SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ આના કરતાં ચડિયાતા બીજો કેાઈ નમસ્કારને ચેાગ્ય નથી. દરેક કલ્યાણેામાં વિશેષ કલ્યાણકારી, મ'ગલિકામાં પ્રેમ મ’ગલિક, પવિત્રમાં પવિત્ર, સર્વશ્રેષ્ઠ અને ચૌદ પૂર્વ ના સાર તથા સર્વ પાપના નાશ કરનાર, ૧૦૮ એવા નમસ્કાર મત્રની જ આરાધના કરવીપછી બીજાનુ` કાર્ય જ છું રહે ? સંસાર સમુદ્રમાં અટવાતા નક્કી મને પૂર્વ આ મત્ર મળ્યા નથી. તેથી જ મારે જન્મ મરણ ચાલુ છે. જે પહેલાં મને નવકારમંત્ર મળ્યા હાત તે કર્મ ક્ષય કેમ ન થયા? અથવા તા મેળવ્યા હશે તેા પણ મેં આ નવકારમંત્ર દ્રવ્યથી જ જાણ્યા હશે પણ ભાવથી ધાર્યા નહીં હૈાય. માટે હવે હું આ નમસ્કાર મહામત્રની ભાવથી પ્રયત્નપૂર્વક આરાધન! કરીશ. હવે મારે નવકારમંત્ર એ જ શત્રુ રૂપ છે. [આ રીતે દશમે અધિકારે “નવકાર મંત્ર” કહ્યો, અ'ત સમયે તે માત્ર તેનુ જ રટવુ એખવું] આ રીતે સમાધિ મરણ માટેના દશ અધિકાર [દ્વારનુ વર્ણન વિસ્તારથી કર્યું–તક અંત ત = વિષય છે!”.. ઋષિગુણ” – “વાસરે” ત્રણ અધિકારો પણ ઉપયાગીતા જાણી મુકયા છે આ ઉપરાંતસલેખના ઈ રીતે કરવી ? અને ર એ ત્રણ વધારાના અધિકારો પાંદ્ર મુનીશ્વર કૃત સ્તવન– [પાંચસે વર્ષ પ્રાચીન છે તેમાં આપેલ છે. O પરિષહ આવે તેા શું કરવુ? ચૈત્યવ`દન અધિકાર સમાધિમરણ માટેના દશઢારાની મારી આ વિસ્તૃત વિવેચના મારા પેાતાના આત્મકલ્યાણ અને સમાધિ માટે મે તૈયાર કરી છે, બીજા વિજીવાને પણ તે મૃત્યુને સમાધિમય બનાવવા ઉપયેગી થ.એ. એ જ હાર્દિક અભ્યર્થના. Jain Education International ૦ . ૭ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy