SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સમાધિ મરણ આવી ઉત્તમ અંતિમ આરાધનાને ધારણ કરતાં ૪૯ મુનિ શત્રુ અને મિત્ર પ્રત્યે સમદષ્ટિ વાળ બની યંત્રમાં પિલાતાં કેવળ જ્ઞાન પામી અંતકૃતિ કેવલી થયા. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૭) આર્યકુંદકની અંતિમ લેખના &દકતાપસ જે પિંગલ સાધુએ પૂછેલા પ્રશ્નોના જવાબ ન આપો, શકવાથી તે પ્રભુ મહાવીર પાસે આવ્યો. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી. પયું પાસના કરે છે. ભગવાન તેના મનમાં ધોળાયા કતા પ્રશ્નોનું સમાધાન કરે છે. છેલો પ્રશ્ન અંક પૂછે છે કે “કેવી રીતે મરે તો સંસાર વધે અને કેવી રીતે કરે તે સંસાર ઘટે? મરણ બે પ્રકારે બાળમરણ–પંડિતમરણ ૦ બાળમરણના બાર ભેદ તરફડતા મરવું, પરાધીનતાથી રીબાઈને-શરીરમાં શસ્ત્રાદિક શલ્ય પેસી જાય અગર, સાચા ધર્મથી ભ્રષ્ટ થઈ મરવું, જે ગતિમાં મય ફરી તેજ ગતિમાં જવું પહાડથી પડી, કાંડ ઉપરથી પડીને, ભય પામીને, અગ્નિમાં પેસીને ઝેર ખાઈને, બંદુક વગેરે હથીયારથી, ફસે ખાઈને, ગીધાદિક ફોલી ખાય તે રીતે મરવું. ઈત્યાદિક પ્રકારે મસ્તે જવ અનંત વખત નારકી ભવ પામે છે. ચાર ગતિમાં મરતે પોતાના ભાવ વધારે છે. ૦ પંડિતમરણ એટલે શું ? પંડિત મરણ બે પ્રકારના–પાક પાપ મન, ભક્ત પ્રત્યાખ્યાન. પાદપ-ઉપગમન એટલે ઝાડ માફિક સ્થિર રહી મરવું. ભક્ત પ્રત્યાખ્યાન એટલે ખાન પાનનો ત્યાગ કરવા રૂપ મરણ. આ બંને પ્રકારે પંડિતમરણ પામનાર ભવસંસાર ઘટાડે છે. અનંત ભવને પામતા નથી. પછી ભગવાનના મુખેથી જીંદી તાપસે હર્ષ પૂર્વક ધર્મશ્રવણ કરી, ઉભા થઈ પ્રદક્ષિણા કરી કહ્યું કે, “નેથ પ્રવચન સત્ય છે. સંદેહ વગરનું છે, ઇષ્ટ છે, પ્રતીષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy