SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૨૫ --- - - - - (૧) જ્ઞાનાચાર : ज्ञानाचारोऽष्टधा प्रोक्तो यः काल विनयादिकः तत्र मे कोऽप्यतिचारो योऽभून्निन्दामि तं विधा (૧) કાળ જે કાળે ભણવાનું કહ્યું છે તે કાળે ન ભણ્ય, અકાળે ભણે. ઉપલક્ષણથી ભણવ્યું. (૨) વિનય :- ગુરૂ મહારાજ-જ્ઞાનદાતાનું અભ્યથાન, બે હાથ જોડવારૂપ અંજલી કરવી, આસન આપવું એ રૂપ વિનય ન સેવા હેય. (૩) બહુમાન – જ્ઞાની મહાત્મા એવા ગુરુજનનું ભાવપૂર્વક બહુમાન ન કર્યું હોય. (૪) ઉપધાન :- અંગ, ઉપાંગ, પચનનાદિ સૂત્રોના ચેગ વહન ન કર્યા અથવા તે ઉપધાન કર્યા વિના મારી મરજી મુજબ શ્રુત જ્ઞાન ભો હોઉં. (૫) અનિવપણું:- શ્રત ન હોય તેને શ્રત કહ્યું, ચુતને અશ્રુત કહ્યું હોય, અજ્ઞાનતાથી શ્રત છુપાવ્યું હોય કે વિપરીત અર્થ કર્યા હોય, જેમણે શાસ્ત્રાભ્યાસ કરાવ્યું તેનું નામ છુપાવ્યું હોય. (૬) વ્યંજન :- સૂત્ર પ્રકરણ વગેરેમાં માત્રા, બિંદુ, વ્યંજનાદિ આડા-અવળા જેડ્યા હોય, કા–માત્રા-અનુસ્વાર–વગેરે ફેરવી વ્યંજન શુદ્ધિ-શબ્દ શુદ્ધિ કે ઉરચાર શુદ્ધિ બરાબર ન જાળવ્યા હોય. (૭) અથ:- સૂત્રના અર્થની શુદ્ધિ ન રાખી છે. ઉલટો અર્થ કર્યો હોય. (૮) સર–અથ – સૂત્ર અર્થ બંનેનું સાથે ચિંતવન ન કર્યું એટલે કે સૂત્રને જે શબ્દ બોલ્યા કે વાંચ્યું ત્યારે તે શબ્દને જ અર્થ ન વિચાર્યો હોય. આ પ્રકારે જ્ઞાનાચારમાં દેશથી કે સર્વથી જે કાંઈ વિરાધના થઈ હાય, જાણતાં-અજાણતાં જે કઈ અતિચાર લાગ્યું હોય તેની હું ભાવથી નિંદા કરું છું. મારા તે પાપનું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું, ૦ શક્તિ હોવા છતાં મેં જ્ઞાનીઓની વસ્ત્ર, પાત્ર, અન્ન, પાણી વગેરેથી ભક્તિ ન કરી હોય. ૦ જ્ઞાનીઓના ગુણને નહીં જાણવા, માનવા રૂપ તેઓની કંઈ અવજ્ઞા કરી હોય, નીંદા–અપમાન કે અબહુમાન કર્યું હોય. ૦ મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, કેવળ આ પાંચ જ્ઞાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy