SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २30 સમાધિ મરણ નરકમાં જન્મ અને મરણ ઉદ્વેગ કરનારાં છે, નરકમાં અનેક વેદનાઓ છે એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪પ તિર્યંચની ગતિમાં ઉગના કરનારા જન્મ અને મરણ છે, અથવા અનેક વેદનાઓ છે એ સંભારતે હુ પંડિત મરણ મરીશ. ૪૬ મનુષ્યની ગતિમાં જન્મ અને મરણ છે અથવા વેદનાઓ છે. એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪૭ દેવલોકમાં જન્મ, મરણ ઉદ્વેગ કરનાર છે અને દેવલોકથી રચવન થાય છે એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪૮ એક પંડિત મરણ બહ સેંકડે જમોને (મરણોને) છેદે છે. તે મરણ કરવું જોઈએ કે જે મરણ વડે મરેલો શુભ મરણવાલા થાય. ૪૯ જે જિનેશ્વર ભગવાનએ કહેલું શુભ મરણ–એટલેકે–પંડિત મરણ તેને શુદ્ધ અને શલ્ય રહિત એવે હું પાપગમ અણુશણ લઈ કયારે પામીશ. [ક્યારે તેનું શુભ મરણ પામીશ ?] પહ સર્વ ભવ સંસારને વિષે પરિણામના પ્રસંગ વડે ચાર પ્રકારના પુદ્ગલે બાંધ્યા અને આઠ પ્રકારના કર્મોને સમુદાય મેં બાં. ૫૧ સંસારચકને વિષે તે સર્વે પુલ મેં ઘણી વાર આહારપણે લઈ પરીણમાવ્યા તે પણ તૃપ્તિ થઈ નહિ. પર આહારના નિમિત્તે હું સવ નરક લેકને વિષે ઘણી વાર ઉપ છું તેમજ સર્વ બ્લેરછ જાતિમાં ઉપન્યો છું. પ૩ આહારના નિમિત્તે મત્સ્ય ભયંકર નરકને વિષે જાય છે. તેથી સચિત્ત આહાર મનવડે પણ પ્રાર્થવાને યુક્ત નથી. ૫૪ તૃણ અને કાષ્ટવડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ જીવ કામ ભોગે વડે તૃપ્ત થ નથી.૫૫ તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણસમુદ્ર તૃપ્ત થતી નથી, તેમ આ જીવ દ્રવ્ય વડે તૃપ્ત થતી નથી.પ૬ તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ આ જીવ ગંધમાલ્યાના ભગવડે તૃપ્ત થતા નથી. પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy