SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના વિધિ २८७ (૬) ચાર શરણ ગ્રહણ કરાવવા, ચત્તારિ મંગલં અરિહંતા મંગલ સિદ્ધા મંગલં સહ મગલ કેવલિપન્નત ધમ્મો મંગલ ચત્તારિ લગુત્તમ અરિહતા લગુત્તમા, સિદ્ધા લગુત્તમાં સાહૂ લગુત્તમા, કેવલિ પનતો ધમ્મો લાગુત્તમે ચત્તારિ શરણે પવજામિ અરિહતે શરણે પવનજામિ, સિદ્ધિ શરણે પવનજામિ, સાહૂ શરણે પવનજામિ, કેવલિ પન્નત્ત ધમ્મ શરણે પવનજામિ. (૭) અઢાર પાપ સ્થાનક સિરાવવા. સવં પાણાઇવાય, સળંમુસાવાયં, સવ્વઅદિનાદાણું, સવ્વમેહણં, સવંપરિગ્ગહ, સળં કહ, સવૅમાણે, સવં માર્ય, સર્વેલેભ, પિજજ, સં, કલહ, અભખાણું, અરઈ-રઈ, પૈસુને, પર પરિવાયં, માયામેણં, મિચ્છાદંસણુ–સલ્લચ, ઈરચેઈઆઈ અટકારસ પાવઠાણાઈ જાવ જવાએ તિવિહ તિવિહેણે જવ સિરામિ. સર્વપ્રાણાતિપાત, સર્વમૃષાવાદ, સર્વઅદત્તાદાન, સર્વથુન, સર્વપરિગ્રહ, સર્વક્રોધ, સર્વમાન, સર્વ માયા, સર્વલેજ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈસુન્ય, રતિ-અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ મિથ્યાત્વશલ્ય આ અઢારે પાપસ્થાનકોને યાજજીવ જીવે ત્યાં સુધી] ત્રિવિધ ત્રિવિધે હું સિરાવું છું. (એમ બોલી સિરાવવા). (૮) અનશન (આહાર ત્યાગ.) નોંધ -[વર્તમાન કાલે વિશિષ્ટ જ્ઞાની પુરુષોને અભાવ વતે છે. ગ્લાનાદિ પણ સંથારો લેવા માટે તેવા પ્રકારના સંઘયણ-સામર્થ્ય ધરાવતા નથી માટે સાગારી અનશન કરાવવું. અમુક સમય માટે ત્રણ કે ચાર આહારનો ત્યાગ કરાવતાં જવું અથવા મુઠ્ઠિસહિયં પચ્ચખાણ કરાવતાં રહેવું. જેથી ચારે આહારના ત્યાગરૂપ અનશનને લાભ મળી શકે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy