SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૧૧ વંશના પ્રભુ એટલે કૃષ્ણ મહારાજ અને શ્રેણક વિગેરે રાજાઓએ તીર્થકર નામક ઉપાર્જન કર્યું તેમ. ૬૭ નિર્મલ સકવવાળા જવા કલ્યાણની પરંપરાને પામે છે. કેમ કે) સમ્યગ દશર્ન રૂપી રન સુર અને અસુર લોકને વિષે અમૂલ્ય છે. ૬૮ - ત્રણ લોકની પ્રભુતા પામીને પણ કાળે કરીને જીવ પડે છે. પણ સમ્યકત્વ પામે છતે જીવ અક્ષચ સુખવાલું મેક્ષ પામે છે. ૬૯ ૧ અરિહંત, રસિદ્ધ, ૩ ચૈત્ય, (જિન પ્રતિમા) ૪ પ્રવચન–સિદ્ધાંત, ૫ આચાર્ય, ૬ અને સર્વ સાધુઓને વિષે મન, વચન અને કાયા એ ત્રણ કરણ વડે શુદ્ધ ભાવથી તીવ્ર ભક્તિ કર. ૭૦ એકલી જિનભક્તિ પણ દુર્ગતિને નિવારવાને સમર્થ થાય છે અને સિદ્ધિ પામે ત્યાં સુધી દુર્લભ એવા સુખોની પરંપરા થાય છે. ૭૧ વિદ્યા પણ ભક્તિવતને સિદ્ધ થાય છે અને ફલને આપનારી થાય છે. તો વળી શું મોક્ષની વિદ્યા અભક્તિવંતને સિદ્ધ થાય? ૭૨ તે આરાધનાઓના નાયક વિતરાગ ભગવાનની જે માણસ ભકિત ન કરે તે માણસ ધણ પણ ઉઘમ કરતા ડાંગરને ઊખર ભૂમિનાંવાવે છે.૭૩ આરાધકની ભક્તિ ન કરતે છતાં પણ આરાધનાને ઈ છતો માણસ બી વિના ધાન્યની અને વાદળાં વિના વરસાદની ઇરછા કરે છે. ૭૪ રાજગૃહ નગરને વિષે મણિઓર શેઠને જીવ જે દેડકો થયે હતે તેની જેમ શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ ઉત્તમ કુલમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પતિ કરે છે. ૭૫ આરાધનાપૂર્વક, બીજે ઠેકાણે ચિત્ત રકા વિના, વિશુદ્ધ લેશથી સંસારના ક્ષય કરનાર નવકારને તું મુકતે નહિ. ૭૬ મરણની વખતે જે અરિહંતને એક પણ નમસ્કાર થાય તો તે સંસારને નાશ કરવાને સમર્થ છે એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. ૭૭ માઠાં કર્મ કરનાર મહાવત, જેને ચાર કહીને ભૂલીએ ચઢાવેલ, તે પણ “નમો જિણાણું” એમ કહેત શુભ ધ્યાને વર્તતે કમલપત્રના જેવી આંખવાલે યક્ષ થ. ૭૮ ; ભાવ નમસ્કાર હિત, નિરર્થક દ્રવ્યલિંગે જીવે અનંતી વાર પ્રહણ કર્યો અને મૂકયાં છે. ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy