SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સમાધિ મરણ આશાધના રૂપ પતાકા લેવાને નમસ્કાર હાથરૂપ થાય છે, તેમજ સદ્દગતિના માર્ગે જવામાં તે જીવને અપ્રતિહત રથ સમાન છે. ૮૦ અજ્ઞાની ગોવાલ પણ નવકાર આરાધીને મરણ પામે તે ચંપાનગરીને વિષે શ્રેષ્ઠીપુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયે. ૮૧ જેમ સારી રીતે આરાધેલી વિઘા વડે પુરૂષ, પિચાશને વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન મનરૂપી પિચાશને વશ કરે છે. ૮૨ જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે આરાધેલા જ્ઞાન વડે મનરૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. ૮૩ જેમ માંકડે ક્ષણમાત્ર પણ નિશ્ચલ રહી શકતો નથી, તેમ વિષયના આનંદ વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ (નિશ્ચલ) રહી શકતું નથી.૮૪ તે માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દેરીથી બાંધેલો કરીને શુભ ધ્યાનને વિષે રમાડ. ૮૫ જેમ દેરા સહિત સંય કચામાં પડી હોય તે પણ ખવાતી નથી, તેમ (શુભ ધ્યાનરૂપી) દેરા સહિત જીવ પણ સંસારને વિષે પડે હોય તે પણ નાશ પામતે નથી. ૮૬ જે લૌકિક કે વડે ચવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામ્યો, તે જિનેશ્વર ભગવાને કહેલા સૂત્રવડે જીવ મરણના દુ:ખથી છુટે એમાં શું કહેવું ? ૮૭ અથવા ઉપશમ, વિવેક, સંવર એ પદના સાંભળવા (સ્મરણ) માત્ર તેટલા જ) શ્રુતજ્ઞાનવાળા ચિલાતીપુત્રજ્ઞાન તેમજ દેવપણું પામ્યું. ૮૮ જીવના ભેદને જાણીને જાવજજીવ પ્રયત્નવડે સમ્યક મન, વચન, કાયાના ગવડે છે કાયના જીવને વધુને ત્યાગ કર. ૮૯ જેમ તને દુઃખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુઃખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદરવડે ઉપયુકત (સાવધાન) થઈ આત્મવત્ દરેક જીવને માનીને તું દયાને કર. ૯૦ જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઉંચું નથી અને આકાશથી કેઈમેટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. ૯૧ આ જીવ સર્વ જી સાથે સર્વ પણ (સઘળાએ) સંબંધ પામ્યો છે. તેથી જેને મારતે સર્વ સંબંધિઓને મારે છે. ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy