SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ આરાધનાના દશ અધિકાર 9************✪✪✪✪✪☺☺☺☺c g ૨ ત્રતાચ્ચારણ Tes૦૦૦-૦૪ O v પાઁચ મહાવ્રત આદરા સાહેલડી રે અથવા ચૈા વ્રત ભાર તે (સા.) યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે પાળા નિરતીચાર તા (સા.) ધીરજ ધર મુનીવર પ`ચ, મહાવ્રત ધારેરે નિશા ભાજન અઘ સચ, દૂર નિવારે રે શ્રદ્દાપૂર્વક વ્રત ખાર, શ્રાવક સાથે રે અરિહંતની આણુ ઉદાર, જે આરાધેરે ભૂમિકા :– આલેાચના કર્યા બાદ સમાધિ મરણ માટે બીજો અધિકાર છે. વ્રત–ઉચ્ચારણ, મારા આ જીવે અનંતા ઔદારિક શરીર કર્યા, પણ સમ્યગ્ દર્શન પૂર્વક વ્રત ઉચ્ચારણ વિના મારા કાર્યોની સિદ્ધિ થઈ નહી. ખાલી આ શરીર વડે મે’ દુનિયાની મજુરીમાં જ કાળ ગુમાવ્યા. હું આ સમયે પાંચ મહાવ્રત ગ્રહણ કરવાની નિરતિચાર પાલન કરવાની જ તીવ્ર ભાવના ભાવું છું. Jain Education International ४७ અથવા મારાથી મહાવ્રત ગ્રહણ થાય તેમ નથી માટે હુ' સમ્યકત્વ મૂલ ખાર ત્રતા ગ્રહણ કરીશ અને જે–જે તે મે પૂર્વ લીધાં છે તેનુ પ્રથમ સ્મરણ કરીશ.-સ`ભારીશ. વીતરાગ શાસનમાં વિરતિ એજ મુખ્ય ધમ છે. જેટલા હું આ ધને ભાવથી ગ્રહણ કરીશ કે પાલન કરીશ તેટલા મારા આત્મા પાપ ક્રથી રહિત થશે અને લાંબા કાળના સચિત પાપા ખપવા લાગશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy