SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સમાધિ મરણ આરાધનાનું ફળ પચપમેકીસ્મરણમાં તત્પર થએલા રાજસિંહકુમાર મરણ પામીને પાંચમા દેવલેકને વિષે ઈદ્રપણાને પામ્યા. (૬૮) ને તેની સ્ત્રી રનવતી તેનીજ પેઠે નવકારને આરાધીને દેવલોક વિષે ઇદ્રના સામાનિક દેવપણાને પામી અને ત્યાંથી ચ્યવને બંને મેક્ષે જશે. (૬૯) શ્રી સોમસૂરિએ રચેલી પર્યત આરાધના-છેવટની આરાધના તે ઉપશમને ઉત્પન્ન કરનાર છે, માટે જે તેને સભ્યપ્રકારે આદરે છે તેઓ શાશ્વતા સ્થાનકને (મેક્ષને) પામે છે. (૭૦) ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૨) શ્રમણ ભગવંત મહાવીરના જીવે નંદન મુનિના ભવમાં કરેલી અંતિમ સાધના આ ભરતક્ષેત્રને વિષે છત્રાનગરીમાં જીતશત્રુ રાજા હતે. ભદ્રાદેવી રાણી હતી. તેમના નંદન નામના રાજપુત્રે ચોર્યાશી લાખ વર્ષ ગૃહસ્થપણુ પાળી પછી વિરકત બની પિટ્ટિલાચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું મહિના મહિનાના ઉપવાસ કરી, કોઈપણ પ્રકારની ઈચ્છા વગરના એવા નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી નિરંતર આંતરા વગર માસખમણ કર્યા અને તેના પ્રભાવે તીર્થકર નામકર્મ બાંધ્યું. નિષ્કલંક ચારિત્ર પાળી આયુપર્યન્ત સમયે નીચે પ્રમાણે આરાધના સાધી. – અતિચાર આલોચના - કાલાદિક આઠ પ્રકારને જ્ઞાનાચાર છે તેમાં કઈ અતિચાર લાગે હોય તેની ત્રિકરણ નિંદા કરું છું, નિઃશંકિતાદિ આઠ પ્રકારનો દર્શનાચાર (છે) તેમાં કઈ અતિચાર સેવા હોય તેની ત્રિકરણ નિંદા કરુ છું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy