SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ અંતિમ આરાધનાના દશ અધિકાર ભૌતિક-ઈષ્ટ વસ્તુ)ની પ્રાપ્તિ કે અનિષ્ટ (વસ્તુ) દૂર થતાં હર્ષની લાગણી થવી તે રતિ, અનિષ્ટને સચોગ કે ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિ)ને વિયાગ થતાં મનમાં થતે જે ખેદ કે ઉદ્વેગને ભાવ તે અરતિ. મેં આ રતિ–અરતિ પાપ સેવ્યું હોય, બીજાને તિ–અરતિ ઉપજાવ્યા હોય કે રતિ–અરતિ ભાવવાળાને ભૌતિક વસ્તુ પ્રાપ્ત થતાં જે આનંદ થાય તેઓના તે આનંદની અને વસ્તુ જતા લાગેલા આઘાતની અનુમોદના કરી હોય તે સર્વ પાપ હું સિરાવું છું. ]િ સોળમે પર પરિવાદ [બીજાનું વાંકુ બોલવું] સુંદર ! પાપસ્થાનક તજે સોળમું, પરનિંદા અસરાની હે બીજા વિશે ઘષાતું બોલવું, વાંકુ બેલવું, નીંદા કર્યા કરવી તે પરપશ્વાદ. પરનિંદા મહા પાપ છે. મેં રસપૂર્વક બીજાની નિંદા કરી હોયસાંભળી હોય–બીજા પાસે આવી નિંદાએ કરાવી હોય, નિંદા કરનારની તે–તે વાતની પ્રશંસા કરી હોય. તેમાં ટેકે આયે હોય–તેવું– મેં આ પરનિંદા પાપ સેવ્યું હોય, બીજા પાસે સેવરાવ્યું હોય, સેવનારની અનુમોદના કરી હોય તે મારા તે પાપને વોસિરાવું છું. T સત્તરમે માયામૃષાવાદ– [છેતરપીંડી આઠમું માયા અને બીજુ મૃષાવાદ પાપસ્થાનક કહ્યું છે. અહીં માયા-મૃષાવાદ અલગ પાપસ્થાનક ગણાવ્યું. (માયા પૂર્વક મૃષાવાદ) વ્યવહારમાં જેને છેતરપીડી, કાવતરા, જાળ બિછાવવી વગેરે શબ્દોથી ઓળખાવાય છે. વિષને વધારીને ખાવા રૂપ આ પાપ મેં સેવ્યું હોય, બીજા પાસે છેતરપીંડી કરાવી હોય કે માયામૃષાવાદીને મેં મારા માન્યા હોય તે મારુ તે પાપ સિરાવું છું. I અઢારમે મિથ્યાત્વ શલ્ય મિથ્યાત્વ ષ ] અઢારમું જે પાપનું સ્થાનક તે મિથ્યાત્વ પરિહરીએજી સત્તરથી પણ તે એક ભારી હોય તુલાએ ધરીએજી તભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતિતિ ન હોવી તે મિથ્યાત્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy