SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અ'તિમ સાધના સૂત્રાદિ ૨૬૭ હમણાં ઇર્ષાભાવમાં પ્રાપ્ત થએલા મે કાઇ પણ જીવ સાથે પરપરિવાદાદિ કીધાં હાય, ફાઈની ચુગલી કીધી હોય તેને પણ હુ ખમાવું છું. (૨૦) અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને ક્ષુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનથી પણ ન સાંભળ્યા. (૨૧) વળી પરલાકની પિપાસાવાળા મે અનેક જીવાના ઘાત કર્યાં જેથી હું અનેક જીવાના દુઃખના હેતુ થયા તેને હું ખમાવું છું. (૨૨) મિથ્યાત્વમાહિત અધિકરણના કારણભૂત મે` ધની બુદ્ધિએ જે જીવાના વધ કરાવ્યા તેને પણ હુ ખમાવું છું. (૨૪) વેલડી આદિ વનને દાગ્નિ દઈને જે જીવાને મેં ખાળ્યાં હાય; દ્રુહ, તલાવ આદિ જલસ્થાનને શેષાવીને જે જીવાના વિનાશ કર્યા તેને, હું ખમાવુ છું. (૨૫) ઉલ‘ઢપણે કર્મ ભૂમિ અતરદ્વીપાદિને વિષે જે જીવાના વિનાશ કર્યાં તેને પણ હું ખમાવું છું. (૨૬) { દેવના ભવાન વિષે પણ મે' ક્રીડાના પ્રયાગથી, લાભબુદ્ધિથી જે જીવાને દુઃખી કીધાં તેને પણ ત્રિવિધે ખમાવુ' '. (૨૭) ભવનપતિને વિષે તામસભાવમાં વત્તતા નિ યપણે હતા એવા મે, જીવાને દુઃખી કીધાં તેને પણ હું ખમાવું છું. (૨૮) વ્યંતરના ભવમાં પણ મે ક્રીડાના પ્રયાગથી જીવાને દુઃખ ઉત્પન્ન કીધાં તેને પણ હુક ખમાવું છું. (૨૯) જ્યાતિષમાં ગયેલા પણ વિષયમાં માહિતમૂઢ઼ મે, જે કોઈ જીવને દુઃખી કીધાં તેને પણ હું ખમાવુ' છું. (૩૦) આભિયાગિક દેવમાં પ્રાપ્ત થયેલ પરરિદ્ધિમાં મત્સરવાળા, લેાભથી પરાભવ પામેલા, મેહમાં વશીભૂત, મેં જે જીવાને દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. (૩૧) આ ચાર ગતિમાં ભટકતાં મે જે કોઈ જીવને પ્રાણથકી મુક્ત કીધાં, દુઃખમાં પાડયાં તે બધાને હું ખમાવું છું. (૩૨) મે' જે જે અપરાધ કીધાં છે તે તે બધાં અપરાધાને હે જીવ!! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy