SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણુ વૈક્રિયલબ્ધિના ચેાગે પેાતાનાં પુરૂષરુપાને વિષુવી, દેવતાઓ જે ખત્રીશ ભેદના હજારે પ્રકારથી, સંગીતની લયપૂર્વક નાટકા કરે છે, તેમાં તેઓ તે આનંદ મેળવી શક્તા નથી, કે જે આનંદ પેાતાના હસ્તપ્રમાણ સથારાપર આરૂઢ થયેલ ક્ષપદ્મ મહિષ મેળવે છે. ૪૯ ૨૫ર રાગ અને દ્વેષમય તથા પરિણામકટુ આ કારણે વિષપૂર્ણ જે વૈચિક સુખાને છખ’ડના નાથ ચક્રવતી અનુભવે છે તે, સગદશાથી મુક્ત,વીતરાગ સાધુ પુરૂષો; અનુભવતા નથી. તે કેવળ અખડ આત્મરમણતાના સુખને અનુભવે છે. ૫૦ મેાક્ષના સુખની પ્રાપ્તિને માટે; શ્રી જૈનશાસનમાં એકાન્તે વર્ષોંકાલની ગણના નથી. કેવળ આરાધક આત્માએની અપ્રમત્તદશા પર સઘળા આધાર છે. કેમકેઃ ઘણાયે વર્ષો ગચ્છમાં રહેનારા પણ પ્રમત્ત આત્માએ જન્મ-મરણરૂપ સ સારસાગરમાં ડુબી ગયા છે. ૫૧ જે આત્માએ અન્તિમ કાલે સમાધિ પૂર્ણાંક સથારારૂપ આરાધનાને સ્વીકારીને મરણને પામે છે, તે મહાનુભાવ આત્માએ જીવનની પાછલી અવસ્થામાં પણ પેાતાનું હિત શીઘ્ર સાધી શકે છે. પર સૂકા ઘાસના સંથારા કે જીવરહિત-પ્રાસુક ભૂમિ એજ કેવળ અન્તિમકાલની આરાધનાનુ આલંબન નથી. પણ વિશુદ્ધ નિરતિચાર ચારિત્રના પાલનમાં ઉપયોગશીલ આત્મા એ સંથારારૂપ છે. આ કારણે આવા આત્મા આરાધનામાં આલખન છે. ૫૩ દ્રવ્યથી સલેખનાને સ્વીકારવાને તત્પર, ભાવથી કષાયના ત્યાગઢારાયે ક્ષ-લુખ્ખા એવા આત્મા સદાકાલ જૈનશાસનમાં અપ્રમત્ત હાવાને કારણે કાઇપણ ક્ષેત્રમાં કાઇપણ કાલે શ્રીજિનકથિત આરાધનામાં પરિણત અને છે, ૫૪ વર્ષાકાલમાં પ્રકારના તપેાને સારી રીતે કરીને, આરાધક આત્મા હેમન્તઋતુમાં સર્વ અવસ્થાએને વિષે સ‘થારા પર આરૂઢ થાય છે.’ ૫૫ [સમાધિભાવથી સંથારાપર આરૂઢ થઈ ને પતિ મરણને પામનાર વન્દનીય મહષિ એના જીવનપ્રસ`ગોની નોંધ આ મુજબ છેઃ— તનપુરમાં પુષ્પચૂલા આર્યાના ધર્મગુરૂ શ્રી અણુિં કાપુત્ર પ્રખ્યાત હતા. તેઓ એક અવસરે નાવઢારાયે ગંગાનદીને ઊતરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy