SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દેશ અધિકાર ૩૯ કેબે થી, માનથી, માયાથી, લોભથી તે જીવને દુભવ્યા, દંડાવ્યા, કેદ કરાવ્યા કે જીવ રહિત કરી વિનાશ કી હેય. અન્ય કોઈપણ પ્રકારે આ અને માનસિક–વાચિક-કાચિક પીડા–બેદ–પરિતાપ-ગ્લાની(શેક વગેરે ઉપજાવ્યા હોય તે મારા તે પાપને હું બિંદુ છું પ્રતિક મું . આ ભવ કે પરભવે, જાણતાં-અજાણતાં, મનવચન-કાયાથી આવી કોઈ પણ વિરાધના કરી હચ–કરાવી હોય કે કરતાની અનુમંદના કરી હોય તેનું હું ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ આપુ છું. (૨) મૃષાવાદ વિરમણ વ્રત: हास्याभि क्रोधाद्य-यन्मृपा भाषितं मया तत्सर्वमपि निन्दामि प्रायश्चितं चरामि च પ્રમાદથી કે માયાવેશે વગર વિચાચે આળ દીધું ગુપ્તવાત બીજાની કે નિજ-પત્નીની મેં પ્રગટ કરી. જડભર્યા ઉપદેશ લીધા વળી, જુઠા લેખ લખ્યા બીજેમૃષાવાદ સ્થળ વિરમણ વ્રતના અતિચાર આલોઉં સી. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અતિ, ભય, શેક, રાગ, છેષ, કલહ, અત્યાખ્યાન આદિ કારણથી શાસ્ત્ર કે લેાક વિરુદ્ધ જે કાંઈ અસત્ય ઉચ્ચારણ કર્યું હોય-મૃષાવાદ સેવ્યા છેતેની હું આલોચના કરું છું–નિંદા કરું છું. આ મૃષાવાદ એટલે કે અસત્ય ભાષણ શ્રી વીતરાગ પરમાત્માએ ચાર પ્રકારે દર્શાવ્યા છે. દ્રથી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય સર્વ દ્રવ્યને વિશે, ક્ષેત્રથી લાક કે એલેકને વિશે, કાળથી દિવસ કે રાત્રીને વિશે, ભાવથી સાગ કે દ્વેષ વડે. મેં આમાંથી કેઈપણ પ્રકારે મૃષાવાદ સેવ્યું હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ આપું છું. વગર વિચાર્યું કેઈને આળ દીધી કે દેષિત ઠેરવ્ય હોય, કેઈની ખાનગી વાત જાહેર કરી હોય, કેઈના મર્મ ઉઘાડા પાડ્યા હોય, બેટા ઉપદેશ આપ્યા કે બેટા દસ્તાવેજ લખ્યા હોય, કન્યા–ર–ભૂમિ સંબંધિ લેણદેણમાં મેટું જૂઠું બોલ્યા, તીવ્ર રાગ કે તીવ્ર ષ વાળી. ભાષા બોલીને મેં જે અતિચાર સેવ્યા– મૃષાવાદમાં આ રીતે વ્રત ખંડન કે વિરાધન મેં જાણતા-અજાણતા, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy