SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સમાધિ મરણ પાલકે પલ્યા ઘાણી સહુ, કીધી ક્ષમા તેણે અતિ બહુ તે હુઆ અંતગડ કેવલી, શિવ પહોંશ મન ચંગે કરી ૧ર ગિરૂઓ મુનિવર ગજસુકુમાલ, નવપર ણી જેણે ઠંડીબાલ કાઉસ્સગે રહીએ મસાણ અબીક, મસ્તક જલતે હુઓ સિદ્ધ ૧૩ અર્જુનમાલી થયે અણગાર, સટ્ટા પરિષહ તેણે અપાર અર્ણિકાપુત્ર નામે વળી સૂરિ, જાસનામે જસ પાતક દુરે ૧૪ ગંગાનદી તણે ઉતારે, પામી કેવળ પહોંચ્યા પાર સુકેશલ નામે ઋષિરાજ, સહી પરિષહ સાધ્યાં કાજ. ૧૫ વયર આચાર્ય ઉત્તમ સાધ. શિષ્ય એકશત શિવપુર લાલ, સીહ કર્યો પરિષહ સો, જસ પરિમલ મહિ મહમો. ૧૬ એવમાદિક કહીયે કેટલા અતીતકાળે હુઆ જેટલા, તેહની પરે જે પરિષહ સહે સંથારે એણી પરે નિહે. ૧૭ એવી સીખ સાંભળી પ્રાણિયા લાહા કંખી જમવાણીયા, આવી વેદન સહી ઘણી, તે ઝટ શિવપુર વાસી થયા. ૧૮ વિણ પરિષહ જીવ લાભ ન હોય, એહ વાત જાણે સહુ કોઈ, એહ સીખ નિશ્ચલ મન ધરું, નમસ્કાર સ્મરણ આદસં. ૧૯ [૧૬] નમસ્કાર સ્મરણ પંચપરમેષ્ટિ જ નવકાર મંત્ર સહુ મહે એહ જ સાર, વશીકરણ શિવરમણી તણું. અંતકાળે ન ભણે ઘણું. ૧ અરિહંત અરિહંત એહજ ધ્યાન, કરતા જીવ છોડે જે પ્રાણ, એણે કારણે પ્રભુ પાય લાગી અવર કંઈ મેંનવી માંગી. ૨ એ કીધી છે આરાધના મંગળકારણ શિવસાધના, ભાવે ભાવિક જીવ જે ભણે ભણતાં ગુણતાં જે જીવ સુણે. ૩ પાળે નિરતી જે જન આણ, તે પામે વંછિત કલ્યાણ, પભણે સાધુન ગુરૂસીસ, શ્રી પાસચંદ મન ઘરે જગીસ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy