SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૨૩ ભગવતે પણ ચગ્ય આમા જાણી દીક્ષા લીધી. જયણાપૂર્વક સંયમ પાલન કરતાં કઠેર તપશ્ચર્યા કરે છે. છેલ્લે કેવળ આત્માબળ જ રહ્યું છે. શરીર ખડખડ અવાજ કરે છે ત્યારે વીર પ્રભુની અનુમતી લઈ અંતિમ સંલેખન કરવા નિર્ણય કરે છે. પ્રભુને ત્રણ પ્રદક્ષિણું દઈ, સ્વયં પાંચ મહાવ્રત આપે છે. સાધુ–સાવીને ખમાવે છે. યોગ્ય સ્થવર સાથે વિપુલ ગિરિ ઉપર ધીમે ધીમે ચડી પૃથ્વી શિલા પટ્ટકને ચારે બાજુ દષ્ટિવડે પ્રમાર્જે છે. લઘુ-વડી નીતિ કરવા માટેના સ્થાનને ચારે બાજુ તપાસે છે. પછી ડાભનો સંથારો પાથરી, પૂર્વ દિશામાં મુખ રાખી, પર્યકાસને બેસી, દશે નખ સહ બંને હાથ ભેગા કરી માથા સાથે અડાડીને આ પ્રમાણે બોલ્યા - “ રિહંત ભગવંત ચાવત્ અચળ સ્વરૂપને પ્રાપ્ત થયેલાઓને નમસ્કાર થાઓ. અચળ સ્થાન મેળવવાની ઈચ્છાવાળા ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા મહાવીર પ્રભુને અહીં રહેલો હું વાંદું છું અહીં રહેલા અને તેઓ જુએ.” પ્રભુને વંદી-નમન કરી આમ બોલ્યા કે “પહેલા ભગવાનની પાસે મેં–કેઈ ને વિનાશ ન કર, દુઃખ ન દેવું, તે જિંદગી સુધીને નિયમ લીધા હતા. બીજા મહા તે વગેરે સમ્યકૃવ સહિત જિંદગી સુધીના અંગિકાર કર્યા હતાં. હમણું પણ તે નિયમનું પુનરુચારણ કરી તથા સર્વ પ્રકારનાં ખાવાપીવાનાં ચાર પ્રકારનાં આહારનાં જિંદગી પર્વતને પચ્ચક્ખાણું કરું છું. આ ઇટ, કાંત શરીર પણ મરવાની ઘડીએ ત્યાગ કરી દઈશ.” આ પ્રમાણે સંલેખણ –ઝુષણ કરીને આહાદિકને ત્યાગ કરી કાળની રાહ જોયા વગર વિચરે છે. આ રીતે રદક અણગાર સામાચિકાદિ અગિયાર અંગે ભણી, બાર વર્ષ સાધુપણું પાળી, એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. અંતિમ સં લેખનાના ફળ રૂપે બારમાં અચુત દેવલેકે ૨૨ સાગરેપમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જઈમેક્ષે જશે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy