________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૫૧
(૨) આલોચના હવે ગુરૂ ગીતાર્થની સખિ, જિનવર વચને શુદ્ધ મન રાખિ આવું જ લાગા પાપ, તે મન જાણે આપે આપ. ૧ નિયાણું માયાને મિથ્યાત્વ, શલ્ય કરે તપ સંયમ ઘાત તે નિશિલ્ય થઈ ખામીએ, ગુરૂપદ યુગલે સીસ નામીયે. ૨ દંશણ નાણુ ચરણ તપ બાર, વીર્ય પંચમના આચાર અતિકમ વ્યતિક્રમ જેહ અતીચાર, આવું તે કરી વિચાર. ૩ હણ્યાં પ્રાણ મુખે બોલ્યાં આલ, પરધન પરરમણ બહુ ઢાલ પરિગ્રહ કારણે કીધા દ્રોહ, પર વંચ્યા કીધે બહુ લાભ. ૪ ગુપ્ત પ્રગટ લાગી અપરાધ, જેહથી ગતિ હુઈ અગાધ વીસર્યા તણાં જે ન શકું ભાખિ, તે આલેવું અરિહંત સાખિ. ૫
દુહા પાપ પડિક્કમિ પવિહુ, ગુરુદત્ત પ્રાયશ્ચિત ૧ એ જ પ્રક્ષાલિ મલ, કરિશું નિર્મલ ચિત્ત. વિણ આયણ પ્રાણીયા, ન લહે ધર્મસુચંગ શિવપથ ઈમ જીવ તું કહે કિમ લાગે રંગ. ફલસુ ભૂમિ જીમ કેવટી આપે વાવ્યું બીજ તિમ શુદ્ધિ આયણે સમક્તિ સફલ સહીજ. એણે કારણ આલેચી કરી, અજુઆલું સમક્તિ શુદ્ધ દેવ ગુરુ ધર્મસું, એહજ ત્રણ છે તત્વ. ૪
(૩) સમ્યક્ત્વ-દેવગુરૂધર્મ
રાગ-આપે આપ સદા સમજાવે દેષ અઢાર રહિત જાસુ, ઈદ્રાદિક દેવ હુએ મિલિ મને કરી વલી, નર સારે સેવ તેહજ દેવ અરિહંત તાસ, નિક્ષેપા છે ચાર નામ ઠવણ દ્રવ્ય ભાવ, ભણ્યા, અનુગ દ્વાર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org