SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણુ ૦ જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર પણ ગાયની ખરી જેટલા અલ્પ થઈ જાય છે, જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે. તે નમસ્કાર મહામ ંત્રને હું ચેતન ! તું નિત્ય ધારણ કર. ૧૦૪ ૦ નવકાર મંત્રો માત્ર ન (એક અક્ષર) ખેલનારા જીવ સાત સાગરોપમ સુધી નારકીના આયુષના ભેગા કરેલા દળીયા ખપાવે છે. એક પદ બાલનાર પચાસ સાગરાપમ જેટલા નારકીના આયુ ના દળીયા ખપાવે છે. સમગ્ર નવકારમંત્ર ગણવાથી પ૦૦ સાગરોપમ સુધીના નારકીના આયુના દળીયા ને ખપાવનારા થાય છે. માટે હું આત્મન્ ! તું પળે પળે નવકાર મંત્રનું રટણ ચાલુ રાખ, ખીજે ચિત્તને જવા દઇશ નહીં ૦ મરણ ને વખતે અરિહંત ને રાતે એક નમસ્કાર પણ સંસારના નાશ કરવા સમ છે તેમ જિનેશ્વરીએ ઉપદેશેલ છે[ભક્તપરિજ્ઞા-૭૭] માટે હું ચેતન ! તું નવકારનુ સ્મરણ કર ૦ સÖમત્ર શિરામણી, શાશ્વત, વિદ્વારણ, મંગલ કારણ, વિગ્ન નિવારક, દુર્ગતિ ભજક, સદગતિ ધારક ભવરૂપ તાક, એવા નમસ્કાર મત્રને સદા હૃદયમાં ધારણ કરીશ તા હૈ જીવ ! શાત્રના ચૌદે પૂર્વ ના સાર ધારણ થશે. ૦ નમસ્કાર રત્ન પ્રાપ્ત થતાં સ કઈ પ્રાપ્ત થયું. સમજવુ, રાધાવેધ કરવા-મૂળ સહિત પહાડ ઉખેડી નાખવે કે આકાશ માર્ગે ગમન કરવુ તેના કરતાં પણ નમસ્કાર રત્ન પ્રાપ્ત થવું દુર્લભ છે માટે હું ચેતન ! તને સહજ પ્રાપ્ત થયેલા આ અમૂલ્ય રત્નને અરાબર જાળવ. વળી અગ્નિ શીતળ બની જવા કે ગંગા નદીનું વહેણ અવળી દિશામાં વહેવુ. એવુ કદાચ ન ખનવાનું બની જાય. પણ પંચ પ્રમેષ્ઠીને કરેલા નમસ્કાર મેક્ષ ફળ ન આપે તેવું કદાપી ન બને. માટે નવકાર મત્રનુ નિત્ય સ્મરણ કર ૦ નવકારમંત્ર પ્રભાવ : ૦ માત્ર અ ંત સમયે નવકાર મંત્ર સાંભળનાર શમળી સીહલ દેશની રાજકુમારી સુદના થઈ. ૦ શબ્દથી નવકાર મત્રને ભૂલી જવા છતાં અ`ત સમયે કેવળ નવકાર મત્રનુ` ભાવથી રટણ કરનાર ચાર શૂળીએ મરણ પામવા છતાં વ્યંતર દેવ થયેા. Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy