસ્થપણે-છદ્મસ્થપણે–કેવળપણે રહેલા સમવસરણમાં બેઠેલાદેવUદામાં રહેલા કે ગ્રામનુગ્રામ વિચરતા અરિહને મારા નમસ્કાર થાઓ. તીર્થકર નામ ગોત્ર બાંધતા–વેદતા કે ભાવિ માં બાંધનારા સર્વ અરિહને મારા નમસ્કાર હો. કાળા-રાતા–ધોળા–નીલા–કંચનવર્ણ એવા પાંચે વર્ણમાં રહેલા– અરિહ તેને મારા નમસ્કાર હો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy