________________
કેટલીક અંતિમ સાધનાઓ
૧૨૭
રાજાને સાચી વાત ખબર પડી કે મુનિવર તે રાણીના સગા સહોદર છે. મારા હાથે મહાઅન્યાય થયે છે. હવે હું કેમ છુટીશ?
રાજાની આંખમાંથી અશ્રુધારા વહી જાય છે. મુનિના કલેવર ધાર આંસુથી ખમાવે છે. કારમું રૂદન કરે છે સાજા કવર પાસે બેસી માન મુકીને ખમાવે છે સમતા રસમાં તરબોળ ની વારંવાર ખમાવે છે. આંસુ વડે મુનિના પાઇપ પપપળે છે. ઉગ્ર પશ્ચાતાપ ભાવના ભાવ રાજા સર્વક બાળી નાખે છે. ત્યાં જ રાજા કેવળજ્ઞાન પામે છે.
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૧૦) કેણિક સંગ્રામાં વરણ તથા બાળમિત્રની આરાધના
શ્રેણિક પુત્ર કેણિક રાજા યુદ્ધમાં ઉતરેલા છે. આ રથમુશલ સંગ્રામમાં આગળ શક દેવેન્દ્ર છે, પાછળ ચમરેન્દ્ર વાઢાનું બખ્તર વિકુવી રક્ષણ કરે છે.
તે સમયે વૈશાલી નગરીમાં “નાગનો પુત્ર વરણ રહેતું હતું તે ધનવાન હતે સાથે શ્રમણ ઉપાસક અને તેની જાણકાર પણ હતા. જેને પારણે છઠ્ઠની તપસ્યા કરતું હતું. તેને રાજાની આજ્ઞા થતાં રથયુશલ સંગ્રામમાં ક્વાનું થયું ત્યારે અલિગ્રહ કર્યો કે મને જે પહેલા મારે તેને મારે માર ખપે બીજાને મારા કપે નહીં.
યુદ્ધમાં તેની સામે સમાન વટ વચા અને શસ્ત્રાદિ ઉપકરણવાળા યુવકે કહ્યું કે હે ના પુત્ર વરુણ ! તું મારા પર પ્રહાર કર. ત્યારે વરુણે પોતાને અભિગ્રહ કહ્યો. સામા પુરુષે ક્રોધાગ્નિ યુક્ત થઈ વરુણ પર તીર ફેંકી સખત ઘાયલ કર્યો. વરુણે તેને એકજ તીરથી બે ટુકડા થાય તે રીતે જીવિતથી જુદે કર્યો. પણ વરુણ નિર્બળ–શક્તિ રહિતપરાક્રમ રહિત બન્યું. રથ પાછો ફેરવી ચુદ્ધભૂમિમધ્યેથી બહાર નીકળ્યો.
એકાન્ત સ્થળે આવી. રથ ઉભે રાખી ઘોડા છુટાં ક. ડાભનો સંથારો પાથર્યો. પૂર્વાભિમુખ બેસી હાથની અંજલિ મસ્તકે કરી વરુણ આ પ્રમાણે બેલે છે.
અરિહંત ભગવંત સાવત્ સિદ્ધિગતિ ને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ. જેઓ તીર્થની આદિ કરનારા ગાજર થાવ સિદ્ધિારૂ ના તા રા સુધી પદે યાદ કરી] જે મારા ધર્માચાર્યો અને ધર્મોપદેશક છે તેવા ત્યાં રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org