SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સમાધિ મરણ મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત (૪) શ્રી અમૃતવેલની સજઝાય ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મેહ સંતાપરે, ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપરે. ચેતન- ૧ ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે, અધમ વયણે નવિ ખીજીયે, દિયે સજજનને માન રે. ચેતન, ૨ કોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીયે વયણ મુખ સાચ રે, સમકિત રત્ન રુચિ જેડીયે, છડીયે મુમતી મતિ કાચ રે. ચેતન ૩ ચાર શરણ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અહિતનું, જેહ જગદીશ જર્નામિત્ત રે. ચેતન૪ જે સમેસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન ધરસે સદા, પુષ્કશવર્ત જિમ મેહ રે. ચેતન પ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કમ ચકચુર રે; ભગવે રાજ શિવનગરનું જ્ઞાન આનંદ ભરપુર રે. ચેતન ૬ સાધુનું શરણ ત્રીજુ ઘરે, જેહ સાધે શીવ પથ રે. મૂળ ઉત્તર ગુણ જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ચેતન૭ શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે, જે સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે. ચેતન ૮ ચારના શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; દુરિત સવિ આપણા નિદીયે, જેમ હોયે સંવર વૃદ્ધિ રે. ચેતન૯ દુષ્કૃત ગહન ઈહ પરભવ આચર્યા, પાપે અધિકરણ મિથ્યાત્વ રે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદીયે તેહ ગુણ ઘાત રે. ચેતન૧૦ ગુરુ તણું વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાળ રે; બહુ પરે લેકને ભેળવ્યાં નિંદીયે તેહ જંજાળ રે. ચેતન ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy