SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય મારે જન્મ-મરણને જોરે, તે તે તે તેહને દોરો, મારો પાસ ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુ. પ. મને માયાએ મૂકયો પાશી, તું તે નિરબંધન અવિનાશી, હું તે સમક્તિથી અધૂરો, તું તે સકલ પદારથે પુરે. સુ. ૬. મારે તે તું હી પ્રભુ એક, ત્યારે મુજ સરીખા અનેક, હું તે મનથી ન મૂકું માન, તું તે માનહિત ભગવાન સુ. ૭. મારૂં કીધું કશું નવિ થાય, તું તે રંકને કરે છે રાય, એક કરે મુજ મહેરબાની, મારો મુજ લેજે માની. સુ. ૮. એકવાર જે નજરે નિરખો, તે સેવક થાય તુમ સરીખે, જે સેવક તુમ સરી થાશે, તે ગુણ તમારા ગાશે. સુ. ૯. ભવભવ તુમ ચરણોની સેવા, હું તે માગું છું દેવાધિ દેવા સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુ. ૧૦. * ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૦ (૧૮) નિર્જરા ભાવનાની સઝાય. નવમી નિર્જરા ભાવના, ચિત્ત ચેતે રે, આદર વ્રત પચ્ચખાણ, ચતુર ચિત્ત ચેતો રે, પાપ આલેચે ગુરુ કહે ચિ. ધરિ વિનય સુજાણ. ચ. ૧ વૈયાવચ્ચ બહુવિધ કરે, ચિ. દુર્બલ બાલ ગિલાન; ચ. આચારજ વાચક તણે, ચિ. શિષ્ય સાઘમિક જાણ. ચ. ૨ તપસી કુલ ગણ સંઘને, ચિ. થિવિર પ્રવર્તક વૃદ્ધ ચ. ચિત્ય ભક્તિ બહુ નિર્જરા, ચિ. દશમે અંગે પ્રસિદ્ધ. ચ. ૩ ઉભય ટંક આવશ્યક કરો, ચિ. સુંદર કરી સક્ઝાય. ચ. પિસહ સામાયિક કરે, ચિ. નિત્ય પ્રત્યે નિયમન ભાય.ચ. ૪ કર્મ સૂદન કનકાવલી, ચિ. સિંહ નિક્રિીડિત હોય, ચ. શ્રી ગુણરયણ સંવત્સરૂ, ચિ. સાધુ પડિમ દશ હોય. ચ. ૫ શ્રત આરાધન સાચવે, ચિ. રોગ વહન ઉપઘાન; ૨. શુકલ ધ્યાન સૂવું ધરે, ચિ. શ્રી અબિલ વર્ધમાન. ચ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy