SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાઢિ ગર્ભ માં આવે ત્યારે દેખે. ૮ દેવન્દ્રો, ચક્રવર્તિ એ અને મુનીશ્વરાએ વાંદેલા મહાવીર સ્વામીને વાંદીને મેાક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. ચાર શરણ કરવા; પાપ કાર્યાની નિંદા કરવી, અને નિશ્ચે સુકૃતની અનુમાદના કરવી આ ત્રણ અધિકારો મેાક્ષનાં કારણ છે, માટે નિર તર કરવા ચેાગ્ય છે. ૧૦ ૨૨૧ અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવળી ભગવ ંતે કહેલા સુખ આપનાર ધર્મ', આ ચાર શરણુ ચાર ગિતના નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષ પામે છે. ૧૧ હવે તીર્થંકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રામરાજી રૂપ અખ્તરે કરી ભયંકર (શાભાયમાન) તે આત્મા ઘણા હષ અને સ્નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી આ પ્રમાણે કહે છે. રાગ અને દ્વેષ રૂપ શત્રુએના હણનાર, આઠ કર્માદિક શત્રુના હણનાર, અને વિષય કષાયાદિક બૈરીઓને હણનાર અરિહ‘ત ભગવાન મારા શરણ હૈ।. ૧૩ રાજ્ય લક્ષ્મીના ત્યાગ કરીને દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને યેગ્ય અરિહતા મને શરણ હૈ।. ૧૪ સ્તુતિ અને વ ંદનને યાગ્ય, ઈંદ્ર અને ચક્રવર્તીની પૂજાને ચેાગ્ય અને શાશ્વત સુખ પામવાને ચેાગ્ય અરિહંત મને શરણ હે।. ૧૫ બીજાના મનના ભાવને જાણનારા, ચેગીશ્વરા અને મહેદ્રોને ધ્યાન કરવા ચેાગ્ય, વળી ધર્માંકથી અરિહંત ભગવાન મને શરણ હા. ૧૬ સર્વ જીવાની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યાગ્ય, ( વળી ) બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય અરિહતા મને શરણુ હા. ૧૭ સમવસરણમાં બેસીને ચાત્રીસ અતિશયાને સેવવાપૂર્વક ધમ કથાને કહેતા અરિહતા મને શરણુ હૈ।. ૧૮ એક વાણી વડે પ્રાણીએના અનેક સંદેહાને એક કાળે છેદનારા અને ત્રણ જગતને ઉપદેશ આપતા અહિતા મને શરણ હૈ।. ૧૯ વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણેામાં સ્થાપતા, વળી જીવ લેાના ઉદ્ધાર કરતાં અરિહંત ભગવાન મને શરણ છે. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy