SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર પ'ચ પરમેષ્ઠીના અરિહંત-સિદ્ધ-આચાય ઉપાધ્યાયસાધુપણાંની, શ્રાવકના સાક્ષ સાધન યેગેની, દેવ-તીય ચ નારકી અને નિકટ લવી જીવો તથા શુદ્દે આશયવાળા સવ જીવોના માર્ગાનુસારીપણાની હુ’પ્રશંસા-અનુભેદના કરું છુ આ રીતે બીજા જીવોના મુકૃતો મેં અનુમેદ્યાં છે. - ઋષિ ગુણ અનુમેદના :— . ઋષિ ગુણુ એટલે બીજાના ગુણાની અનુમેાદના જ છે. છતાં વિશેષ અનુમેદનાચે હું હવે અલગ અલગ ઋષિને ગુણા સહિત સ્મરુ છુ તેમના જેવી સમાધિ મને પણ પ્રાપ્ત થાઓ. ૮૫ O અણિકા પુત્ર અચાય` :- ગ ંગા નદી ઉતરતા હતા ત્યારે વ્યંતરીએ ઉપદ્રવ કરતાં નાવના લાદાએ નદીમાં ધકેલ્યાં, આચાય મહારાજને શૂળીમાં પરાવ!યા ત્યારે જીવદયા ચિ'તવત: તે સમાધિપૂર્વક કેવળજ્ઞાનને પામ્યા તે તેમના કરુણ ગુણની અનુમેદના કરું છું, ૦ ખધક સરિતા પાંચ શખ્યા ને યંત્રમાં નાખી પાલકે પીલી નાંખ્યા ત્યારે પેાતાના શરીર વિશે અપ્રતિષ્ઠદ્ધ અને મમત્વ રહિત આરાધક ભાવમાં રહી સમાધિપૂર્વક કેવળજ્ઞાનને પામ્યા, તે ૫૦૦ના આરાધક પણાની હુ. અનુમેદના કરું છું. તેમજ ખ`ધક ઋષિના તે નિયામક ગુઝુની હું અનુમાદન કરું છું. • સુકાશલ ઋષિ ચામાસી પારણા ના દિવસે પત પરથી ઉતરતા હતા ત્યારે પૂર્વભવની માતાએ વાઘણે ફાડી ખાધાં છતાં ધીરતા ન ગુમાવતા સમાધિ મરણને પ્રાપ્ત યુ. તે ધીરતા ગુણની હું અનુમાદના કરું છું. • અવન્તી સુમાલ પાદાપગમન અનશને રહ્યા હતા. માત્ર એક રાત્રિના સંયમ હતા. તે જ રાત્રે ત્રણ પહાર સુધી શિયાલણે ત્રાસ પૂર્વક ચાવી, શરીર ખાધુ છતાં પ્રત્યાખ્યાનમાં દૃઢ રહીને સમાધિ મરણ પ્રાપ્ત કર્યું' તે પ્રત્યાખ્યાન દૃઢતા ગુણની હું અનુમેદના ગુંછું, ૦ સનતકુમાર ચક્રી એ સાતસો વર્ષ સુધી શરીરની વેદના ભોગવી રોગ મટાડવાની સ્વલબ્ધિ હોવા છતાં કાયાની મમતા ડી રત્નત્રય આરાધનામાં લીન રહી સમાધિ મરણ પ્રાપ્ત કર્યું, તે દેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy