SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ સમાધિ મરણ પ્રાણીને વધ, જૂઠું બોલવું, અદત્તાદાન, અને પરસ્ત્રીને નિયમ કરવા વડે, તેમજ વળી પરિમાણ રહિત ઈચ્છાને નિયમ કરવા પડે પાંચ અણુવ્રત એટલે નિયમ થાય છે. ૩ જે દિગ્રવિરમણ વ્રત, અને વળી અનર્થદંડ થકી નિવવું તે અનર્થદંડ વિરમણ, વળી દેશાવગાસિક પણ (મળ) તે ત્રણ ગુણવ્રત કહેવાય છે. ૪ ભોગ ઉપભોગનું પરિમાણ સામાયિક, અતિથિ વિભાગ અને પોષઘવિધિ એ સર્વે (મળી) ચાર શિક્ષાવ્રત કહેલાં છે. ૫ ઉતાવળું મરણ થવાથી, વિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા સ્વજનોએ (સંલેખના કરવાની) રજા નહિ આપવાથી છેવટની સંલેખના કર્યા વિના ૬. શલ્યોહિત થઈ પાપ આલેવી પિતાના ઘરને વિષે નિ સંથાશ ઉપર ચઢીને જે દેશવિરતિ થઈ મરે તો તે બાલપંડિત મરણ કહેવાય. ૭ જે વિધિ ભક્તપરિણાને વિષે વિરતારથી બતાવેલ છે તે નકકી બાલ પંડિત મરણને વિષે યથાયોગ્ય જાણ. ૮ કલ્પપપન્ન વૈમાનિક (બાર) દેવલોકને વિશે નિશ્ચય કરીને તેની ' ઉત્પતિ થાય છે અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચયે કરી સાતમા ભાવને વિષે સિદ્ધ થાય છે. ૯ જિનશાસનને વિષે આ બાલ પંડિત મરણ કહેલું છે. હવે પંડિત ભરણુ મરણ સંક્ષેપમાં કહું છું. ૧૦ હે ભગવંત! હું અનશન કરવા ઈચ્છું છું. પાપ વ્યાપારને પડિક્કામું છું. ભૂતકાળનાં (પાપને) હું પડિકામું છું, ભવિષ્યમાં થનારા (પાપ)ને હું પડિકણું છું, વર્તમાનકાળના પાપને હું પડિક્કામું છું, કરેલા પાપને પડિકકકું , કરાવેલા પાપને પડિક્કામું છું, અનુમોદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને પડિકામું છું, અવિરતિને પડિક્કસું છું, કષાયને પાડ%મું છું, પાપ વ્યાપારને પડિક8મું . ૧ મિથ્યાદશના પરિણામને વિષે, આ લેકને વિષે, પર લેકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિષે, પાંચ ઈદ્રિયના વિષયને વિષે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે.... ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy