SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ સાધના સૂત્રાદિ ૨૩૧ તૃણ અને કાવડે જેમ અગ્નિ, અથવા હારા નદીએ વડે જેમ લવણુસમુદ્ર તૃપ્ત થતા નથી, તેમ જીવ ભેાજનવિધિવડંતૃપ્ત થતા નથી.૫૮ વડવાનલ જેવા અને દુઃખે પાર પામીએ એવા અપરિમિત ગ“ધમાલ્યવડે આ જીવ તૃપ્ત થઈ શકતા નથી. ૫૯ અવિદગ્ધ (મૂખ`) એવા આ જીવ અતીત કાલને વિષે અને અનાગત કાલને વિષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયે કરી તૃપ્ત ન થયા ને થશે નહિ. ૬૦ દેવકુરૂ, ઉત્તરકુરૂમાં ઉત્પન્ન થએલાં કલ્પવૃક્ષાથી મળેલા સુખથી તેમજ મનુષ્ય વિદ્યાધર અને દેવાને વિષે ઉત્પન્ન થએલા સુખવડે આ જીવ તૃપ્ત થયા નહિ. ૬૧ ખાવાવડે તેમજ પીવાવડે આ આત્મા મચાવાતા નથી; જો દુતિમાં ન જાય તે નિશ્ચે ખેંચાવાએલા કહેવાય. ૬૨ દેવેન્દ્ર અને ચક્રવતિ પણાના રાજ્યેા તથા ઉત્તમ ભાગે। અન તીવાર પામ્યા પણ તેએ વડે હું તૃપ્તિ પામ્યા નહિ. ૬૩ દૂધ, દહી, અને શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ મેાટા સમુદ્રોને વિષે ઘણીવાર હું ઉત્ત્પન્ન થયા તેાપણ શીતળજળવડે મારી તૃષ્ણા ન છીપી,૬૪ મન, વચન ને કાય એ ત્રણ પ્રકારે કામાગના વિષયસુખાના અતુલ સુખને મેં મહુવાર અનુભવ્યાં તે પણ સુખની તૃષ્ણા શમી નહિ. ૬૫ જે કઈ પ્રાર્થીના મે' રાગ દ્વેષને વશ થઈ પ્રતિષે કરી ઘણા પ્રકારે કરી હોય તે હુ નિંદુ છું અને ગુરૂની સાક્ષીએ ગહુ છુ. ૬૬ મેહાલને હણીને, આઠ કર્મીની સાંકળને છેદીને અને જન્મ મરણરૂપી આરહટ્ટને ભાગીને તું સ‘સારથી મૂકાઈશ. ૬૭ પાંચ મહાવ્રતને ત્રિવિધ ત્રિવિષે આરેાપીને મન વચન અને કાય ગુપ્તિવાળા સાવધાન થઈ મરણને આદરે. ૬૮ ક્રોધ, માન, માયા, લેાભ, પ્રેમ તેમજ દ્વેષને ત્યજીને અપ્રમત્ત એવા હુ” પંચમહાવ્રતનું રક્ષણ કરૂ છું. ૬૯ કલહ, અભ્યાખ્યાન, ચાડી, વળી પરની નિંદાને ત્યાગ કરતા અને ત્રણ ગુપ્તિવાળા હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂ છુ. ૭૦ પાંચ ઇંદ્રિયાને સંવરીને અને કામના પાંચ (શબ્દાદિ) ગુણાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy