SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ અંતિમ સાધના સૂત્રાદિ ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઈદ્રિયને સમૂહ અને પરિસહ રૂપી ફેજને હણીને આરાધના રૂપ જ્યપતાકાને તું હરણ કર. ૧૩૫ હે આત્મા ! જે તું અપાર સંસાર રૂપી મહોદધિ (મહાસાગર) તરવાને ઈરછા રાખતા હોય તે હું ઘણું જીવું અથવા શીવ્ર મરણ પામું એવું નિચ્ચે વિચારીશ નહિ. ૧૩૬ જે સર્વ પાપકર્મને ખરેખર નિસ્તારવાને ઈચ્છે છે, તે જિન વચન, જ્ઞાન, દર્શન, ચાત્રિ અને ભાવને વિષે ઉદ્યમવંત થવાને જાગૃત થા. ૧૩૭ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, વળી તે આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય એમ ત્રણ ભેદે થાય. ૧૩૮ પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ જ રહિત થઈને તેજ ભાવે સિદ્ધિ પામે. ૧૩૯ પંડિત પુરૂષ ચાર ભેદે જઘન્ય આરાધનાને આધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. ૧૪૦ મારે સર્વ જીવને વિષે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી હું સર્વ જીવોને ખમું છું. અને સર્વ જીવેને ખમાવું છું. ૧૪૧ સુવિહિત સાધુ એ પરચખાણ સમ્યફ પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે. ૧૪૨ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ [૭] 3ર પદવFરવા પચજો છ કાચની હિંસાને દેશ જે ત્રસની હિંસા, તેને એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જઠું બોલવાદિકથી નિવૃત્તિ પામેલે જે સમકિત દષ્ટિ જીવ મરે તે જિનશાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે. ૧ - જિન શાસનમાં સર્વ વિરતિ અને દેશવિરતિએ બે પ્રકારને યતિ ધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતે મળી શ્રાવકનાં બાર વ્રત કહ્યાં છે. તે સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રત રૂપ તેના દેશે કરીને જીવ દેશવિરતિ હોય છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy