SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ (૬) ત્રસ કે સ્થાવર જીવાની નાની અગર મેાટી જે કાંઈ હિંસા વિરાધના કરી હેય અથવા મારાથી થઈ હોય તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ (૭) ક્રોધ–લેાભ-ભય-હારથી જે જૂક લાયુ. હાય, તેનું મનવચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ, (૮) ચેડુ કે વધુ' નહીં આપેલુ‘ પારકું દ્રવ્ય મેં લીધું હૈય તેનુ મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્ (૯) તિય ચ-મનુષ્ય-દેવ સબધિ મૈથુન કર્યું હાય, કરાવ્યુ હાય, અનુમાવું હોય તેનું મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્ (૧૦) અનેક પ્રકારે ધન-ધાન્યવગેરેના પરિગ્રહ લામે કરીને ચેર્ડ હાય-પુત્ર શ્રી, મિત્ર વગેરે રવજના કે અન્ય વસ્તુમાં મમત્વ થયુ હોય તે સર્વને હવે સિરાવુ છુ, (૧૧) ઇન્દ્રા વશપણે રાત્રિને વિશે આહાર પાણી લીધાં હાય તેનુ મન-વચન-કાયા થકી મિચ્છામિ દુક્કડમ્. આ ભથ કે પરભવમાં મેં આ પદ્ય ચાર મહેન કોઈ પણ અતિચાર સેવ્યા હોય. સેવરાવ્યા હાય કે સેવતાની અનુમાદના કરી હોય તેનુ અરિહંત-સિદ્ધ-સાધુ-આત્માની સાક્ષીએ મન-વચન-કાયા થકી હું. મિચ્છામિ દુક્કડમ્ આપું છું મારા તે પાપન્ને નિંદુ છું. ગહું છું, આલેચું છું. [] (ર) વત્ત ઉચ્ચારણ : નોંધ :- નિત્ય અન્તિમ આરાધના કરનારે આ “અધિકાર”માં રાજ આ પ્રમાણે વિચારવુ'. “ મે લીધેલા વ્રત-નિયમે ને હું યાદ કરું છું, તેની અનુમોદના કર છુ તેમજ મન-વચનકાયાથી આ વ્રત-નિયમ સારી રીતે પાળવા રાજ ભાવના ભાવું છું. ૦ સાધુ-સાધ્વીજી માટે :- આત્માને હિતકારક એવા માને માટે પાંચમહાવ્રત અને છડ઼ા રાત્રિભાજન વિરમણ વ્રત અંગીકાર કરેલા હું તે જ ભાવમાં વિચરુ છુ. [નોંધ :- વિશેષ જાણકારી માટે-પાછળ આપેલી સાધુ-સાધ્વી અંતિમ આરાધના વિધિ ખાસ જોઈ જોવી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy