SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૪ અંતિમ સાધના સુત્રાદિ શ્રી સેમ સૂરિ રચિત પર્યન્ત આરાધનાના અર્થ શ્રીગુરૂ મહારાજને નમસ્કાર કરીને શિષ્ય આ પ્રમાણે કહે કે-હે ભગવન્! મને સમયને ઉચિત આદેશ કરો (આરાધના કરાવો.) ત્યારે ગુરૂ મહારાજ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે. (૧) આરાધનાના ૧૦ પ્રકાર ૧ અતિચાર આવવા. ૨ વ્રત ઉચ્ચારણ કે એને ખમાવવા. ૪ આત્માને ભાવીને અઢાર પાપ સ્થાનક સિરાવવા. ૫ ચાર શરણ આદરવા. ૬ પાપની નિંદા કરવી. ૭ સુકૃતની અનુમોદના કરવી. ૮ શુભ ભાવના ભાવવી. ૯ અનશન કરવું અને ૧૦ પંચપરમેષ્ટિનું ધ્યાન કરવું. (૨-૩) પંચ આચારના અતિચારની આલોચના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમજ વીર્ય એ પાંચ પ્રકારના આચારને વિષે લાગેલા અતિચારની આલોયણું કરો. (૪) (૧) જ્ઞાનાચાર ૧ કાલ. ૨ વિનય. ૩ બહુમાન. ૪ ઉપધાન. ૫ ગુરૂને ન ઓલવવા૬ શુદ્ધ સૂત્ર. ૭ અર્થ શુદ્ધ. ૮ સૂત્ર તથા અર્થ અને શુદ્ધ એ આઠ પ્રકારના (જ્ઞાનના) આચાર રહિત હુ જે કાંઈ ભર્યો હાઉ તેનું મારે મિચ્છામિ દુક્કડે છે. (તે મારું પાપ મિથ્યા થાઓ.) (૫) છતી શક્તિએ મેં જ્ઞાનીઓને જે અન્નાદિ ન આપ્યું હોય અને જે મેં તેમની અવજ્ઞા કરી હોય તેનું મારે મિચ્છામિ દુક્કડ છે. (૬) મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ જ્ઞાનના પાંચ પ્રકારની મેં જે નિંદા કરી હોય, અને વલી તેમની જે હાંસી કરી હોય તથા જે મેં તેમને ઉપઘાત કર્યો હોય તેનું મિચ્છામિ દુક્કડ હે. (૭) જ્ઞાને પકારણ રૂપ જે કેવલી, પાટી, પોથી વગેરેની જે કાંઈ આશાતના મેં કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડં હો (૮) ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy