SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ (૧) અતિચાર આલાચના જ્ઞાન–દરિસણ ચારિત્ર તપ વિજ એ પાંચે આચાર એહ તણા હિ ભવ પરભવના આલાઈ એ અતિચાર [ ૧ ] દસણું નાણુ ચરણ તપ ભાર વીય પંચમના આચાર અતીક્રમ-યતાક્રમ જેહ અતિચાર આલાવા તે કરીય વિચાર [ ૨ ] જ્ઞાન દર્શન ચારિત્ર ને રે, શ્રી એ પાંચે આચાર ના રે, આલાપુ· ક્લિષ્ટ મને કાપો રે, શાંતિ [3] ર · ભૂમિકા :– સમાધિ મરણ તપ વીરજ સાર, અતિચાર હે! જીનજી, હૃદયમાં થાપજો રે આપજો ધમ ઉદાર... સમાધિમરણ માટે દશ અધિકાર પૂર્વાચાર્યોએ જણાવેલા છે. તેમાં પ્રથમ “અતિચાર આલેાચના” દ્વારની આરાધના હું કરું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીયએ પાંચ આચાર માંહે મારે આ ભવ કે પરભવમાં અતિક્રમ-વ્યતિક્રમ થયેા હાય, કોઈ અતિચાર લાગ્યા હોય અથવા જાણતા-અજાણતા મારા જીવે આ પંચાચારમાં કોઇ પ્રકારે વિરાધના કરી હાય-કરાવી હેાય કે રતાને સારા માન્યા હાય ના મારા તે તે દુષ્કૃતાની હુ" નીદા કરું' છું. Jain Education International અરિહંત સાક્ષીએ, સિદ્ધ સાક્ષીએ, સાધુ [ગુરુ] સાક્ષીએ અને આત્મ સાક્ષીએ મારી તે—તે ભૂલેશનું હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ્ આપુ છું મારી આ અતિચાર આલેચના કિલષ્ટ કર્મને કાપનાર અને હૃદયને શાંતિ આપનાર થજો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy