________________
૨૯૪
સમાધિ મરણ
(૮) શુભ ભાવના एगोऽहं नस्थि मे कोई, नाहमन्नस्स कस्सई । एवं अदीणमणसो, अप्पाणमणुसासई एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिराभावा, सव्वे संजोगलक्खणा संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा ।
तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरिअं રા હું એક જ છું, મારૂં કેઈ નથી, હું પણ કેઈને નથી.
એ પ્રકારે દીનતા વિના–ઉત્સાહવાળા મનવાળા થઈને આત્માને સમજાવો ૧૧
જ્ઞાનદર્શન મુક્ત મારે આમા શાશ્વત અને એક જ છે. તે સિવાયના માત્ર સંજોગોથી ઉત્પન્ન થયેલા, મારા ગણતા સર્વ ભા-સંબધેપદાર્થો વગેરે બાહ્ય છે. ૧રા
* બાહ્યભાવથી સંજોગેથી ઉત્પન્ન થયેલા દુઃખેની પરંપરાને જીવ પામ્યો છે.માટે મન-વચન કાયાથી સર્વ સંજોગસંબંધને ત્યાગ કરૂં છું.૧૩
(ર) સમ્યક્ત્વ अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इय सम्मत्तं मले गहिअं ॥१४॥ અરિહંત ભગવંત મારા દેવ છે, ઉત્તમ સાધુઓ મારા ગુરુઓ છે, અને જિનેશ્વર ભગવંતએ ઉપદેશેલું તત્ત્વ છે. એ પ્રમાણે સમ્યકત્વ મેં થાવત્ જીવ સુધી સ્વીકાર્યું છે. ૧૪
(૩) જીવ ખામણું खमिअ खमाविअ मई खमिअ, सव्वह जीवनिकाय । सिद्भह साख आलोयणह, मुज्जह वइर न भाव ॥१५॥ ક્ષમા આપવી અને ક્ષમા માંગવી – ૧ સર્વ જીવનિકાય મારા ઉપર ક્ષમા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org