Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala
Catalog link: https://jainqq.org/explore/004875/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧) ભારતનાજન નીથી નો ઈતિ દાનવી શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે ત્તરથી प्रेिम भेट પ્રકાશક : ૨૬ કલાવાની Page #2 -------------------------------------------------------------------------- ________________ 888 00: 2002 33 835 OS XOAN S88389393 Bikation International wwwamelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ AA dain Education Demational For Private Personal Use Only www.augelibrary of Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ * - ' ' , * - * * * * - - - - - - ' ' , S : * - * ' - નો - * * - - - : કે એ * * * * * * * , * * * * - Ke : : : 1 ts ',' - { $'+ - ! Sજા ભારત જૈન તીર્થોનો ઈતિહાસ 8 PASS જેમાં : મહારાષ્ટ્ર, પૂર્વબંગાળ, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત મારવાડ, મેવાડ, માળવા, પંજાબ વિગેરે તીને સંક્ષેપમાં ઈતિહાસ લખવામાં આવ્યું છે. તેમજ સ્નાત્ર પૂજાને સમાવેશ કરવામાં આવ્યો છે. O STD T (નઝર-નન-પાન-નાના- નાનાલાલ By ! છે ટે ક 41 : પ્રકાશકઃ શાહ ચંદુલાલ જેઠાલાલ ખંભાતવાળા મુંબઈ તને નામ આવૃત્તિ ર૬ મી પ્રત: ૧૦૦૦ [ સંવત ૨૦૧૮ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરી જ્ઞાનરૂપી અમૃતનું પાન કરે, Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ચંદુલાલ જે. ખંભાતવાળા ૧/૩ ચકલા સ્ટ્રીટ, ગાંધીભૂવન ૫ મે માળે મુંબઈ ફોન નં. ૩૨૧૪૭૮ श्री तीर्थपांथ रजसा विरजो भवन्ति, तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नरा स्थिर संपदास्युः, पूज्या भवन्ति जगदीश मथार्चयन्ति!! અદ્દભૂત કળાસર્જન સ્થાપત્ય કળાના વિષયમાં જેનોની બરાબરી કોઈ ભારતીય ધર્મ ન કરી શકે નહિ. બૌદ્ધોની અજંતાની ચિત્રકળા જેમ અપૂર્વ છે તેમ છે જેનોની સ્થાપત્ય કળા અદ્વિતીય છે. ફ્રેંચ કલાકાર ક્યુટિને કહે છે શિ કે “સ્થાપત્ય કળાના પ્રદેશમાં જનોએ એવી પૂર્ણતા સાધી છે કે જ બીજો કોઈ તેની સરખામણીમાં ઉભો રહી શકે નહિ. અન્ય ધમાંકે એનાં વિશાળ અને સુંદર મંદિર છે ખરાં પણ જેને મંદિરના 3 નગરોની પ્રતિષ્ઠા કરીને તે હદ કરી છે. તે તે એક અદ્ભુત કળા# સર્જન છે.” - - -- - - - - - - - - - - - - - - - * મુદ્રક : શાહ મણીલાલ છગનલાલ ધી નવપ્રભાત પ્રી. પ્રેસ. ઠે. ઘીકાંટા - અમદાવાદ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ક ધર્મશાળા જ કમીટીના ટ્રસ્ટીઓ -શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ જે. પી. ,, કાતીલાલ ઈશ્વરલાલ ,, મણુલાલ મોહનલાલ ઝવેરી , વાડીલાલ ચત્રભુજ ગાંધી , કે. કે. મોદી સમગ્ર હિંદતું વ્યાપાર ઉદ્યોગનું મોટું મથક તથા દરીયાપાર દેશનો વ્યાપાર વ્યવહાર, વિગેરે સાધનોથી સાધનાર શહેર એટલે ચોરાશી બંદરનો વાવટો. જેમાં ચાલીસ લાખ ઉપરાંત વસ્તી છે કે એક લાખ લગભગ જૈનો તેમજ ગગનચુંબી વિશાળ જૈન મ... લગભગ ૫૦ ઉપાશ્રયે, જ્ઞાનમંદિર, શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતા, જેને સંસ્થાઓ, વિદ્યાલય, કુલ, જૈન કન્યાશાળાઓ વિગેરે હોવા છતાં ફક્ત એક ધર્મળ તથા ભોજનશાળાની ઉપણ દેખાતી હતી. તે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી, સાધનસંપન્ન દાનસમૃદ્ધ જૈન સમાજના ઉદાર ગૃહસ્થના સહકારથી તેમજ શક્તિશાળી કાર્યકર્તાઓના સહકારથી આજે ધર્મશાળા માટે લીગ રૂપીયા સાડાપાંચ લાખ ઉપરાંત ડ થયું છે. મુંબઈના જૈનોની પ્રતિષ્ઠા, ગૌરવ કે મોભા સમાન છે ને તે કાર્યમાં દરેકને સહકાર આપવા વિનંતી છે. આ નગરી એવી છે કે જ્યાં દરેક ગામના જેનોને ધંધાર્થે, જાત્રાથે ફરવાથે આવવું પડે છે, ખાવનારને કાંઈપણ સગવડ ન મળે તે, મુંબઈના નાગરિકોને યોગ્ય ન લાગવાથી આ કાર્ય શ્રીમંતોએજ ઉપાડેલ છે ને તેઓની યોજના પ્રમાણે દરેક ઉદાર શ્રીમંતોએ ઉપરોક્ત કમીટીને સહકાર આપવા વિનંતિ છે. લી, સંઘસેવક ચંદુલાલ ખંભાતવાળા Page #8 -------------------------------------------------------------------------- ________________ સમાજની એકની એક સ્ત્રી-શિક્ષણ સંસ્થા શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ–પાલીતાણું છત્રીસ છત્રીસ વર્ષથી પવિત્ર તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીની પુનિત ભૂમિમાં જૈન સમાજની વિધવા, સધવા અને કુમારિકા બહેનને ધાર્મિક, વ્યવહારિક, ઔદ્યોગિક શિક્ષણ આપી સ્વાવલંબી અને સંસ્કારી બનાવી ઉપરોક્ત સંસ્થા ભારતભરમાં જૈન સમાજની મહાન સેવા બજાવી રહી છે. સંસ્થામાં રહી શિક્ષણ અને સંસ્કાર મેળવી ઘણું બહેનો આજે દેશભરમાં ધાર્મિક પાઠશાળાઓ ચલાવી રહેલ છે. કેટલીક બહેને એ શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. કુમારિકા બહેનો છાત્રોની જેમ છુટા થઈ આદર્શ ગૃહિણુઓ બની સરકારી જીવન ગાળી રહેલ છે, આ રીતે સંસ્થા સ્ત્રી–સમાજના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રયત્નો કરી. રહેલ છે. આજના ભીષણ ઘવારીના સમયમાં સંસ્થાને પ્રતિ વર્ષ તટો પડે છે, જે જન સમાજના સખી ગૃહસ્થો પૂરો પાડી સંસ્થાને સહાયભૂત થતા રહ્યા છે. એજ આશા અને શ્રદ્ધા સાથે આવી સ્ત્રી ઉપયોગી સંસ્થાને સ્વાશ્રયો ને નિશ્ચિત બનાવવા માટે પ્રસંગે સહાય કરવા પૂજ્ય આચાર્યદેવ, મુનિ મહારાજ, સાધ્વીજી મહારાજે, પ્રત્યેક શ્રી સંઘ, દાનવીર ગૃહસ્થ તેમ સમાજ-સેવકોને નમ્ર વિનંતિ કરીએ છીએ. ગિરિરાજની યાત્રાએ પધારતા યાત્રિક ભાઈ–બહેનને સંસ્થાની મુલાકાતે પધારવા નમ્ર વિનંતિ છે. હેડ ઓફિસ : શેઠ જીવતલાલ પ્રતાપશી ૯૭, સ્ટોક એક્સંઈજ બીલ્ડીંગ, કોટ, મુંબઈ નં. ૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ SR પ્રકાશકની પ્રાર્થના UR સુવિચારને શુધ્ધ ભાવથી તથ માળા મેં રચી યાત્રા પ્રવાસ સુપુપ જેવા વિષય લીધા મહેવીણી, ... ૧ ઇતિહાસ કેરી કઈક વાતો રરી ગઇ ઝીણી ઝીણી પણ જે લખી છે બુકમાં એમાં નથી જરા કમી, ... ૨ યાત્રા કરનાર ભાવિકજન ભકિત માગે ચાલશે શાન્ત તીથી વાતાવરણમાં શુભ વખત તેમાં ગાળશે ... ૩ ગુણ ગ્રાહક ને ચાહકે સદગુણ દષ્ટી રાખજો જે દોષ નજરે જણાય તે ઉપકાર સાથે ભાળશે ... ૪ વાંચક જનોને વિનય પુર્વક વિનંતી મારી એક છે, સહૂ બુકમાં જો જરૂર મારા વિચારો એક છે ... મા ન વ તાણ કલ્યા ણ અંતિમ મહારે ટેક છે સહુ સજનની આગળ એ ચંદુનો વિવેક છે ... ૬ Jain Education (લી સંઘસેવક ચંદુલાલ ખંભાતવાલા ) ww.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઘઘા ઘર ઘરણ તજે, ઘટ ઘટ રાખે યાર ૧૬ કુટુંબ સહુ સ્વાસ્થ લગે, જિણસેંતિ વ્યવહાર. ચંદ્ર વિશાળ, રવી રાતે દવજ હોટ, પૂરણ કળશ નહીં છેટે. ૨. દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધુમવ. ૩. સ્વપ્ન લહી જઈ રાયને ભાણે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભવન નમશે, સક્લ મનેરથી ફલશે. ૪. વસ્તુ અવિધ નાણે અવિધ નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુંઆ વિસ્તર્યા વિશ્વ જતુ સુખકાર, મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર. માતા પણ આનંદિયા; જાગતી ધર્મ વિધાન, જાણંતિ જગતિલક સમે; હશે પુત્ર પ્રધાન. ૧. દોહા શુભ લગ્ન જિન જનમીયા, નારકીમાં સુખ ત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉદ્યોત. ૧ કાળ કડખાની દેશી સાંભળે કળશ, જિન મહત્સવને ઈહાં. છપ્પન કુમારી દિશિ, વિદિશિ આવે તિહાં; માતા યુત નમીય, આણંદ અધિકે ધરે. અષ્ટ સંવર્ત વાયુથી કચરે હરે. વૃષ્ટિ ગંધાદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા, ભરી, અદર્પણ ધરે, Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્તા નમણું કરી સદા, નમતાં નવિધિ ડાય; દેવ-ગુરુ માતા-પિતા. હિત ધરીને સહુ કાય. અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી. ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ઘર કરી કેળના, માત સુત લાવતી, કરણ શુચિ ક જળ, કળશે ન્હેવરાવતી; કુસુમ પૂછ અલકાર પહેરાવતી; રાખી ખાધી જઈ શયન પધરાવતી. નમીય કહે માયા તુજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે, જીવજે જગપતિ; સ્વામીગુણુ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈંદ્ર સિહાસન ક પતી. ઢાળ એકવીશાની દેશી જિન જન્મ્યાજી, જિ વેળા જનની ઘરે. તિણુ વેળાજી, ઈંદ્ર સિહાસન થરહરે; દાહિાત્તરજી, જેતા જિન જનમે યદા, ક્રિશિનાયક, સેાહમ ઈશાન એહુ' તદા. ત્રાટક છંદ તકા ચિતે ઇંદ્ર મનમાં, કાણુ અવસર એ અન્યા જિન જન્મ અવધિનાણે જાણી. હુ આનદ ઉપન્યા, ૧ સુઘાષ આદે ઘટનાદે, ઘાણા સુર કરે; સિવ દેવી દેવા જન્મ મહાત્સવે, આવજો સુગિરિવરે. ૨ ( અહિં. ઘંટ વગાડવે. ) એમ સાંભળીજી, સુરવર કાડી આવી મળે, જન્મ મહાત્સવજી, કરવા મેરુ ઉપર ચલે, ન્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચચ્ચા ચોરી પરહરે, ચોરી કમ ચંડાળ; વિજય ચેર ચોરી થકી, નરક ગમે તત્કાળ. સોહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનને જી, વાદી પ્રભુને વધાવીયા. ૩ (પ્રભુને ચેખા-અક્ષતથી વધાવવા.) ટક વધાવી લે હે રત્નકુક્ષી, ધારિણી તુજ સુતતણે, હું શક સેહમનામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણે, એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી ના હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪ મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહુ દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલસે; તિહાં બેસીજી, શેકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા. મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળતીર્થ ઔષધિ, ધુપ વળી બહુ ભાતિના. અશ્રુતપતિએ હુકમ કીને, સાંભળે દેવા સવે; શ્રીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન મહોત્સવે. ઠાળ વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરીઆ. માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશ ભરાવે. ૧ તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીર સમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળ લાવે. ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ છ છ નવિ કીજિયે, ઇ માયાનું મૂળ છળ કરી સીતા હરી, દશ શીર છેલ્લાં શૂળ. સિંહાસન ચામર ધારી, ધુપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. ૪ ઢાળ રાગ ધન્યાશ્રી આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધમ ધર્મ સખાઈ જોઈસ વ્યંતર ભુવનપતિના, વિમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશ, અરિહાને ન્ડવરાવે. આ૦ ૧ અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠું સહસ હુવા અભિષેકે,અઢીસે ગુણા કરી જાણે, સાઠ લાખ ઉપર એક કવિ, કળશાને અધિકાર, બાસઠ ઈંદ્રતણું તિહાં બાસઠ, લેકપાલના ચાર. અ. ૨ ચંદ્રની પંક્તિ છાસઠ છાસડ, રવિલેણ નરલેક, ગુરુ સ્થાનક સુર કે એક જ, સામાનિકને એકે; સોહમપતિ ઈશાનપતિની, ઇંદ્રાણીના સોલ, અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ. આ૦ ૩ જોતિષ વ્યંતર ઈદ્રાની ચઉચઉ, પર્ષદા ત્રણને એકે, કટપતિ અંગરક્ષકકે, એક એક સુવિવેકે; પરચુરણ સુરને એક ઇલે. એ અઢી અભિષેકે, ઈશાનઈદ્ર કહે મુજ આપ, પ્રભુને ક્ષણ અતિરેકે, અ૦ ૪ તવ તસ એળે ઠરી અરિહાને, સહમપતિ મનરંગે, વૃષભરૂપ કરી શંગ જળ ભરી, ન્હવણું કરે પ્રભુ અંગે; Page #15 -------------------------------------------------------------------------- ________________ જન્મ ખેર ન કીજીયે, જોર કરે જશ ાણુ; જોર ક્રિયા જુગતા નહિ, આખે દુનિયા જાણ. પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રાલે; મંગળ દીવા આરતી કરતાં, સુરવર જય જય બેલે. આ પ્ ભેરી ભુંગલ તાલ ખજાવત, વળિયા જિન કર ધારી, જનની ઘર માતાને સેાંપી, એણી પેરે વચન ઉચ્ચારી; પુત્ર તમારા સ્વામી હમારે, અમ સેવક આધાર. પ'ચધાવી ર*ભાદિક થાપી, પ્રભુ ખેલાવન હાર. આ૦ અત્રીશ કેાડી કનકમણિ માણિક, વસ્રની વૃષ્ટિ કરાવે. પૂરણ હ કરેવા કારણ, દ્વીપ ન દીશ્વર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણુ ગાવે. આ॰ 9 તપગચ્છ ઈસર સિંહ સુરીસર–કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રીશુભ વિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્યે જિન, જન્મ મહેાત્સવ ગાયા. આ૦૮ ઉત્કૃષ્ટા એકસાને સિત્તેર, સપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીથ કર જગઢીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર મગળલીલા સુખભર પાવે, ઘર ઘર હ સવાઈ, વધાઈ. આ હાય તે ) ૧૫ ( સૂચના શાંતિ જિન કળશ ન ભણાવવે અહી’ કળશાભિષેક કરીયે, પછી દૂધ દહી,' તર્ક, જળ અને શકરા આ પંચામૃતના પક્ષાલ કરીને પછી પૂજા કરીને ફુલ ચડાવીએ,પછી લૂગુ ઉતારી આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડા પરદો રાખી સ્નાત્રીઓએ પેાતાના નવ અંગે કંકુના કરવા પછી પડદો નાંખી મંગળદીવે ઉતારવે. ચાંલ્લા Page #16 -------------------------------------------------------------------------- ________________ ઝઝઝા નૂ ન મેલિયે, જુ અપજસ હાય. વસુરાજા બૂદ થી, દુર્ગાત જાતેા હોય. સ્નાત્રના મહિમા ભાવાં :-સાધારણ કળશ એટલે સ્નાત્ર મહાત્સવ જે માણસ હંમેશા સ્નાત્ર ભણાવે છે તે માણસને સવાયે લાભ મળે છે એટલે કે તેમને અપૂર્વ લાભ મળે છે, તેને મગઊના જ શુભ સમાચાર મળે છેઅને સંસારના અજોડ સુખે ભાગવી અનુક્રમે મેાક્ષ સુખને મેળવે છે. પ્રભુ અમારા શ્રીસ`ઘને હંમેશા સ્નાત્ર ભણાવવા માટે સત્બુદ્ધિ અપે. એજ શુભેચ્છા. સંઘ સેવક ચંદું ખંભાતી શ્રી શાંતિજિન લશ સિંધુરઃ; કાવ્ય શ્રેય: શ્રી શ્રી જયમ ગલા~~~ભ્યુદયતા—વલ્લીપ્રરાહાંખુદા, દારિદ્રચક્રમકાનનેકદલને મત્તોરઃ વિશ્વે સ્મિન પ્રગટપ્રભાવમહિમાસૌભાગ્યભાગ્યે દય; સઃ શ્રી શાંતિજિનેશ્વરા ભિમતદા યાત્સુવર્ણ વિ . : ગદ્ય પાઠ અહે। ભગ્યા ! શત્રુત તાવત્ સકલ મંગલકમલાકેલિ ક્લનલસત્કમલ લીલાસકલકરાલ્લુમ્મિતાંચિત્તવૃત્તયે વિહિત શ્રી જિનેન્દ્રભક્તિપ્રવૃત્તય: સાંપ્રત જન્માભિષેકકલશે ગીયતા. શ્રીમચ્છાંતિજિનેન્દ્ર એ દેશી) ( ઢઃળ—રાગ વસંત આરામમ દાવ શ્રી શાંતિ જિનવર સયલ સુખકર કળશ ભણીએ તાસ, જીમ વિકજનને સર્વ સપતિ બહુલ લીવિલાસ; કુરુનામે જનપદ તિલક સમેાવડ હણિાઉર સાર, જિનનયરી ક’ચણ ચણુ કણ્ સુણજન આધાર. ૧. તિહાં રાયરાજે અહુ દિવાજે વિશ્વસેન નરીદ. નિજ પ્રકૃતિ સામહં તેજે તપનહ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઝઝા વરત કરે સદા, વરત ધરે મન મેંય ૧૭ ત્રત વિના રે પ્રાણિયા, સુખિયા ન દીઠા કાય. માનું ચંદ દિશૃંદ; તસ પણયખાણ પટ્ટરાણ નામે અચિરા નાર, સુખ સેજ સુતાં ચૌદ પેખે સુપન સાર ઉદાર. ૩. શ્રી શાંતિકરણ જિન શાંતિજિનેશ્વરદેવ, જે પેગ ક્ષેમંકર જગહિતકર નિતમેવ વિશ્વસેન નરેશ્વર વંશમહોદધિ ચંદ; મૃગલંછન કંચનવાને શમસુખકંદ. ૩. જે પંચમચક્રી સેલસમે જિનરાય; જસનામે સઘલા ઈતિ ઉપદ્રવ જાય; આવી ઉપન્યા અચિરાદેવી કુખે નિજ મુખ ઉતરતાં ચૌદસ સુહણ દેખે. ૪. - દુહા ભાવારથ જેહવા હુંચે, દ્રવ્ય ભાવથી જે; જિનગુણ દાખું દેશથી, મતિર્મદે કહું તેહ. ઢાળ--તેહીજ સામેરી તથા નગાઇ રે. ઉન્નતસિત ગજવર ચઉવિધ ધર્મ કહંત, માનું મેહ મહાગઢ તસ શિર દેટ દિયંત એરાવણ પતિતતિ સેવિત ચઉગતિઅંત, તિણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદંત. ૧. સંયમ ભાર વહેવા ધેરીવૃષભ કહાવે, ભરતે ભવિ ક્ષેત્રે બાધિ બીજ વર વાવે; જસ ઉન્નત કકુદ ઉન્નત ગોત્ર ને વંશ, સિત અમૃત મંગલ મુખ, બીજે વૃષભ અવતંસ. ૨, પરતીર્થિક ધાપદ પીડિત ભવિવન રાખે, એકલમલ દૂદ્ધર સિંહ પરાક્રમ દાખે, પરિસહ ગજ ભેદી નહીં સહાય અબીહ, એહ એ હાસ્ય ત્રીજે આવી ઈમ કહે સિંહ. ૩. દેઈ વાર્ષિક દાને જિન પદ લચ્છી લહેશે, મુજ ચાપલ દુષણ એહને સંગે મીટશે,જડકંટક સંગી નિજકજ છડીવાસ, કહે લક્ષ્મી ચેાથે સુપને અર્થ વિલાસ. ૪. ત્રિભુવન શિર ધરશે જસ આણું Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ટદા ટેક ન છોડિયે, ધર્મ ધ્યાન એ રીત; કામદેવ ટેકે કરી, દેવે પરીક્ષા દીઠ. સુરધામ; નિજ જસભર સુરક્ષિત જગન હસ્ય ઉદ્દામ; એ પંચમ સુહણે છે ડું શશધર દેખે, નિકલંક હું થાઉ તુજ સુત સંગ વિશે. ૫. કુવલયે મુજ દેશે શમ ચંદ્રાતચુત, હવે સપ્તમે દિનકર મિથ્યા તિમિર વિમુક્ત, ભવિ કમલ વિકાસે માનું કહે પુષ્પદંત, તુમ સુત પરે અમ નિત્ય ઉદય પભણંત. ૬, કુલદવજ તુમ નંદન ધર્મદેવજે સહિત, સવિ ત્રિભુવન માંહે એહી જ એક મહંત; ઈમ અદમ સુહણે ભવિકને ભાવ જણાવે; હવે નવમે કુંભે સુપને એમ કહાવે. ૭. જ્ઞાન દર્શન ચારિત્ર ધર્મ મહાપ્રસાદ, તસ શિખરે ઠવશે આતમ નહિં વિખવાદ, દશમે પમ સરવર સુકૃત કજ પદ ઠાવે, એ પાવન કરશે જ્ઞાનાંજલિ મંગલ ભાવે. ૮. તુજ સુતગુણરયણે ગંભીરે સુગુણ મરેઠે; થયે જાણે સેવે ખીર સમુદ્ર જ મીઠે, તેહ ભણું મુજની હાજ તનુ પરિભેગ, એકાદશ સુહણે માનું એ વિનતિ વેગ. ૯. વળી ભુવન વિમાનાદિક ચઉ દેવનિકાય. સેવિત એ હશે પાસે સુર સમુ. દાંય; બારમે એ જાણે, તેરમે ૩ણને રાશિ, ધન કંચન દેઈ કરશે ત્રિગડેવાસી. ૧૦. જ્ઞાનાદિક ગુણમણિ દેશ ભવિને એહ, વરવારિકા ઘષિ પૂરવ પરે ગુણગેહ, નિજકર્મ ઇંઘણને ધ્યાના નલટું જ્વાલી, નિજ આતમ નિર્મળ કંચનપરે અજુવાળી. ૧૧. નિર્ધમ અગ્નિસમ ભવિસોવન કરી શુદ્ધ, ચૌદસમે સુહણે અષ્ટ કર્મક્ષયે સિદ્ધ; ચૌદરાજની ઉપર કરશે જે અહિઠણ. તેહ ભણિ સંપૂરણ ચૌદ સુપન મંડા. ૧૨. ગુણલક્ષણ લક્ષિત અતિ સુંદર આકાર. જિન માતા ચૌદે દેખે સુપન ઉદાર; Page #19 -------------------------------------------------------------------------- ________________ ટ્ટા ડીક માંહે રહેા, રીકથી ચૂકયા જીવડા, ઠીક વિષ્ણુ ઠામ ન હેાય; શિવપુર દિય ન હેાય. પશુ ચક્રી માતા કાંઈક તેજે હિષ્ણુ, ઢેખે દોઈ પદધર દોય વાર ગુણપીણુ. ૧૩. કુલકીર્તિ 'ભેા કુલાધાર કુલમેર, કુલ સુરતરુ –પાદપ જેહને નહી. ભવફેર, કુલમ’ડણુ દીપક જીપક દુશ્મન કાડી, ત્રિભુવન જસ ભગતે નમશે પદ કર જોડી; ૧૪, વળી હાડ ન એહની કરતા ભુવન મઝાર, લેાકેાત્તર ચરિત્ત ધન્ય હશે અવતાર; વળી જ્ઞાનવિમલ ગુણ જેહના કહેતાં પાર, ન લહે મુખ કહેતાં જો સુરગુરુ અવતાર. ૧૫. ઇતિ શાંતિજિન ચૌદ સુપના સ્તવન ૧૯ દાળ સદ્ગુ સિદ્ધ વિમાનથી, તવ ચવચે ઉર ઉપન્ન, બહુ ભદ્ ભવ કસીણ સત્તમી દિવસ ગુણસ’પન્ન, તવ રાગ સાગ વિયેગ વિટ્ટર મારી ઇતિ શમત, વર સયલ મંગલ કેલિકમલા ઘરઘર વિલસત. ૧. વરચંદ ચેાગે જ્યેષ્ઠ તેરસ વદિ દિને થયે જમ્મ; તવ મધ્ય રયણીએ દિશિકુમરી કરે સુઈમ્સ; તવ ચલીય આસન મુણિય સવિ હિર ઘટનાદે મેલી, સુરિવ’દ સથે મેરુમાથે રચે મજનકેલી. ૨. ઢાળનાભિરાયા ઘરે નંદન જનમીયા એ-એ દેશી. વિશ્વસેન નૃપ ઘરે, નંદન જનમીયા એ, તિહુઅણુ વિયણ પ્રેમશુ પ્રણમીયા એ. ત્રુટક—હાંરે પ્રણમીયા ચાસઢ ઇંદ્ર, લેઈ વે મેરુ ગિરીદ, સુરનદીય નીર સમીર, તિહાં ક્ષીરજલનિધિ નીર. ૧ સિ'હા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ડડ્ડા ડાયણ રાખસી, તૃષ્ણાએ નવિ રાચિયા, તૃષ્ણા તે ધમાંય; તે સ્વપુરીમાં જાય. સને સુરરાજ, જિહાં મલ્યા દેવ સમાજ, સઔષધિની જાત, વર સરસ કમલ વિખ્યાત. ૨. તાલ—વિખ્યાત વિવિધ પરિકના એ, તિહાં હરખભર સુરભી વરદામના એ. છુટક—હાંરે વરદામ વરદામ માગધ નામ, જે તી ઉત્તમ ઠામ, તેહતણી માટી સ, કર ગ્રહે સર્વ સુપ ૩. આવના ચંદન સાર, અભિયાગ સુર અધિકાર; મન ધરી અધિક આણંદ, અવલેાક્તા જિનચ'દ, ૪. તાલ—શ્રી જિનચંદને સુરપતિ સવિ ન્હેવરાવતાએ, નિજ નિજ જન્મ સુધૃતા ભાવતાએ. ત્રુટક હાંરે ભાવતા જન્મ પ્રમાણ, અભિષેક કળશ મંડાણું; સાઠ લાખ ને એક કેડિ, શત દાય ને પચાસ જોડી. પ. આઠ જાતિના તે હાય, ચઉસ સહસા જોય; ઈણિપરે ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર. ૬ તાલ—વિવિધ પ્રકારના કરીય શિણગારસુ એ, ભરિય જલ વિમલના વિપુર ભૃગારસુ’એ. ત્રુટક—હાંરે ભૃંગાર થાલ ચંગેરી, સુપ્રતિષ્ટ પ્રમુખ સુભેરી, સિવ કલશપરમંડાણુ, તે વિવિધ વસ્તુ પ્રમાણુ. ૭. આરિત ને મંગલ દીપ, જિનરાજને સમીપ; ભગવતિ વૃષ્ણુિ માંહિ, અધિકાર એહુ ઉત્સાહિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ટ્ટા ઢાકણ જગતને, પરદેશી ગુરુની પરે, જયગુરુ માયા રાખ રાયપસેણી સાખ. તાલ—અધિક ઉત્સાહશું હ ભરી જલ ભીતાએ, નવનવ ભાંતિથ્યુ ભક્તિભર કીજતાએ. ત્રુટક—હાંરે કિજતા નાટિક રંગ, ગાજત ગુહિર મૃગ, કૅટકિટતિ તિહાં કડતાલ, ચઉતાલ તાલ ક*સાલ ૯. શખરણવ ભુ'ગલ ભેરી, ઝલ્લરી વિણા નફેરી; એક કરે હયયકાર, મેક કરે. ગજ ગુલકાર. ૧૦. ૨૧ તાલ – ગુલકાર ગના રવ કરે એ, પાય દુર દુર સુર પુર ધરે એ. ત્રુટક—હાંરે સુર ધરે અધિક બહુમાન, તિહાં કરે નવનવ તાન; વર વિવિધ જાતિ છ૬, જિનભક્તિ સુરતરુ કદ. ૧૧. થલી કરે મંગલ આઠ, એ જથ્યૂપન્નતિ પાડ; થય થઈમગલ એમ, મનધરે અતિ બહુ પ્રેમ. ૧૨. તાલ-પ્રેમ સુધાષણા પુન્યની સુરાસુર સહુએ, સમક્તિ પાષણા, શિષ્ટ સંતાષા ઈમ ખડુએ. ત્રુટક—હાંરે બહુ પ્રેમશું સુખક્ષેમ, ઘર આવિયા નિધિ જેમ; ત્રીશ કેડ સુવન્ન, કરે વૃષ્ટિ રયણની ધન્ન. ૧૩. જિનજનની પાસે મેલી, કરે મકાઈની કેલી; ન ંદીશ્વરે જિન ગેહ, કરે મહાત્સવ સસસ્નેહ ૧૪. ઢાળ—હવે રાય મહાત્સવ કરે રંગભર, હુઆ જમ પરભાત, સુર પૂછત સુત નયણે નિરખી, હરખીચે તંત્ર તાત; ૧ર ધવલ મંગલ ગીત ગાને, ગંધ ગાવે રાસ, ખડુ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ Çા નિત નવકાર ગણુ, ચૌદ પૂરવના સાર; સુદર્શનનવકારથી. શેક કુલે અવતાર. દાને માને સુખીયાં કીધાં, સયલ પૂગી આશ. ૧. તિહાં પંચ વરણી કુસુમ વાસિત, ભૂમિકા સ'લિત્ત, વર અગર કુદ, પ ધુપણા છાંટત્યાં કુંકુમદિત્ત; શિર મુકુટ મ`ડલ, કાને કુ'કલ, હૈયે નવસર હાર, ઈમ સયલ ભૂષણ ભૂષિતાંબર, જગત્ જન પરિવાર. ૨.જિન જન્મ કલ્યાણક મહાત્સવે, હુઆ ચૌદ ભુવન ઉદ્યોત, નારકી થાવર પ્રમુખ સુખીયા, સકલ મ`ગળ હાત, દુઃખ દુરિત ઇતિ શમિત સઘળાં; જિનરાજ જન્મ પરતાપ, તેણે હેતે શાંતિકુમાર વીયુ, નામ ઇતિ આલાપ. ૩. એમ શાંતિજિનના કલશ ભણતાં, હવે મંગલમાલ, કલ્યાણ કમલા કેલી કરતાં, લહીએ લીલ વિલાસ. જિન સ્નાત્ર કરીએ, સહેજે તરીએ, ભવસમુદ્રને પાર. એમ જ્ઞાનવિમલસૂરીદ જપે, શ્રી શાંતિજિન જયકાર. ૪. કળશ કરતી વખતની ઢાળ મેરુશિખર ન્યુવરાવે હૈ। સુરપતિ, મેરુશિખર ન્હવરાવે જન્મકાળ જિનવરકા જાણી, પંચરૂપ કરી આવે. હે સુર રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચૂરણુ મિલાવે હૈ। સુર એણિપરે જિનપ્રતિમાકા ન્હવણ કરી, એધિીજ માતુ વાવે હેાસુ અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ્ય પાવે. હે સુર ૧. જલા પડિત શ્રી વીરવિજયજી કૃત સક્ષિપ્ત અષ્ટપ્રકારી પુજાના દુહા જલપૂજા જીગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂજા કુલ મુજ હો, માગેા એમ પ્રભુપાસ. ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ - ૩ તત્તા તીન જ આદર, ત્રણ્ય તત્ત્વ શિરદાર; દેવગુરુ ધર્મ નિર્મળ, રાખો હિય મઝાર. મન્ચઃ– હૈ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. ૧ ૨. ચંદન પૂજા શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. ૨ મન્ચ – Úી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચન્ટન યજામહે સ્વાહા. ૨ ૩. પુષ્પપૂજા સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ સમજતુ ભવ્યજપ, ક રચે સમકિત છાપ. ૩ મન્ન–૩૪ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૩ ૪. ધૂપપૂજા ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિત્ત દુર્ગધ દરે ટળે, પ્રગટે આત્મ–સ્વરૂપ. ૪ મન્ન–૩૪ શ્રીશ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણીય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. ૪ ૫ દીપપૂજા દિવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફેક, ભાવપ્રદીપ પ્રગટ હવે, ભાસિત કાલેક. ૫ મન્ના-3 હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલા યજામહે સ્વાહા. ૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ થથ્થા થિર મન રાખિયે, આત્મ વિષે અભિરામ વ્યસનજ સાતે પરિતા, પામેા શિવપુરામ. ૬. અક્ષતા જ’જાળ. शुद्ध અખંડ અક્ષત ગ્રહી, નન્દાવત્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહેા, ટાળી સકલ મન્ત્રઃ- હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષત' યજામહે સ્વાહા. - સાથીયા કરતી વખતે માલવાના દુહા આરાધનથી દન-જ્ઞાન-ચારિત્રના, સિદ્ધશિલાની ઉપરે, હા મુજ વાસ અક્ષત પૂજા કરતાં થકાં, સાર. ર ફળ માશું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૨ સસારિક ફળ માગીને, રડયો બહુ સંસાર; અષ્ટ કમ નિવારવા, માગું માળ ચિડુંગતિ ભ્રમણ્ સંસારમાં, જન્મ મરણુ જ જાળ; અષ્ટ કમ નિવારવા, માગુ મેાક્ષ-લ સાર. રે ૭. નવેદ્યપૂજા અણુાહારીપદ મે` કર્યાં, વિગ્ગહ ગઈય અને'ત, દૂર કરી તે દીજીએ, અણાહારી શિવસંત. । મન્ત્રઃ-૪ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે · જિનેન્દ્રાય નૈવેદ્યં યજામહે સ્વાહા, કે ૮. ફળપૂજા ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ પુરુષોત્તમ પૂજી કરી, માગે સલ કર્ અવતાર, સાર; શ્રીકાર. ૧ લાવે ધરી રાગ; શિવફળ ત્યાગ. Page #25 -------------------------------------------------------------------------- ________________ દદા દાન જ દીજિયે, દયા ધરા ચિત્ત ધાર; ગજ ભવે સસલે રાખિયે. મેઘકુમાર અવતાર. મત્ર:- હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા. ૮ સ્નાત્ર પૂર્ણ થયા પછીનો વિધિ ૧ આરતી અને મંગળકી પ્રથમ પ્રગટાવવા અને પછી બેસીને લુણ ઉતારવું. ૨ લુણ ઉતારવાને વિધિ –. ૧ પહેલી બે ગાથા બેલતાં લુણ અગ્નિમાં નાંખવું. ૨ લુણ, માટી અને પાણી હાથમાં લઈ પછીની બે ગાથા બોલીને એ ત્રણે ય નાની વાટકીમાં નાંખવાં. ૩ હાથમાં ધૂપ લઈને ત્રીજી વાર એકલું પાણી હાથમાં લઈન આરતી ફરતું ઉતારવું. ૪ છેલ્લી એક ગાથા કહી અગ્નિ ઉપર ધૂપ નાખ. ૫ અથવા લુણ અને માટી પાણી સાથે ત્રણ ત્રણ વાર આરતીને પ્રદક્ષિણ દઈ, સાત વખત એમ કરી દરેક વખતે તેને પાણીની જુદી કુંડીમાં નાંખવા.પણું સ્નાત્રના જળમાં ન નાંખવા. પછી હાથ ધંઈ આરતી ઉતારવી. ૩ આરતી ઉતારવાને વિધિ૧ એક થાળીમાં સ્વસ્તિક ઉપર પિસે મૂકી તેને ચાંલ્લે કરી ત્રણ પ્રદક્ષિણાથી જલધારા કરી ઉભા થઈ આરતી બેલતાં બોલતાં ઘંટાદિકના દવનિ સાથે, નાકથી ઉપર Page #26 -------------------------------------------------------------------------- ________________ ધદ્ધા ધમ જ કીજિયે, ધર્મ થકી ધન હેય ધર્મ વિના રે પ્રાણિયા, સુખી ન દીઠા કોય. નહીં અને ડુંટીથી નીચે નહીં એવી રીતે ત્રણ ત્રણ ઉપર તથા નીચેના આવર્તપૂર્વક ઉતારવી. ૨ પછી–તે પાટલા ઉપર મૂકી, મંગળ દીવે તે જ થાળીમાં મૂકીને ઉતારવાની તૈયારી કરવી. તે વખતે તેની સામે કપૂર પ્રગટાવીને મૂકવું. ૩ પછી–પ્રભુ સામે પડદે કરી સ્નાત્રીઆઓએ પિતાના નવ અંગે કેશરના ચાંલલા કરવા, પછી પડદે કાઢી નાંખી મંગળદી ઉતારે. અર્થ લુણ ઉતારણ વિધિ લુણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જલધારા મન રંગે. લુણ૦ ૧. જીમ જીમ તડ તડ લુણ જ કુટે, તિમ તિમ અશુભ કર્મ બંધ ટુટે. લુણ૦ ૨. નયન સલુણ શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લુણ ૩. રૂપ સલુણું જિનજીનું દિસે, લાચું લુણ તે જલમાં પેસે. લુણ. ૪. ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ એપવીયે લુણ ઉદારા. લુણ ૫. જે જિન ઉપર દમણે પ્રાણ, તે એમ થાજે લુણ ક્યું પાણ. લુણ૦ ૬. અગર કૃષ્ણાગરૂ કુદરૂં સુગધે, ધૂપ કરીને વિવિધ પ્રબધે. લુણ૦ ૭. ઈતિ. આરતી અથ શ્રી આદિજિન આરતી જય જય આરતી આદિ જિમુંદા, નાભિરાયા મારુદેવકા નંદા જય.૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લહાવે લીજે.જય.૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ નન્ના નરભવ તે લો, વળી એ આરજ ખેત; ૨૭ માનવ ભવ તે દેહિલે, ચેતી શકે તે ચેત. દુસરી આરતી દીન દયાળા, ધુળેવ મંડપમાં જગ અજવાળ.જય.૩ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઈંદ્ર કરે તેરી સેવા.જય.૪ ચેથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય.૫ પાંચમી આરતી પુણ્ય ઉપાય, મૂળચંદે રિખવ ગુણ ગાયે.જય. ૬ મંગળ દીવે દવે રે દી મંગલિક દીવે, આરતી ઉતારીને બહુ ચિર. જી. સોહામણું ઘર પર્વ દીવાળી, અંબર ખેલે અમરા બાળી. દીપાળ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીપાળ ભણે એણે કળી કાળે આરતી ઉતારી રાજા કુમારપાળે અમ ઘેર મંગલિક, તમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો રે દી મંગલિક દીવે, આરતી ઉતારી ને બહુ ચિરંજી. [ મંગળ પ્રાર્થના ] નિધૂમ-વર્તાિ–પવજિજંત–તૈલપૂર, કૃત્ન જગન્નયમિદં પ્રકટીકરષિ; ગમે ન જાતુ મરુતાં ચલિતા ચલાનાં, દીપપરત્વમસિ નાથ! જગકાશ. શાન્તિ કળશન વિધિ ૧. પ્રભુજીના હવણનું પાણી કુંડીમાં હોય તે ગાળી લઈ તેનાથી કળશ ભર ૨. એક જણ કળશના નાળચા વાટે કડીમાં જલધારા કરે અને મેટી શાંતિ બોલે. પરંતુ ધારા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પપ્પા પાપ ન કીજિયે, અલગા રહેજે આપ; જે કરશે સે પાવશે, કુણ બેટા કુણુ બાપ. તૂટવા ન દેતાં જલધારા અખંડ રાખે જ જવી; તેથી કળશમાં પાછું ન ખૂટે માટે બીજાએ તેમાં પેલું ગળી લીધેલું જલ રેડયે જ જવું જોઈએ. ૩. મોટી શાંતિ પૂર્ણ થયા બાદ એ શાંતિ જલથી સૌએ ન્હાવણ વંદન કરી (મસ્તકે ચડાવી) શાંતિ કલશને વિધિ પૂર્ણ કર. સ્નાત્ર —વણના એ શાંતિ જલની આશાતના ન થાય તે માટે તે અમુક ખાડ કે અમુક જગ્યાએ કે અમુક ઝાડની બાજુમાં તેને રેડી દેવું. શાંતિ માટે તેને છંટકાવ, તેને મસ્તકે ચઢાવી વંદન કરવું. વગેરેમાં તેને ઉપગ કરવાથી શાંતિ–મંગળ થશે. શ્રી મોટી શાંતિ ભે ભે ભવ્યા! શણુત વચન પ્રસ્તુત સમેત, યે યાત્રામાં ત્રિભુવન-ગુરે–રાઈતા ! ભક્તિ-ભાજ: !; તેષાં શાંતિર્ભવતુ ભવતા–મહેંદાદિ–પ્રભાવા–દારોગ્ય-શ્રી ધૃતિમતિ-કરી કુલેશ-વિધ્વંસ–હતું૧. ભે ભવ્ય–લેકા! ઈહ હિ-ભરતરાવત-વિદેહ–સંભવાનાં સમસ્ત-તીર્થંકૃતા જન્મન્યાસનપ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુષા-ઘટાચાલનાનન્તર સકલ–સુરાસુરે ! સહ સમાગટ્ય, સવિનય. મહેંદુભટ્ટારકે ગૃહીત્યા, ગત્વા કનકાદિશંગે વિહિત જન્માભિપેક શાંતિ મુદ્દષયતિ યથા તતેડહ“કૃતાનુકારામિતિ” કૃત્વા, મહાજને ચેન ગત , સપન્થા” ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ ફફફા ફેર ન કીજિયે, ખાન પાન ધન ધામ; ૨૯ ફેર કિયે ફી પડે. સંકે ન કોઈ કામ.. સ્નાત્ર પીઠે સ્નાત્ર વિધાય, શાંતિમુદ્દઘષયામિ–તપૂજા-યાત્રાસ્નાત્રાદિ-મહેત્યવાનન્તરમિતિ કૃત્વા, કર્ણ દત્યા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ૩૪ પુણ્યાહુ પુણ્યાહ+ પ્રોયન્તાં પ્રીયન્તામભગવડહેન્તઃ સર્વજ્ઞાઃ સર્વદશિનસ્ટિકનાથસિલેકમહિતાશ્વિક પૂજ્યાસ્ટિકેશ્વરા સ્ટિલેકેદ્યોતકરા . ૩૫ ઋષભ-અજિત-સંભવ-અભિનંદન–સુમતિ–પરપ્રભસુપાર્શ્વ—ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ–વાસુપૂજ્ય-વિમલ– અનંત-ધર્મ-શાંતિ-કુંથુ–અર–મદ્વિ-મુનિસુવ્રત–નમિ–નેમિ– પાર્ધા–વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકર ભવન્તુ સ્વાહા. મુન મુનિવર રિપુરિય–દુભિક્ષ-કાન્તારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વે નિત્યં સ્વાહા. » હીં શ્રી ધૃતિ–મતિ-કીર્તાિ –કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી–મેધાવિદ્યાસાધન–પ્રવેશ-નિવેશનેષુ સુગ્રહીતનામાને તુ તે જિનેન્દ્રાઃ. - ૩૪ રેહિણી–પ્રજ્ઞપ્તિ–વજશૃંખલા–વકુશી–અપ્રતિચકાપુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્વાત્સા-મહાજવાલામાનવી–વિરાટયા–અષ્ણુપ્તા-માનસી–મહામાનસી છેડશ-વિદ્યાદેવ્યે રક્ષતુ વે નિત્ય સ્વાહા. ૩૪ આચાર્યોપાધ્યાયપ્રભૂતિચાતુર્વણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ૩૪ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાગારક-બુધ-બૃહસ્પતિ--શુક્ર શનૈશ્ચર-- રાહુ-કેતુ-સહિતાઃ સલેકપાલાઃ સેમ-યમ-વરુણ-કુબેર-- Page #30 -------------------------------------------------------------------------- ________________ બબ બારૂં મુક્તિનું, કીજે ધર્મ શું હેત; બીજા બારાં બહુ તજે, પામો શિવપુર ખેત. વાસવાદિત્ય-સ્કન્દ-વિનાયકોપેતા, યે ચાન્ય પિ ગ્રામ-નગર ક્ષેત્ર–દેવતાઈsદયને સર્વે પ્રીયંતાં પ્રયન્તામ અક્ષણ-કોશકેષ્ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા, ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહત્-સ્વજન-સંબન્ધિ–બધુ વર્ગ સહિતા , નિત્ય ચાદપ્રમોદકારિણ; અસ્મિશ્ચ ભૂ-મચ્છલાયતનનિવાસી-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણ રેગ–પસર્ગ વ્યાધિ-દુઃખ-દુભિક્ષ-દૌર્મનોપશમનાય શાન્તિર્ભવતુ. ૩% તૃષ્ટિ–પુષ્ટિ–દ્ધિ-વૃદ્ધિ–માંગોત્સવઃ સદા પ્રાદુર્ભ તાનિ પાપાનિ શામ્યન્ત દુરિતાનિશત્રવઃ પરામુખા ભવન્તુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને રોલેક્યસ્યામરાધીશ-મુકુટાભ્યર્ચિતાંઘયે. ૧. શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન શાંતિ દિશતુ મે ગુરુ; શાંતિદેવ સદા તેષાં ચેષાં શાંતિગૃહે ગૃહે. ૨. ઉન્મેષ્ટ-રિષ્ઠ–દુષ્ટગ્રહ-ગતિ–દુઃસ્વપ્ન–દુનિમિત્તાદિ, સંપાદિત–હિતસંપન્નામગ્રહણું જયતિ શાંતે. ૩. શ્રી સંઘજગજજનપદ રાજાધિપ-રાજસન્નિવેશનામ ગેષ્ઠિક-પુરમુખાણાં, વ્યાહરણ વ્યહરેછાંતિમ. ૪. શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવત, શ્રી રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રી પરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રી પરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્લેકસ્ય શાંતિર્ભવતુ. ૐ સ્વાહા 8 સ્વાહા ૩૪ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિ કલશ Page #31 -------------------------------------------------------------------------- ________________ ભભા ભર જેવન સમે, મનસા રાખો કાણ: ૩૧ શીળ રત્ન ધર્મ ગાંઠડી, વશ કરે ઇન્દ્રિય જાણ. ગૃહીત્વા કુંકુમ–ચંદન-કર્પરાગરુ-ધૂપ-વાસ-કુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતષ્ઠિકયાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિવ, પુષ્પ–વસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા, શાંતિમુદ્દષત્રિા શાંતિપાનીય મરતકે દાતવ્યમિતિ. નૃત્યતિ નૃત્ય મણિ–પુષ્પ–વર્ષ, સૃજતિ ગાયંતિ ચ મંગલાનિ; તેત્રાણિ ત્રાણિ પઠતિ મંત્રાન, કલ્યાણભાજે હિ જિનાભિષેકે. ૧. શિવમસ્તુ સર્વજગતઃ, પરિહનનિરતા ભવંતુ ભૂતગણા , દેષા: પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવંતુ લેકા. ૨. અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુહ નાયરનિવાસિની, અહ સિવ તુમ્હ સિવ, અસિવસમં સિવં ભવતુ સ્વાહા. ૩. ઉપસર્ગા ક્ષય યાન્તિ, છિદ્યતે વિનવઠ્ઠયા, મનઃ પ્રસન્નતા મેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪. સર્વમંગલમાંગલ્ય, સવ્વકલ્યાણકારણમ, પ્રધાન સર્વધર્માણાં. જેને જયતિ શાસનમ. ૫. પુરુષાર્થ અને સિદ્ધિ આપણું ભાગ્ય આપણુજ હાથમાં છે ઈશ્વરના હાથમાં નથી. આપણું ભાગ્ય આપણે પોતે આપણા કર્મથી જ નિર્માણ કરીએ છીએ. ભાગ્ય પાસરૂં ન હોય તે નિરાશ થવાની કે ઉદ્વિગ્ન બન. વાની જરૂર નથી. કેમકે ઉદ્યમ દ્વારા ભાગ્યને પલટાવી શકાય છે. મનુષ્ય પોતાના પુરુષાર્થથી પ્રાયઃ અશુભ કર્મને ઉછેરી શકે છે અથવા એને શુભ રૂપમાં પણ પલટાવી શકે છે. ઉદ્યમમાં સમતા,સહનશીલતા,સંયમ અને તપને સમાવેશ થ જરૂર છે. શ્રી સંસેવક મણિલાલ રામચંદ (પ્રભાસપાટણવાળા) Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ડરવાનું દુષ્ટ ક`ધી, મરવાથી ડરવું નહિં, જીવનના સાર; એ જ મરવું એક જ વાર. ચૈત્યવદન કરવાના વિધિ. ઈચ્છામિ ખમાસમણા વદિઉ'જાવણિાએ નિસીહિઆએ મર્ત્યએણુ વદામિ. (આ પ્રમાણે ત્રણ વખત એલી ત્રણ ખમાસમણુ દેવાં.) પછી ઈચ્છાકારેણુ સદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું? ઈચ્છિ કહી ડાળે ઢીંચણુ ઉભા કરી (આ સૂત્રથી દેવગુરુને વદન થાય છે દેવ એટલે જિનેશ્વર ભગવાન, ગુરુ એટલે પૈસા અને સ્ત્રી ન રાખે એવા મહારાજ સાહેબ. ભગવાનને ત્રણ ખમાસમણ દેવાય અને ગુરુમહારાજને બે ખમાસમણુ દેવાય. બે હાથ એ પગ અને માથું એ પાંચે અંગ નમાવી વંદન થાય.) સકલકુશલવલ્લી, ક્રુતિતિમિરભાનુ, ભવજલનિધિપેાતઃ, પુષ્કરાવત મેઘા, કલ્પવૃક્ષ પમાન સ સ પત્તિહેતુઃ સ ભવતું સતતં વ: શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાશ્વનાથઃ— ॥ ૧ ॥ (‘ સકલ-કુશલ-વલ્લી ’ની સ્તુતિ ખેલીએ છીએ. તેને ટુકા ભાવાર્થ આ પ્રકારે છે ‘હે પ્રભુ ! આપ કેવા છે ? તે સકળનું કુશળ કરનાર વેલી જેવા છે. ‘પુષ્કરાવર્ત્ત મેઘા’ એટલે સાત જાતના મેઘ કહ્યા છે તેમાં પુષ્કરાવત્ત નામના મેઘ જો વરસે તે! દસ હજાર વર્ષ સુધી જમીન ફળદ્રુપ રહે. ‘રિત તિમિર-ભાનુઃ” હે ભગવાન આપ મારા ખરાબ પાપરૂપી Page #33 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - માતા રડે પિતા રડે, રડે વહુ કે બાળ: ૩૩ ચાકર કે શેઠ જ રડે, તોએ છોડે ન કાળ. અંધકારને સાડનાર સૂર્ય સમાન છે. ચેથી ઉપમા “ક૯૫વૃક્ષેપમાનઃ પ્રભુ મારે તે આપ કલ્પવૃક્ષ જેવા છે, પાંચમી ઉપમ “ભવ-જલ–નિધિ–પિતઃ ભગવાન આપ ભવજલનિધિથી પાર પમાડનાર છે. છઠ્ઠી ઉપમા “સર્વ સંપત્તિ હેતુ એટલે સર્વ સંપત્તિના સારભૂત છે. આ સ્તુતિ રેજ છેકરા અને મેટા બધાય બેલે છે. પણ તેનો ભાવાર્થ તે કઈક જ જાણતા હશે, કેટલે બધે સરસ ભાવાર્થ છે. તુજ મુરતિને નિરખવા, મુજ નયણું તરસે તુજ ગુણ ગણુને બલવા, રસના મુજ હરખે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ૫દ ફરસે; તે સેવક તાર્યા વિના કહે, કિમ હવે સરસે. ૨ એમ જાણુને સાહિબાએ,નેક નજર કેહિ જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય. ૩ જકિચિ નામતિર્થં, સગે પાયાલિ માગુસે એક જાઇ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧ (આ સૂત્રથી ત્રણે લોકમાં રહેલાં નામરૂપ તીર્થોની જિન. પ્રતિભાઓને વંદન થાય છે.) નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું. ૧ આઈગરાણું તિલ્થ રાયણે સયંસંબુદ્વાણું. ૨ પુરિસુત્તમારું પરિણસીહાણું પુરિસવરપુંડરીઆણું પરિવરગંધહથીણું. ૩ લેગુત્તમાર્ણ લેગનાહાણું લેગહિઆણું લેગાઈવાણું લેગપજે અગરાણું. ૪ S. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દિશા કરે તે કોઈ નવ કરે, મુરખ કરે અભિમાન; માનવ મગતરું શું કરે, જ્યાં દેવ દશા બળવાન. અભયદયાણું ચક્ષુદયાણું મગ્નદયાણું સરણદયાણું બેહિદયા|.૫ ધમ્મદયાણું ધમ્મદેસયાણું ધમ્મનાયગાણું ધમ્મસારહીશું ધમ્મરચાઉરંતચક્ટવઠ્ઠીણું. ૬ અપડિહયવરનાણદંસણુધરાણું વિઅક્છઉમાણું. ૭ જિણાણું જાવયાણું, તિન્નાણું તાયાણું, બુદ્ધાણં બહયાણું, મુત્તાણું મે અગાણું.ત્સવનૂર્ણ સબૂદરિસિર્ણ સિવમયલમરુઅમણુતમખયમવ્હાબાહમપુણરાવિત્તિ. સિદ્ધિગઈનામધેયં ઠાણું સંપત્તાણું નમે જિણાણું જિઅભયાણું ૯ જે આ અઈઆ સિદ્ધા, જે આ વિસ્તૃતિણુગએ કાલે, સંપઈએ વક્માણ, સવે તિવિહેણુ વંદામિ. ૧૦ (આ સૂત્રમાં અરિહંત ભગવાનના ગુણે આવે છે અને ઈન્દ્રમહારાજ પ્રભુના પાંચે કલ્યાણકમાં આ સૂત્રથી પ્રભુની સ્તુતિ કરે છે.) જાવંતિ ચેઈઆઈ, ઉડૂઢ અ અ અ તિરિઅલેએ અ; સવાઈ તાઈ વદે, ઈહ સંતે તત્થ સંતાઈ. ૧ ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મસ્થણ વંદામિ. આ સૂત્રથી સ્વર્ગ મનુષ્ય અને પાતાલ લેકમાં રહેલી જિનપ્રતિમાઓએ વંદન થાય છે. જાવંત કેવિ સાહુ, ભરફેરવયમહાવિદેહે અ, સસિ તેસિં પણુએ, તિવિહેણ તિરંડવિયાણું. ૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ માળા ફેરત હાથમેં, જીભ હલત મુખ માંહી; ૩૫ મનુવા ફીરત બજારમેં, યે ભી સમરન નાંહી. આ સૂત્રથી ભરત, ઐરાવત અને મહાવિદેહની અંદર રહેલા સર્વ સાધુ સાધ્વીજી મહારાજેને વંદન થાય છે. નડહંતુ સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ-સાધુભ્યઃ છે (શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ આ ટુંકા સૂત્રને રચી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરેલ છે.) (પછી સ્તવન કહેવું, ન આવડે તે ઉવસગ્ગહર કહેવું.) ઉવસગ્ગહરં પાર્સ, પાસં વંદામિ કમ્મઘમુકે, વિસહરવિસનિન્ના, મંગલકલાણુઆવાસં. ૧ વિસહરફુર્તિગમત, કઠે ધાઈ જે સયા મણુએ, તસ ગહ–રોગ મારી, દુક જરા જતિ ઉવસામં. ૨ ચિક્ર દરે મતે, તુજ પણ વિ બહુફ હેઈ, નરતિરિએ સુ વિ જીવા, પાવતિ ન દુખ-દોગચં. ૩ તુહ સમ્મત્ત લધે, ચિંતામણિકપુપાયવષ્ણહિએ, પાવંતિ અવિઘેણું, જીવા અયરામ ઠાણું. ૪ ઈઅ સંધુએ મહાયસ, ભક્તિભર નિબ્બરેણ હિયએણ, તા દેવ દિજજ હિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫ (આ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન છે. એનાથી સર્વ વિદને દૂર થાય છે અને પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી સમકિતની માગ કરવામાં આવી છે. આ સૂત્ર શ્રી ભદ્રબાહુ સ્વામિ નામના આચાર્ય મહારાજે બનાવ્યું છે.) જય વિયરાય ! જગગુરૂ! હોઉ મર્મ તુહ પભાવ ભયવં, ભવનિવેએ મગ્ગાણુસારિઆ ઈદફલસિદ્ધિ. ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ - - ૩૬ કાયા બંગલે જીવ મુસાફીર. ઘાટ ભલે કરતો; એક દિન એવો આવશે, નરકે જઈ પડતો. લેગવિરુદ્ધાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણું ચ, સુહગુરુજે તન્વય–સેવણ આભવમખેડા ૨ વારિજઈ જઈવિ નિયાણ બંધણું વિયરાય તુહ સમયે, તહવિ મમ હુજજ સેવા, ભવે ભવે તુ ચલણણું. ૩ દુખખઓ, કમ્મકખ, સમાહિમરણું ચ બહિલા; સં૫જજઉ મહ એએ, તુહ નાહ પણમકરણેણં, ૪ સર્વ–મંગલ-માંગલ્ય, સર્વ–કલ્યાણકારણું, પ્રધાન સર્વધર્માણ, જૈન જ્યતિ શાસન, પ (પછી ઉભા થઈને) આ સૂત્રથી પ્રભુની પાસે ઉત્તમ ગુણાની માગણી થાય છે અને દુઃખને ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ, અને સમતિ એ ચાર વસ્તુ માટે પ્રાર્થના કરવામાં આવી છે. ) અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સકારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ નિવસગ્ગવત્તિયાએ. ૨ સધાએ. મેહાએ ધીઈએ, ધારણાએ અણુપેહાએ વડુંમાણીએ ડામિ કાઉસગ્ગ.૩ (આ સૂત્રથી અરિહંત ભગવાનને વંદન થાય છે અને વંદન પૂજન સત્કાર-સન્માન બેધિબીજ અને મોક્ષ માટે કાઉસગ્ગમાં રહેવા જણાવ્યું છે.) અન્નત્થ ઉસસિએણું નીસસિએણું ખાસિએણું છીએણું. ભાઈએણું ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૭ નર જન્મ સુંદરપુયથી, પામ વૃથા ખોશો નહિ; વીર પુત્રે ધર્મ કરતાં, દુઃખને જશે નહિ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહમેહિ ખેલસંચાલેહિ, સુહહિ. દિદિસંચાલેહિ રે એવભાઈ એહિ આગારેહિ, અભ અવિવાહિએ. હજ મે કાઉસગ્ગ, ૩ જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણં, ન પારેમિ ૪ તાવ કાય, ઠાણેણું માણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. પછી એક નવકારને કાઉસગ્ગ કરી, “નમેહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ” કહી નીચે પ્રમાણે ય કહેવી. (કાઉસ્સગ્નના ૧૬ આગા (છુટે) આવે છે, અને કાઉસ્સગ્નમાં કેવી રીતે રહેવું તે બતાવ્યું છે.) કલાણકદ પઢમં જિણિંદ, સંતિતએ નેમિજિર્ણમુણિદે, પાસપયાસં સુગણિkઠાણું, ભત્તિઈવંદે સિરિધમાણું ૧ (પહેલી ગાથાથી શ્રી ઋષભદેવ શાન્તિનાથ નેમિનાથ પાર્શ્વનાથ અને મહાવીર સ્વામિ એમ પાંચ જિનની સ્તુતિ થાય છે ) શ્રી જગચિંતામણિ ચત્યવંદન જગચિંતામણિ જગન્નાહ, જગગુરુ જગ-રફખણ, જગ–બંધવ-જગ-સત્યવાહ, જગ-ભાવ-વિઅક્ખણ, અઠ્ઠાવયસંકવિયરૂવ, કમ્મફૅવિણાસણ; ચઉવસંપિ જિણવર જયંતુ, અપડિહાય સાસણ, ૧ કસ્મભૂમિહિ, કમ્પભૂમિહિ, પઢમ સંઘયણિક ઉકકોય સત્તરિચય, જિણવરણ વિહરત લબ્બઈ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સીતા વિયોગે રામના, રાવણ ઘરે સુકાઈ ગઈ, કમના એ વિકટ ભાવો, ધર્મથી વારે સહી. નવકેડિહિ કેવલણ, કડિ–હસ નવ સાહુ ગમ્મઈ સંપઈ જિણવર વીસ મુણિ, બિહુ કોડિહિં વરનાણ, સમણહ કેડિ સહરસ દુઆ, યુણિજજઈ નિશ્ચ વિહાણિ. ૨ જયઉ સામિય, જયઉ સામિય, રિસહ સત્તજિ; ઉજિજતિ પહુ નેનિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ; ભરૂઅચ્છહિં મુણિમુવય મુહરિપાસ દુહદુરિઅખંડણ; અવરવિદેહિ તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિ કેવિ; તીઆણુયસંપઈએ, વંદુ જિણ સવ્વવિ ૩ સત્તાણવઈ સહસ્સા, લખ છપન અટ્ટ કોડિએ; બત્તિસય બાસિઆઈ તિઅોએ ચેઈએ વંદે. ૪ પનરસ કેડિ સયાઈ, કેડિ બાયાલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસિઈ; સાસયબિંબાઈ ૫ણમામિ. ૫ (આ સૂત્ર ગૌતમસ્વામિએ બનાવેલું ચિત્યવંદન છે. ગૌતમસ્વામિ મહારાજ અષ્ટાપદ તીર્થે જાત્રા કરવા ગયા હતા ત્યારે બનાવ્યું હતું. પહેલી ગાથામાં અષ્ટાપદ ઉપર રહેલા વીશ તીર્થકરે, બીજી ગાથામાં મહાવિદેહ વિગેરેમાં રહેલાં તીર્થકરે, કેવલજ્ઞાનીઓ તેમજ સાધુઓ અને ત્રીજી ગાથામાં શત્રુંજ્યાદિ તીર્થોમાં રહેલા જિનેશ્વરો તેમજ જેથી ગાથામાં ત્રણ લેકમાં રહેલા ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિન ચે અને પાંચમી ગાથાથી ૧૫૪૨૫૮૩૬૦૮૦ શાશ્વતી જિન પ્રતિમાઓને વંદન થાય છે.) Page #39 -------------------------------------------------------------------------- ________________ કહાં જન્મે કહાં ઉપને, કાં લડાવે લાડ; તુલસી ઈણ શરોરકા, કહાં પડેગા હાડ. આ પુરતક સ્થાપનાચાર્ય તરીકે કામમાં આવે તે માટે અહી શ્રી નવકાર-પચિક્રિય આપેલ છે. (૧) નમે અરિહંતાણ', (૨) નમે સિદ્ધાણું, (૩) નમે આયરિયાણ', (૪) નમે ઉવજ્ઝાયાણુ.. (૫) નમા લેાએ સવ્વસાહૂણું. (૬) એસા પચ નમુક્કારા. (૭) સવ્વપાવપ્પણાસણ્ણા. (૮) મ'ગલાણુ ચ સન્થેસિ' (૯) પઢમ' હવઈ મ‘ગલ'. પચિક્રિય સંવરણા, તહનવવિહ ખંભચેર ગુત્તિધરા; ચવિહુ કસાય મુક્કો, ઈઅઅટ્ઠરસ ગુણેહિ સંજીત્તો, પાંચ મહુવયન્નુત્તો;પંચવિહાયારપાલણ સમત્થા, પંચસમિએ તિગુત્તો, છત્તીસ ગુણા ગુરૂ મન્નુ શ્રી નવકાર મંત્રના પહેલા પાંચ પઢા તથા અનાનુપૂર્વી ગણવાની સમજ, 32 (1) નમે. અરિહંતાણું, (ર) નમા સિદ્ધાણુ, (૩) નમે આયરિયાણં, (૪) નમે। ઉવજઝ યાણું. (૫) નમા લાએ સવ્વસાહૂણં, ઉપરના પાંચ પદે એકાગ્ર ધ્યાને શાંતિપૂર્વક ગણી શકાય તે માટે અનાનુપૂર્વી ની ચેાજના પૂર્વાચાયોએ કરી છે. દરાજ સવારમાં શરીરની શુદ્ધી કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, શુદ્ધ આસન પર એસી શાંત ચિત્તે જ્યાં ખાનામાં ૧ છે ત્યાં નમે અરિ હતાણું, જ્યાં ૨ છે ત્યાં નમા સિદ્ધાણં વિગેરે ઉપરના પ ખાનામાં ઉલટ સુલટ ગોઠવેલા છે, તે પ્રમાણે ગણવા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તુલસી યહ સંસારમાં, ભાતભાત કે લેક; સબસે હીલનીલ ચાલીએ, નદી નાવ સયેાગ. ધર્મપ્રેમી બધુઓ ! આ ભયંકર અને પારાવાર સ‘સારભ્રમણમાં ભમતાં થાં, જીવને મનુષ્ય જન્માદિ ઉત્તમ સામગ્રી મળવી અતિ દુર્લભ છે, કદાચ તે મળે તે શુદ્ધ ધર્મની ચૈાગ્યતા પ્રાપ્ત થવી બહુ જ મુશ્કેલ છે. તેા પછી શુદ્ધ ધર્મની પ્રાપ્તિની દુર્લભતાનું તેા કહેવું શું? માટે જ્ઞાની મહારાજે આવી ક્રિયાની મહત્તા બતાવી છે. આ મહાન ઉત્કૃષ્ટી અનાનુપુવી ગણવાથી મનુષ્ય છ માસી તપનુ પુણ્ય પ્રાપ્ત કરે છે. અથવા પાંચ સે। સાગર જેટલું પાપ ધોઈ શકે છે. એ શાસ્ત્રસિદ્ધ વાત છે. તે સર્વે ભાઈ-હૈનાએ આ અનાનુપુવી અવશ્ય ગણવી જોઇએ. પ Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ શિષ્ય રત્ન શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ Page #42 -------------------------------------------------------------------------- ________________ સા થી શ્રી મ હા ન દા શ્રી જી . મુમ્બઈ નિવાસી ધર્માનુરાગી શ્રેષ્ઠિવય શ્રીયુત છવલાલ પ્રતા પુશીન લઘુબંધુ સ્વ. કાંતિભાઈ લાખાપતિની સુપુત્રી માલાબેન સંસારનાં સૂખાને તુ૨૭ માની, ઉધાડે પગે ચાલવાનું, ગામેગામ વિહાર કરવાનું, લાગુ કરવાનું પાંચ મહોત્રાનું પાલન કરવાનું પસંદ કરે છે. સાથ્વી શ્રી મહાનેદાશ્રીજી સાથ્વી શ્રી સમસા શ્રીજીના શિષ્યા સંસારની માહું અને વયવહારથી પર બન્યા છે તેમનું ત5વન તેમના ગુરૂ ને સમપ ણ કયુ" છે ધન્ય હો. ચી. મહેનને ધૂન્ય હે નાહીદનદાશ્રીજીને ધન્ય હો તેમના માતાપિતાને k. arewerie s riraxis/o rry-throw | Page #43 -------------------------------------------------------------------------- ________________ સ વીર પ્રભુના કાને ખીલા, કમ લીલા એ કહી, ચંડાલને ત્યાં હરિશ્ચંદ્ર, કર્મથી પાણી વળી. ૧ નવકાર મંત્રના ફળથી ૨ દાન કરવાથી જેના હાથ શ્રીપાળરાજા રાજ્ય ઋદ્ધિ પામ્યા. શેભે છે, તેવા સેનાના કડાં પહેમાટે નવકાર મંત્રનું ફળ મહાન રવાથી શેલતા નથી અને મીઠા છે માટે દરરોજ નવકાર મંત્ર ગણવા. વચન બોલવાથી જેવું મુખ શોભે છે. તેવું પાન ચાવ્યાથી શોભતું નથી I F ૩ દયા પાળવી, પ્રીતિકારક ૪ નિરંતર જીવદયામાં રમણ વચન બોલવું. વિનય કરે દાન કરવું, શ્રેત્ર, ચક્ષુ, પ્રાણ, ઉસ દેવું અને પરગુણનું ગ્રહણ કરવું અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયો એ અમૂલ્ય વશીકરણ મંત્ર છે. દમવી અને સત્ય વચન બોલવું, For Private & એજ ખરેખર ધર્મનું રહસ્ય છે, org Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪ર ૧ જ ૧ . २ ર ૧ ર ૧ હાટ હવેલી ડેમ ખ`, કાચી કાયા પલકમાં, ૫ ૨ ૩ س 3 لم ર ૧ ૨ ર p પ 3 - ૨ 3 ૫ ૧ 3 ૧ મ ૫. બ્રહ્મચર્યનું ખંડન ન કરવું, કુશીલિયાની સાથે ન રહેવુ અને ગુરુના વચનનું ઉલ્લંધન ન કરવું, એ ત્રણમાં જૈન ધર્મના યતિ ધર્મોના પરમાથ છે. ૨ m ૫ ૧ ૫ ર 3 | ૫ | પ | ૫ ૫ 1 | ૫ 1 ર | ૨ ४ ર ૪ ૪ ૫ ४ 1 ૪ ૪ ૨ | ૪ ૪ ૪ ૪ ૪ અહીયાં રહી જાશે; માટીમાં મળી જાશે. ૧ ર ૧ ૫ ર ૨ m ર ૧ 3 ર ૧ ૫ ૫ ૧ ૫ २ + ૫ ૫ સ્ 3 ૧ મ ર ૬ જિવિતવ્ય જલના પરપેાટા જેવું છે. દેહ ક્ષણ ભંગુર છે, તેમજ કામભોગ તુચ્છ અને ઘણા દુ:ખનું કારણ છે. ૫ ૩ ૩ પ ૧ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૧ ४ ૧ ૪ ૧ ૪ ܡ と ૧ ૨ ૪ ૪ ૪ પ ૪ ૨ ૧ ૪ ૭ સૌંસારમાંથી સર્વે દેવતા ૮ માતા મરીને સ્ત્રી થાય છે થાય છે, સર્વે મનુષ્યા અને તિય ચે સ્ત્રી મરીને માતા થાય છે, હેન થાય છે, અને સર્વે અનંતીવાર મરીને દીકરી થાય છે,અને દીકરી ભરીને નરકની જ્વાલામાં ઉત્પન્ન થાય છે, મહેન થાય વાત છે “લન થાય છે. એવા સંસાર સ્વભાવ છે. ' ૪. ૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ ખેર અંગારે ભરી સમડી, મુકી નિજ શીર પરે; ધન્યરાજ સુકોમળ મુનિ, ચીકણાં કર્મો ખરે. ૯ ધન ઘરે જ રહી જાય છે. બાંધનો સમૂહ સ્મશાનભૂમિથી પાછો ફરે છે. માત્ર જીવ એકલે પિતાનાં કરેલાં કામ પતે એક જ ભોગવે છે. ૧૦ શાંતિ જેવું તપ નથી, સંતોષ જેવું સુખ નથી. તૃષ્ણ જેવી વ્યાધિ નથી, અને દયા જેવો બીજો કોઈ ધર્મ નથી. - ૧૧ સુખ, દુઃખ, ચડતી પડતી, લાભઅલાભ અને જીવવું મરવું એ સર્વ કર્મો કરીને પ્રાપ્ત થાય છે. એ બાબત પૈર્યવાન પુરૂષો હર્ષ કે શોક કરતા નથી. ૧૨ દાન, શિયલ, તપ અને ભાવ એ ચાર પોતાના હિતાર્થે ફરી ફરીને કરવા; કારણ કે તે પરભવમાં જવાબ દેનારી પોતાની ખાસ ઉપયોગી મુડી છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સજ્જન દુર્જન કેમ જાણીએ, જબ મુખે બોલે એ વેણ; સજન મુખ અમૃત લવે, દુજેન વીષની ખાણ. છ | | ૫ ૧ ૩. ૧૩ અતિ ધન પ્યારું લાગતું હાય પણ અનીતિ કરી લેવું નહિ: કારણ કે સેનાની છરી કાંઈ પેટમાં મરાતી નથી. ૧૪ કટુ વાકયો, કટુ મતિ, કૃપણુતા, અને કુટિલતા એ ચાર મોટા દુર્ગુણો જ્યાને દુર થશે ત્યારે જ તમને ધર્મની પ્રાપ્તિ થશે. ૪ | ૫ | ૩ ૧૬ હા ! હા ! આ સંસાર અતિ કષ્ટ ભરેલે છે ! ! કર્મ ૧૫ સુગુરુના વચન શત્રુ અતિ બલવાન છે, જેનાથી પ્રમાણે ચાલવાથી જનમ-મરણ વિચક્ષણ માણસ મરીને એકેરૂપ ભવ વ્યાધિને નાશ થાય છે. . ન્દ્રિય થાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૫ દાન, શીયળ, તપ, ભાવના, ધર્મના ચાર પ્રકાર: ક્રોધ, માન, માયા, લોભ, એ વિનાશ સર્જનહાર. ૧૭ એવો અપૂર્વ જન્મ કે દેહ કોઈ નથી કે જેને ભવ પરિપાટીમાં ભમતા છ નિચેય ગ્રહણ કરીને પાછા મુકયા નથી. ૧૮ અજ્ઞાન એ જ ખરેખર કષ્ટ છે. તેથી વધારે કષ્ટ કાંઈ નથી. જેનાથી (આવરેલા) કાચેલા જીવ અપાર ભવસાગરમાં ભમે છે. w | ઇ ! ક | | ૧૯ સંસારમાં જન્મ, જરા ૨૦ જે પ્રાણી વેશ્યામાં આસભરણ રોગ અને શોકને લીધે કત હોય તે પ્રાણીના કુળનો નાશ સુખ નથી, તેમ છતાં મિથ્યાત્વી થાય અથત તેનું કુળ વૃદ્ધિ આંધળા થયેલા છ શ્રી જિનેશ્વ- પામે નહિ. રના ઉત્તમ ધમને નથી કરતા. , Person Wate & Personal Use Only Jain Cautation international Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દાન શીયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; ક્રોધ માના માયા લેભ, એ વિનાશ સર્જનહાર. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન અંતરજામી સુણ અલસર મહિમા ત્રિજગ તમારે; સાંભળીને હું આ તીરે, જન્મ મરણ દુઃખ વારે. સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપે. સેવક-૧ સહકના મનવાંછિત પશે, ચિંતા સહુની ચૂરે; એહવું બિરૂદ છે રાજ કુમારૂં, કેમ રાખે છે દરે? સેવક૦૨ સેવકને વલવલતે દેખી, મનમાં હેર ન ધરશો? કરૂણાસાગર કેમ કહેવાશે ? જે ઉપગાર ન કરશે. સેવક૭૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે, ધું આડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યા પતી જે. સેવક ૦૪ શ્રી શંખેશ્વર મંડણ સાહિબ, વિનતડી અવધારે; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારે.સેવકલ્પ વધાઈ ઓચ્છવ રંગ વધામણાં, પ્રભુ પાર્શ્વને નામે, કલ્યાણક ઉત્સવ કી, ચઢતે પરીણામે, ઓચ્છવ (૧) શત્ વર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી, તુમપદ સેવા ભક્તિમાં નવી, રાખું રે ખામી ઓચ્છવ (૨) સાચી ભક્તિ સાહિબા, રીઝ એક વેળા, શ્રી શુભવીર હવે સદા, મનવાંછિત મેળા, ઓચ્છવ. (૩) Page #49 -------------------------------------------------------------------------- ________________ જે તુજ મન નિગ્રંથ છે, તો તે છે નિગ્રંથ; તેથી રાગાદિ તજે, તો પામે શિવપંથ. ૪૭ નવપદજી. ઈમ નવપદ ધ્યાવે પમ આનંદ પાવે, નવમે ભવશિવ જાવે, દેવનર ભવ પાવે, જ્ઞાન વિમળ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સર્વ દુરિત શમાવે વિશ્વ જયકાર પાવે. પ્રભુ તારો મુલક મારે જે છે, જે છે ભવ ખે છે પ્રભુ તારો મુલક મારે જે છે, તારા મુલકમાં સુખ અનંતુ, દુઃખ નહી લવલેશ રે પ્રભુ તારો મુલક મારે જે છે. છે દેહા | શ્રી તીરથ પદ યા પદ ગુણીજન, જેહથી તરીએ તે તીરથરે; આવા થાળ ભરી ભરી મેતીડે વધાવે,ગુણ અનંત જીન ગાવે રે.૧ અંતિમ પ્રાર્થના. આપણે સાથે આ ભવમાં કે આ પહેલાના ભવમાં કઈ પણ ભવમાં વિર વિરોધ થયો હોય તે મિચ્છામિ દુક્કડ માગું છું. હું આપણને ખમાવું છું. આપ મને ખમાવજે. મેટું તપ સમતા છે. સહન કરે, વચનના બાણ ઝીલતા શીખે. પાછા ઉત્તર ન આપે એ પ્રાર્થના. લી. સંઘસેવક ચંદુલાલ ખંભાતવાળા x સવિ, જીવ, કરૂં શાસનરસી ૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક : મણીલાલ લ્ગનલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ. ઘીકાંટા રોડ અમદાવાદ. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાડી પાર્શ્વનાથજી જૈન દેરાસર : મુંબઈ IS LLLLLTITUjLL દર્શનાર્થે મુકનાર : હીરાલાલ ગોપાલજી ભાવનગરવાળા Page #52 -------------------------------------------------------------------------- ________________ આ દિર જગતશેઠ ખુશાલચદે બંધાવેલુ છે. '' શ્રી સમેત શિખરજી નૂતન જળ-મંદિર દર્શનાર્થે મુકનાર : હીરાલાલ ગેાપાલજી ભાવનગરવાળા શ્રી ગાથારી જૈન મિત્રમંડળના સૌજન્યથી ال Page #53 -------------------------------------------------------------------------- ________________ --- - છે કે, ' i : : - કિરણ ૧ લું મુંબઈ બંદર કા મંગળાચરણ મંગળ કારી છે સદા, ગેડીપાર્શ્વનાથજી મહારાજ સ્તવન કરૂં હું સર્વદા, પુરણ કરશે કાજ મુંબઈ–સમગ્ર હિંદનું આદિતીય વ્યાપાર ઉદ્યોગનું મથક તથા દરિયાપારના દેશને વ્યવહાર સાધનોથી સાધનારૂં શહેર એટલે મુંબઈ ચોરાશી બંદરને વાવટે આટલા જ કારણે મુંબઈ ગણાય છે. દુનિયાની બધીયે પ્રજા મુંબઈ શહેરમાં જોવા મળે છે, એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ નહિ લેખાય. અનેકવિધ રાજકીય, સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિઓનાં આંદોલને અહિં જ આરંભ પામીને પ્રાયઃ દેશ-દેશ, ગામે-ગામ ફેલાઈ શકે છે. દિલ્હી. કલકત્તા રાજધાની કે વસતિના મહત્વવાળાં શહેરો હિંદમાં ગણાતા હોય. છતાં મુંબઈનું મહત્ત્વ અનેક દૃષ્ટિએ વધી જાય છે. જેનાની વસ્તી છેલ્લી ગણત્રી મુજબ મુંબઈમાં લગભગ ૫૦-૭૫ હજાર આશરે કદાચ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનવરમુખાસિની, જગમેં યેાતિ પ્રકાશ; સરસ્વતિ ભાત કૃપા કરી, પૂરે વહિત આશ હશે ? મારવાડ, મેવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, અંગાલ, યુ.પી, સી, પી, આદિ બધાયે પ્રદેશેાના જૈને વ્યાપારવ્યવસાયના કારણે અહિં સ્થાનિક વવાટ કરીને રહેલા છે. મુંબઈ શહેરના તિહાસ દશ કે નવ દાયકાથી જૂનો નથી. આજથી ૧૦૦૧૫૦ વર્ષ પહેલાં ન્હાનું માછીમારેાની વસ્તીવાળું આ ગામડુ; આજે તે! દરેક રીતે સમૃદ્ધ બની ચૂકયુ છે. અંગ્રેજો હિંદમાં આવ્યા પછી તેમણે પોતાના વ્યવહાર આદિને ખીલવવા તથા દેશ-પરદેશને દરિયાઈ વ્યવહાર જાળવવા આ શહેરને ખીલવવા માંડયુ, આ મુંબઈ તે ધડવામાં જૈન સમાજના પણ કાળે! ન્હાનાસૂતા નથી. મુલ્કમશહુર દાનવીર મેાતીશા શેઠ, સાદાગર શેઠ પ્રેમચંદ રાયચંદ આદિ નરરત્નોની પુરૂષા સાધનાએ અલખેલી મુંબઈ ગરીની પ્રતિષ્ઠાના પાયા પૂર્યો છે. જો કે આજે હવે મુંબઈમાં જૈતાને કે વ્યાપારી સમાજને વ્યાપાર-ઉદ્યોગમાં પહેલી કેટલી અનુકુલ તા રહી - થી. છતાયે મુંબઈના “જારામાં જૈન વ્યાપારીઓના હજુયે વસ્વ, લાગવગ તેમજ પ્રતિષ્ઠા છે. તેમાં આજે શેડ માણેકલાલ ચુનીલાલનુ નામ અત્રીય-સ્થાને છે જૈન દેરાસરા—અહી શહેરના મધ્ય ભ ગમાં પાયની પર શ્રી ગાડીપાશ્વનાથનું મંદીર પ્રાચીન ભવ્ય ત્થા રમાય છે ઉપરના મજલે ત્યા ત્રીજે માળે પ્રતીમાજી છે નીચે પેટી છે. મંદિરના મૂળ નાયક વી ગાડીપાર્શ્વનાથજીની પ્રતિમા ભવ્ય ત્થા પ્રાચીન છે ( અત્રે દેરાસરમાં ઈલેકટ્રીક વપરાતી નથી. મુંબાઈ શહેરના તીર્થાધિપતિ ગાડીપાનાથજી ગણાય છે. શહેરના બધા જૈના ભક્તિ ભાવ પૂર્વક ગાડીજી દર્શને આવતા હાય છે, પાછળ પાંચ મજલાવાળા નૂતન ઉપાશ્રય લગભગ રૂપીયા Page #55 -------------------------------------------------------------------------- ________________ દેવ જપ અરિહંતને, ગુરુ સેવો નિગ્રંથ; દયા ધર્મ પાળે સદા, એ મુક્તિ હો પંથ. સાત લાખ ખચી હમણું જ બંધાવેલ છે આવો ભવ્ય ઉપાછો કોઈ સ્થાને નથી ખરેખર તે માટે ફંડ એકત્ર કરવામાં ઉપદેશ આપનાર આચાર્યો શ્રી ધર્મસૂરિજી મહારાજ તથા શ્રી યશોવિજયજી મહારાજને આભારી છે. ને દેરાસરની પણ ચાલુ વર્ષમાં જ વૈ. સુ. ૧૦ (૨૦૧૮) દોઢસો વર્ષ પૂરા થતા હોવાથી, અપૂર્વ, ઉત્સવ ઉજવાય છે. હજારોની મેદની આકર્ષતું ગોડીજી તીર્થનો મહીમા અપરંપાર છે દેરાસર મેતીશા શેઠનું બંધાવેલ છે હાલતે દેવસૂર સંઘની પિઢી વહીવટ કરે છે તેના ટ્રસ્ટી શેઠ કેશવલાલ બુલાખીદાસ શા. તથા કાલીદાસ હરજીવન વગેરે છે બાજુમાં શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે નીચેના ભાગમાં શ્રી છનદત્તસૂરિ મંદીર છે તેમજ જેન શાશન પ્રભાવશાળી શ્રી ઘંટાકરણ મહાવીરની ચમકારી સૂતી છે તે હમેશા આંગી થાય છે ને આસ્તીકાને પણ અપૂર્વ શબ્દા છે ને હંમેશા દર્શન કરવા આવે છે બીજા માળ પર શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે ત્યાં હંમેશાં સ્નાત્ર પૂજા સંગીત સાથે ભણાવવામાં આવે છે તેમાં ચંદુલાલ ખંભાતવાલા શ્રીયુત નાનુભાઈ ઝવેરી તેમજ મણીલાલભાઈને મંડળના મેમ્બરો લાભ લે છે. તેમજ દેરાસરના મુખ્ય ટ્રસ્ટી શ્રીયુત ઝવેરચંદ કેસરીચંદ મૂખ્ય છે તેની બાજુમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. જે બીજા Oા ત્રીજા માળ પર છે આ દેરાસરમાં વધારે મારવાડી ભાઈ પૂજા સેવા કરવા આવે છે ત્યાંથી આગળ ચાલતા ભીંડીબજારમાં શ્રી શાંતીનાથજીનું દેરાસર છે, આ દેરાસર વિશાળ તેમજ ભવ્ય છે. પાછળના ભાગમાં ઉપાશ્રય છે શ્રી સાગર સંઘના જમણવારો પર્યુષ માં આ સ્થળે જ થાય છે તેમજ રાધનપુરી ભાઈ ઓ તરફથી હાલમાં અત્રે ભોજનશાળા ચાલે છે. ટ્રસ્ટીઓ શેઠ રમણલાલ દલસુખભાઈ મા શેઠ જીવતલાલ પ્રતાપસીંહ છે બાજુમાં શ્રીનેમીનામજીનું દેરાસર આવેલ છે અને દેરાસરમાં બીજા દેરાસરો કરતા ન્હાવા ધોવાનું વધુ અનુકુલતા છે દેરાસરના મુખ્ય ટ્રસ્ટીઓ ઝાલાવાડના છે તેમજ Page #56 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - ધન વિના નિધન દુઃખી તૃષ્ણવંત ધનવાન કૌન સુખી સંસારમાં, સબ જગ દેખા છાન કાર્યકર્તાઓ શેઠ જેઠાલાલભાઈ તેમજ શા. જમનાદાસ મોનજી વગેરે મીલનસાર સ્વભાવના છે પાછળના ભાગમાં રમણીય નૂતન ઉપાશ્રય છે ને ચાર્તુમાસ માટે મુનિ મહારાજે પધારે છે, ગુલાલવાડીના નાકા પર શ્રી ચીંતામણું પાર્શ્વનાથ ભગવાનનું રમણીય નાજુક દેરાસર છે બાજુમાં દીગંબરાનું દેરાસર છે તેમજ ઝવેરી બજારમાં શેઠ નગીનદાસ ફુલચંદ ઉસ્તાદનું નાજુક નાનકડું રમણીય શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે, આ દેરાસરજીના મૂળ નાયક શ્રી સંપ્રતી મહારાજના પ્રાચીન વખતના છે, બીજુ દેરાસર શ્રી મહાજન એસેસીઅનમાં ગણેશમળ શોભાગમળનું શ્રી પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર છે. સેન્ડસરેડ પર શ્રી ચંદ્ર પ્રભુ સ્વામીનું દેરાસર અતી મણીય. દેવવિમાન જેવું છે. અત્રે દેરાસરમાં હમેશા શ્રી ચંદ્રદીપક સ્નાત્ર મંડળ તરફથી સ્નાત્ર પૂજા ભણાવવામાં આવે છે તેમાં શ્રીયુત રતીલાલ બાલાભ ઈ ત્યા શેઠ સોમચંદ ચુનીલાલનો સારો સહકાર છે. મંડળ દર વર્ષે યાત્રાના પ્રેગ્રામ ગોઠવે છે. ભૂલેશ્વર લાલબાગમાં મધ્ય ચોકમાં -મોતીશા ચેરીટીટ્રસ્ટનું શ્રી ભરાવીર સ્વામીનું મંદીર હમણ વિ. સં. ૧૯૯૫ ની સાલમાં બંધાધું ભવ્ય ત્યા રમણીય છે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીજીના બીબ સુપ્રસન્ન તેવા જ તેજસ્વી છે ગુજરાતના પાટણ બાજુના ગાભે ગામમાંથી પ્રતિમાજી અહીં લાવવામાં આવ્યા છે જામનગરવાળા શેઠ લાલજી હરજીએ આ દેરાસર બંધાવેલ છે લાલ આગની અંદર સુંદર નાજુક ચિંતામણું પાર્શ્વનાથનું મંદીર છે. આ ઉપરાંત ભાત બજારમાં શ્રી આદીશ્વર ભગવાનનું હમણાં જીર્ણોદ્ધાર થવાથી સુંદર શેભતું દેરાસર આવેલું છે. આ બન્ને દેરાસરમાં બીજા-તેમજ ત્રીજા મજલે પ્રભુજી બિરાજમાન છે. મુંબઈ વ્હોટે ભાગે દેરાસરમાં પહેલા મજલે-(ગૂજરાતના રિવાજ મુજબ બીજા મજલે) તથા બીજ મજલે પ્રભુજી બિરાજમાન છે. લાલબાગ Page #57 -------------------------------------------------------------------------- ________________ મારી એ આશા સાપિણી, જીન સિયા સૌંસાર; તાકી ઔષધ સાષ હૈ, યહ ગુદુમંત્ર વિચાર. --ભૂલેશ્વરનું દેરાસર નીચે છે. આ રીતે વાલકેશ્વર મલવાહીલ પર ત્રણ બત્તી આગળ શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર બે મજલાનું દેરાસર છે. દેરાસર તી ભૂમિ જેવુ રમણીય છે. તેમજ વચ્ચે સુપાર્શ્વનાથનુ મંદિર પણ સુંદર છે. ભાયખાલાતુ મેતીશા ટ્રસ્ટનું જૈન દેરાસર ભવ્ય તથા આલિશાન છે મૂલનાયક શ્રી ભગવાન બિરાજમાન છે. સ્પામે શ્રી અજિતનાથ ભ॰ બિરાજમાન છે. દેરાસરની મ્હાર વિશાળ મંડપ હમણાં તૈયાર કર્યો છે. જેમાં હજારા માસા એસી શકે છે. આટઆટલા લાંબા પહેાળા મંડપને વચ્ચે કાંઈ સ્થાને થાંભલ્લાએ નથી. કાર્તિક પૂર્ણિમાએ તથા ચૈત્રી પૂર્ણિમાના દિવસે શ્રી લિદ્દાચલજીનેા પટ અહિં બધાય છે. મુંબઈમાં વસતાં હજારા જૈને આ પ્રસગે અહિં મેળાની જેમ ભેગા થાય છે. આમેય અઠવાડિયામાં રવિવાર કે સામવારના તથા પૂર્ણિમાના દિવસે પણ ભાયખલાનાં દર્શનપૂજન કરવા ઘણા લેકા આવે છે. દીક્ષા આદિના પ્રસંગ, હેર વ્યાખ્યાંન આદિ તેમજ ધાર્મિક શમાર ભેા આ ભવ્ય મંડપમાં ઉજવાય છે. કાટ ખાતે એરાબજારમાં શ્રી શાંતિનાથજીનું દેરાસર ત્રણ મજલાનું છે. ખીજે મજલે અને ત્રીજે મજલે પ્રભુ બિરાજમાન છે. ત્યાંથી આગલ ચર્ચગેટ સ્ટેશન પાસે યંત મહાલમાં રમણીય ઘર દેરાસર છે ત્યાંથી આગળ કાલાખામાં પણ શ્રી શાંતિનાથનુ ન્હાનું દેરાસર છે. મુખની ઉત્તરે લાલવાડી પરેલમા સુવિધિનાથજીનું શિખરબધી દેરાસર છે. આમ મુંબઈમાં જ્યાં જ્યાં જેનેાની વસ્તી જથ્થાઅધ છે ત્યાં સામુદાયિક પ્રભુ ભક્તિ, દશન, પૂજન આદિ માટે સંખ્યાઅધ મંદિરા વિવિધ સ્થળેાએ છે. છેલ્લા ૨૫ વર્ષના ગાળામાં ખીરું જે સ્થાને યે પણ ધર મદિર જેવા દરાસરા થઈ ગયા છે. પ્રીન્સે સસ્ટ્રીટમાં દેવકરણુ મેન્શનમાં, મુળચંદ બુલાખીદાસ ધર દેરાસર તેમજ પારસી ગલીમાં શ્રીયુત રમણુલાલ દલસુખભાઈ ધર દેરાસર મનહર Page #58 -------------------------------------------------------------------------- ________________ # સાહેબકે દરબારમેં, સાચને જ શીરપાવ મળે છે; વ્યૂહ તમાચા ખાયગા, કથા ક કા રાય બિલ્ડીગમાં શા. રસીકલાલ ચુનીલાલ મુળચંદ કાપડીયા તેમજ મરીનડ્રા-ઈવપુર પાટણ જૈન મંડળની ચાલીમાં ચેાપાટીપર, વાલકેશ્વરમાં દરિયા કિનારે બચુ જીવણલાલના બગલામાં શ્રી ગોડીપાન ધનુ' દેરાસર-હેગીન ગાર્ડન પર શેઠ માણેકલાલ ચુનીલાલનુ દેવ વિમાન જેવું ઘર દેરાસર વાતાના બંગલામાં આ રીતે અનેક ઘર દેરાસરે છે. જે મુંબઈ જેવી અલવેલી નગરીમાં પણ ધર્મારાધક આત્માને પ્રભુ ભક્તિનાં આલખન રૂપ છે. ઉપાશ્રયા : જ્ઞાનભંડારા મુઈ શહેર એ માહમયી નગરી કહેવાય છે. છતાં અહિં પણ ધર્મની આરાધના રસપૂર્વક કરનારા પુણ્યવાને છે. આવા આત્માને આલંબનરૂપ ઉપાશ્રયે અહિં સંખ્યાબંધ છે. પાયુનીના મધ્યભાગમાં શ્રીગેડીજીના ઉપાશ્રય મહાવીર સ્વામીને ઉપાશ્રય, આદીશ્વરજીની ચાલને ઉપાશ્રય, તેમજ ભીંડા બજારના નાકે શાંતિનાથજીને ભક્ત તથા આલિશામ ઉપાશ્રય આવેલા છે. આ બધા ઉપાશ્રયે માં સહુથી પ્રાચીમ તેમજ પૂ. આચાય દેવાદિના ચાય માસથી પ્રખ્યાત શ્રી ગેડીના ઉપાશ્રય છે. જ્યાં ચાર્તુયમાંસમાં દરરેાજ હજારો માણસા ધક્રિયાઓ આચરે છે. તેમજ પર્યુષણપ ના પવિત્ર દિવસેામાં જેનેની વસતિથી આખા ઉપાશ્રય, તેના બધા મજલાએ અને ગેલેરીને ભાગપણુ ચિકાર થઈ જાય છે.. લાલબાગ–ભૂલેશ્વર ખાતેના જૈન ઉપાશ્રય, મુંબઈ ખાતે વિશિષ્ટ સ્થાન શાભાવી રહ્યો છે. છેલ્લા લગભગ ૨૫ વર્ષથી આ ઉપાશ્રય અનેકવિધ ધર્મ પ્રવૃત્તિષ્ઠાથી ગાજતા-વાજતા રહ્યો છે. પૂ. પાદ આચાર્ય આદિ સુવિહિત મુનિવરાના ચાતુર્માંસથી સુંદર પ્રકારની ધર્મારાધના લાલબાગ ખાતે વર્ષોથી થાથ છે. ધક્રિયાએ, તપ, જપ, પ્રતિક્રમણ પૌષધ આદિ ધર્મોનુષ્ટાનેાનેા તથા વ્યાખ્યાન શ્રવણુ આદિ અનુપમ લાભ અહિં લેવાય છે. સેન્ડહ રાડ પર શ્રી ચંદ્રપ્રભસ્વામીના દેરા Page #59 -------------------------------------------------------------------------- ________________ બહુત પસારા મત કરો, કર જોડી આશ: બહુત પસારા જિણ કિયા, વહભી ગમે નિરાશ. સરનો ઉપાશ્રય, ભાયખલાનો માંડવીબંદર, તથા વાલકેશ્વરનો ઉપાશ્રય આદિ ઉપાશ્રયો છે. મુંબઈ ખાતે જ્ઞામભંડારોમાં લાલબાગ-માધવબાગમાં મોહનલાલજી જૈન લાયબ્રેરીમાં પુસ્તકપ્રતોને સારા સંગ્રહ છે. તેમજ ગોડીજીમાં જ્ઞાનભંડાર છે. શાંતિનાથજીના ઉપાશ્રયે સાગરગચ્છ દ્વારા સંચાલિત પ્રવચને પૂજક જૈન સભાને જ્ઞાનભંડાર છે. તેમજ કેટમાં જુના મદીખાનામાં શેઠ સોમચંદ ઓતમચંદનો જ્ઞાનભંડાર પણ સારો છે. જેની વ્યવસ્થા તેઓના સુપુત્ર સુશ્રાવકભાઈ હીરાલાલ સોમચંદ, લાગણીપૂર્વક કરે છે. ગેડીના જ્ઞાન ખાતા તરફથી જૈન સાહિત્યનાં પ્રકાશનો પ્રસિદ્ધ થાય છે. આ સિવાય લાલબાગ ઉપાશ્રયમાં, મહાવીર સ્વામીના ઉપાશ્રયમાં, તથા કોટના ઉપાશ્રયમાં ન્હાના ન્હાના જ્ઞાનભંડાર છે. જન સંસ્થાઓ-મુંબઈ શહેર એકંદર પ્રવૃત્તિઓમાં રાખ્યુંમાગ્યું રહેતું શહેર છે. ગામડાઓમાં કે દેશમાં જે માણસો એદી બનીને નિષ્ક્રિયતામાં દિવસે ગાળત્તા હાય, એજ માણસો અહિ આવતાં પરાયણ બની જાય છે. વાત એ છે કે પ્રવૃત્તિઓનું વિવેકપૂર્વક સંચાલન જે થાય તો એ દારા લાભ પ્રાપ્ત થાય છે. ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિઓ અહિં વ્યક્તિઓના સહકારથી સંસ્થા દ્વારા ચાલે છે. આવી સંસ્થાઓમાં જેન વેતાંબર કેન્ફરન્સ, જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયા, જૈન એજ્યુકેશન બોર્ડ આદિ સંસ્થાઓ, કે જેની પ્રવૃત્તિથી હિંદભરના જેનો પરિચિત છે તે સંસ્થાઓની મુખ્ય શાખાઓ મુંબઈ શહેરમાં છે. તદુપરાંત સામાજિક શિક્ષણની જૈન સંસ્થાઓ બાબુ પન્નાલાલ જૈન સ્કુલ, મહાવીર જન વિદ્યાલય, માંગરોલ જેન કન્યાશાળા, શંકુતલા ગ૯ જૈન હાઈકુલ, શેઠ મણિલાલગોકલદાસ જન હોસ્ટેલ, ઈત્યાદિ Page #60 -------------------------------------------------------------------------- ________________ તનકી ભૂખ તે તનકી હે, તીન પાવ ઓર શેર; મનકી ભૂખ અનંત હે, નિગલત મેરૂ સુમેર. સમાજની કેળવણી વિષયક સંખ્યાબંધ સંસ્થાઓ અહિં આજે છે. તેમજ જૈન સમાજના કેળવણી લેતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી સંસ્થાઓ પણ મુંબઈમાં સક્રિય કામ કરી રહી છે. જૈન પાઠશાળાઓ પણ અહિં સંગીન પ્રગતિ સાધી રહી છે. ગોડીજીની જૈન પાઠશાળા લાલબાગ પાઠશાળા, ચંદ્રપ્રભસ્વામીના ઉપાશ્રયની પાઠશાળા, તથા સ્વ. શ્રી જાસુદબાઈ પાઠશાળા-જે શેઠ જીવાભાઈ દ્વારા સંચાલિત છે. તેમજ ભાયખલા જૈન પાઠશાળા આ બધી સ્થાનિક તેમજ પરાઓની પાઠશાળાઓમાં શિક્ષણ તથા અભ્યાસક્રમ વગેરેનું વ્યવસ્થિત સંચાલન કરતી સંસ્થા હમણાં તાજેતરમાં સ્થપાઈ છે. આ સંસ્થા “જન ધાર્મિક શિક્ષક સંઘ'ના નામથી જૈન પાઠશાળાઓ, શિક્ષક, તથા ધાર્મિકક્ષેત્રમાં સેવા આપતી જૈન સંસ્થા “શ્રી મુંબઇ જેન સ્વયંસેવક મંડળ, પણ મુંબઈ શહેરની સેવા ભાવી સંસ્થા છે. તેમજ પાલીતાણું ખાતેના જૈન ગુરૂકૂલ તથા બાલાશ્રમની પણ મુખ્ય એફીસ અહિં છે. મેઘજી હીરજી તેમજ સેવંતીલાલ વી. જૈન તથા ભીમશી માણેક આદિ જન બુકસેલરોની પુસ્તક પ્રકાશન પેઢીઓ પણ શહેરના મધ્યલત્તા પાયુધુની પર છે. તે જાહેર સ્થાને–મુંબઈ શહેરમાં વસતિ લાખે ની છે જનતાના વ્યવહાર માટે ઈલેકટ્રીક ટ્રામ શહેરના રસ્તાઓ પર પાટા પર ચાલી જતી આપણને નજરે પડે છે. બે માળની મોટર બસો, ટેક્ષીઓ, વિકટોરીયા આદિ સાધનો શહેરના રસ્તાઓ પર પાણીના પર ટાની જેમ દોડા-દોડ કરતા હોય છે. અજાણ્યા માણસને મુંબઈનો આ વાહનવ્યવહાર ઘડિભર આશ્ચર્યમાં નાંખી દે તેવો છે. મુંબઈમાં જાહેર સ્થળ તરીકે રાણબાગ, વાલકેશ્વર પરનો હેન્ગીંગગાર્ડન, યુઝીયમ, રાજાબાઈ ટાવર, ટાઉન હોલ, રીઝર્વ બેન્કનું નવું મકાન, બેલાર્ડ પીયર Page #61 -------------------------------------------------------------------------- ________________ ખાના ચલના સેવના, મિલના વચન વિલાસ; જ્ય ક્યું પાંચ ઘટાઈ, ત્યું ત્યું જ્ઞાન પ્રકાશ. પરનો દરિયાઈ બંદરનો વ્યવહાર, ચોપાટી, કોટના સરકારી મકાને, યુરોપીયન વ્યાપારી પેઢીઓ, તાજમહાલ ઈત્યાદિ સ્થળે મુંબઈના જાહેર જગતના જોવા લાયક સ્થાનો ગણાય છે. તદુપરાંત બોરીબંડર સ્ટેશન, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રેસનું મકાન, પણ ગણું શકાય. અહિંથી સંખ્યાબંધ દૈનિક, અર્ધસાપ્તાહિક, માસિક છાપાઓ પ્રગટ થાય છે. જેમાં ઈંગ્લિશમાં “ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” બેઓ ક્રોનીલ” ફ્રી પ્રેસ વગેરે ગૂજરાતીમાં મુંબઈ સમાચાર, જન્મભૂમિ, હિંદુસ્તાન, વંદેમાતરમ આદિ ગણાય છે. એકંદરે મોહમયી–મુંબઈ નગરીમાં વિલાસ, વૈભવ, બેફામ પાપાચાર તથા સ્વછંદાચાર જેમ ફાલ્યો ફૂલ્યો છે, તેમ ધર્મની આરાધના, ધાર્મિક વાતાવરણ, તથા ધર્મભાવનાનાં સુંદર તનાં પણ અહિં દર્શન થાય છે. મુંબઈ શહેરમાં જેનોની આટ-આટલી વિપુલ વસતિ હોવા છતાં, સાધનસંપન્ન ધનસમૃદ્ધ જન આગેવાનો અહિં રહેવા છતાં, એક સુંદર સ ધન સામગ્રીયુક્ત જન ધર્મશાળા તથા જૈન ભેજનશાળાની મુંબઈમાં મડાટી ખામી છે. તે માટે સાત લાખ રૂપીયા ફંડ થયેલ છે આચાર્ય શ્રી ધર્મસૂરિશ્વરજી ત્યાં શ્રી યશોવિજયજી મહારાજ પ્રયાસથી જે મુંબઈના જૈનોની પ્રતિષ્ઠા, ગૌરવ કે મોભા માટે યોગ્ય ગણાય. પણ હવે તે હવે થઈ જશે તેનું ફંડ પણ થઈ ગયું છે તે ખાત મહુરત ૨૦૧૭ શ્રાવણ વદ ૮ શેઠ માણેકલાલ ચુનીલાલે કરેલ છે. મુંબઈના આંગણે આજે વર્ષોથી ફાલી-ફૂલીને સમૃદ્ધ બનેલ “શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતુ' સુંદર પ્રગતિ સાધી રહ્યું છે અને એ દ્વારા સેંકડો હજારો ધર્માત્માએ મહામંગલકારી આયંબીલ તપની આરાધના કરી રહ્યા છે. એમાં કેટલાક તપસ્વીઓએ તો ૧૦૦ ઓલી પૂરી પણ કરી છે. ખરેખર મુંબઈના આંગણે આ સંસ્થા ખૂબ જ ઉપકારક બની રહી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્રોધી લોભી કૃપણ નર, માનીને મન અંધ; ચર જુગારી ચુગલનર, આઠે દેખત અંધ. મુંબઈના પરાઓ દિન-પ્રતિદિન મુંબઈનો વિસ્તાર, ક્ષેત્રફળ, તથા વસતિ વધતી જાય છે. આજે ઉત્તરમાં મુંબઈ છેક બોરીવલી સુધી ગણાય છે. પૂર્વમાં છેક થાણુ સુધી મુંબઈની હદ આજે લંબાઈ છે. સંખ્યાબંધ મલે, કારખાનાઓ, ઔદ્યોગિક વ્યવસાયો, ૭-૭ માળના સંખ્યાબંધ મકાને, રેલ્વે કારખાનાઓ, રેલ્વે વ્યવહાર આદિથી મુંબઈ ભરચક ભરાઈ ગયું છે. જેથી મુંબઈનો વિસ્તાર એક છેડાથી બીજા છેડા સુધી ગણતા લગભગ ૩૬ માઈલનો થાય છે. અને અહીં પહોંચવા માટે ઈલેક્ટ્રીક રેલ્વે ટ્રેને ૫૦–૧૦ મિનિટે દોડતી હોય છે. આ બધા પરાઓમાં જૈનેની વસતિ, દેરાસરે, ઉપાશ્રય આદિ બધું છે. જે યાત્રા કરવા માટે તથા દર્શન-પૂજનનો લાભ લેવા જેવું છે. બેરિીવલીમાં નવું દેરાસર શિખરબંધી બંધાઈ ગયું છે. બીજુ દેરાસર દોલતનગરમાં આચાર્ય શ્રી ભગવંત શ્રી અમૃતસૂરિશ્વરજી ઉપદેશથી બંધાયેલ છે. ક દીવાલીમાં એક દેરાસર હમણું જ તૈયાર થયું છે.. મલાડમાં શેઠ દેવકરણ મુલજીની સેનેટેરીમમાં સુંદર શિખરબંધી દેરાસર છે, જેનું કાચકામ બહુ જ મનોહર છે. બીજા બે દેરાસરો મલાડમાં છે. અંધેરી ગામમાં બેમાલ પર શ્રીસંઘનું દેરાસર છે. તેમજ બંગલાઓમાં ટેકરી પર, તથા મજબાન રોડ પર ઉદારત્ર્યરત શેઠ નગીનદાસ કરમચંદ સઘવીનું સુંદર ઘર દેરાસર, તેમજ ઈલિપુલ પર શેઠ અમૃતલાલ દોશીના બંગલામાં, સંધવી ચુનીલાલ લક્ષ્મીચંદવાળું ભવ્ય ઘર દેરાસરઆવેલું છે. વિલેપાલમાં પૂર્વ તથા પશ્ચિમમાં એક-એક દેરાસર છે. પાલમાં સેનેટરીયમ શેઠ ઘેલાભાઈ કરમચંદનું છે અને વીર્લીમાં વિશાલ ચેકમાં ભવ્ય શિખરબંધી દેરાસર શેઠ હીરાલાલ બકરદાસનું બંધાવેલું છે. શાંતાઝ, માહિમ, વાંદરામાં પણ સુંદર દેરાસર છે. બી, બી. દાદદમાં સ્ટેશનથી ઉતરી બે મિનિટના રસ્તામાં જ હામે ભવ્ય દેરાસર છે. તથા ચર્ચસ્ટ્રીટમાં (શ્રી આત્મકમલ લબ્ધિસૂરિ “જૈન જ્ઞાનમંદિર માં નેહાનું ઘર દેરાસર છે. જી. આઈ. પી માટુંગામાં શેઠ રવજ સેજપાલનું થા મનસુખલાલ Page #63 -------------------------------------------------------------------------- ________________ આલસ ત્યજી ઉદ્યમ કરે, ચિત્તમાં કરી વિચાર; સુખી થશે એથી સદા, નહિ તે થશો ખુવાર. ૧૧ઃ - - - - - સુખલાલ તારવાળાનું ભવ્ય દેરાસર છે. કુર્લામાં ચુનાભઠ્ઠી આગળ એક. દેરાસર છે તથા કુલ–આગ્રા રોડ પર એક દેરાસર છે. ઘાટકોપરમાં ભવ્ય કથા રમણીય શ્રી જીરાવાળા પાર્શ્વનાથનું દેરાસર છે. ભાડુંપમાં પણ શિખરબંધી દેરાસર છે. જેને જીર્ણોદ્ધાર હમણું થયો છે. મુલુંડમાં દેરાસર તેમજ ત્યાંના આગેવાન શેઠ વાડીલાલ ચત્રભુજ ચાલુ વર્ષમાં ધારાસભામાં ચુંટાઈ આવ્યા છે. આ બધાયે સ્થળામાં ઉપાશ્રયો તથા કચ્છી, ગૂજરાતી, મારવાડી અને સૌરાષ્ટ્રવાસી જૈન ભાઈઓની વસતિ સારા પ્રમાણમાં છે. મુબઈથી આગ્રારોડ તથા પુના મદ્રાસરોડના કેન્દ્ર પર હાલનું થાણુ વસેલું છે. મુંબઈથી ૨૪ માઈલ પર થાણું ગણાય છે. આ થાણ ભ૦ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળ દરમ્યાન કાંકણું. દેશની મુખ્ય રાજધાનીનું શહેર ગણાતું હતું. શ્રીપાલ મહારાજાનું મસાલ અહિં હતું. અહિંના વસુપાલ રાજાની મદનમંજરી નામની પુત્રી સાથે તેઓએ પાણિગ્રહણ કર્યું હતું. ધવલશેઠ અહિં જ મૃત્યુ પામ્યા હતા. આ શહેરમાં મુખ્યત્વે મારવાડી ભાઈઓની વસતિ છે. બજારમાં માલ પર શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર મંદિર છે. ત્રીજે. મજલે પણ પ્રભુજી બિરાજમાન છે, પાછળ ધર્મશાળા છે. હમણાં આ સ્થાનપર શ્રી સિદ્ધચક્રજીનું સુંદર મંદિર લાખોના ખર્ચે તૈયાર થયું છે. ભ. શ્રી મુનિસુવ્રતસ્વામીનાં ભવ્ય પ્રતિમાજીની–પ્રતિષ્ટા ચાર વર્ષ પર, જ અહિં થઈ છે. મંદિરમાં શ્રીપાલ રાજા, તથા મયનાસુંદરીની પણ ઊભી ભવ્ય પ્રતિમાજી અત્રે મૂકવામાં આવી છે. રંગમંડપની હારના મંડપમાં જૈન ઇતિહાસના ભવ્ય પ્રસંગોને કલાકૃતિ દ્વારા અહિં રજૂ કરવામાં આવ્યા છે. મંદિર ભવ્ય વિશાલ તેમ જ મનોહર બન્યું છે. યાત્રા સ્થળ તરીકે આ સ્થાનનું મહત્ત્વ આથી એર વધી ગયું છે.. મુંબઈની યાત્રાએ આવનારે આ બધા પરાઓનાં જૈન મંદિરની સ્પર્શના અવશ્ય કરવા જેવી છે. તેમાંયે થાણુનાં આ મંદિરની યાત્રા અવશ્ય કરવા જેવી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંપથી સંપત્તિ સંપજે, સંપતી જાય કલેશ; જેના ઘરમાં સંપ નહિ, ત્યાં સુખ નહિ લવલેશ. કલ્યાણી–મુંબઈ શહેરના પરાનું છે. આઈ. પી. (ઇલેકટ્રેનનું) છેલ્વે સ્ટેશન છે અસલ સોલંકી વંશના ભુઅઓની રાજધાની શહેર હતું અહીંયા મારવાડીભાઈઓ થા વીસા ઓસવાલ કચ્છીઓ છે દેરાસર ૧ વ્યવસ્થાવાળુ છે તેની પ્રતિષ્ટા આચાર્ય ભગવંત શ્રી લાવણ્ય - સુરિશ્વરજી ત્થા તેમના શિષ્ય શ્રી દક્ષવિજયજી મહારાજે કરાવેલ છે છે દેરાસર સામે ઉપાશ્રય છે, તેમજ વેપારનું કેન્દ્ર છે, અત્રેથી ચેમ્બર - જવાય છે ત્યાં પણ હાલ દેરાસર છે, જ્યારે હીન્દુસ્તાનમાં ભાગલા પડયા ત્યારે આપણું સરકારે ચેમ્બુર ગામ વસાવ્યું છેઅત્રે મુંબાઈની -હદ પુરી થાય છે. અગાસી – મુંબઈ ઇલેકટ્રીકટ્રેનના નાકારૂપ વિરાર સ્ટેશનથી ૩ માઈલ પર અગાશીતીર્થ આવેલું છે. આ બધે પ્રદેશ કાંકણુ દેશને ગણાય છે. શ્રીપાલ મહારાજાના સમયમાં કાંકરદેશ અતિશય સમૃદ્ધ દેશ તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ હતો. જૈનધર્મની જાહેરજલાલી તે કાલે અહિં ઉત્તરોઉત્તર વધતી રહી છે. સોપારાક શહેર આ ભૂમિની આસપાસ તે સમયે વસેલું હતું. આજે પણ વિરાર સ્ટેશન પછી મુંબઈ * જતાં પહેલું સ્ટેશન નાળા સોપારા છે. અગાશીમાં ઉદારચરિત ધર્મ પ્રભાવક પુણ્યવાન શેઠશ્રી મોતીશાના સમયનું સુંદર જિનમંદિર છે. મેતીશાશેઠના વહાણે દરિયાના તોફાનમાં તે સ્થાને ફસાયા હતા. આથી તે પુણ્યશાલી શેઠે સંકલ્પ કર્યો હતો કે, “જો વહાણે સહિસલામત પાર ઉતરી જાય, તો મારે તે સ્થાને શ્રી જિનેશ્વરદેવનું સુંદર મંદિર બંધાવવું, વહાણ આ બાજુના સમુદ્ર કિનારે ક્ષેમપૂર્વક આવ્યા. એટલે મોતીશા શેઠે અહિં સુંદર મંદિર બંધાવ્યું. મંદિરમાં મૂળનાયક શ્રીમુનિવ્રતસ્વામીના ભવ્ય પ્રતિમાજી કબિરાજમાન છે. આ પ્રતિમાજી, નાલા સોપારાના તલાવમાંથી પ્રાપ્ત થાય છે. પ્રતિમાશ્રી અતિશય પ્રાચીન અને પ્રભાવિક છે. પ્રતિમાજી -શ્રીપાલ મહારાજાના સમયના, અને ભ૦ શ્રી મુનિવ્રતસ્વામીના શાસન Page #65 -------------------------------------------------------------------------- ________________ અગન પલિતા રાજ ક્રૂડ, ચાર મુશક લે જાય; તિના દૃઢ દુનિયા સહે, ધર્માં દંડ સહ્યો ન જાય. કાળના છે. આજે અહિં અનેક સુંદર ધમશાળાઓ છે. દેરાસરને પણ શ્રીસધે જીર્ણોદ્ધાર કરાવી ભવ્ય અને રમણીય બનાવ્યું છે. મુબઈના વતની યાત્રા માટે અવાર-નવાર સેકડાની સંખ્યામાં અહિં આવે છે. ભાજનશાળા પણ છે. ગામમાં કાઠીઆવાડ તથા ગૂજરાત-મારવાડના વતની જેને, વ્યાપાર માટે રહેલા છે. આજુબાજુને બધા પ્રદેશ કેળા ના ીયેલી, પપૈયા આદિની વાડીએથી લીલેામ અને દેરાસર તથા ધર્મશાળા આદિ સ્થળે સગવડભર્યો છે. મુંબઇ શહેરના પ્રવૃત્તિમય વાતાવરણમાં ગળાડુબ ડુબેલા આત્માઓને આવાં નજીકનાં તીર્થ સ્થળે! શારીરિક તથા માનસિક આરામ સાથે આત્મારામ આપનારાં. અનુપમ સ્થાને છે. તેમજ ગાંધી હરખચંદ. વીરચંદ સેનેટરીયમ ત્યા સ્વ. ચંદુલાલ વછરાજ થા મેાતીના ધર્મના કાંટા તરફથી બધાવેલી ધશાળા આછે ઉપરાંત આવનાર યાત્રિકાને હમેશા પેઢી તરફથી ભાતુ અપાય છે. શ્રી મહાવીર જૈન સ્નાત્ર મડળ-મુંબઈ × સ્નાત્ર-મહાત્સવ × G સાડા મુંબઈમાં પાયધુની પર આવેલ શ્રી મહાવીર સ્વામીના દેરાસરજીમાં હંમેશા સંગીત સાથે સવારના સાત વાગે સામુદાયિક સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે, તો દરેક ભાઈ આને લાભ લેવા વિનંતિ છે. લી. સધસેવા મણિલાલ રામચંદ પ્રભાસપાટણવાળા ચંદુલાલ જેઠાલાલ ખંભાતવાળા ૧૩: Page #66 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨ પેશ્વાની રાજધાની પુના પાશ વદ ૧૦ ને શનિવારની ધારી રાત્રિયે મેહમયીને છેલ્લા પ્રણામ કર્યાં. સગા સ્નેહીઓને ભેટી લેવાનું આ છેલ્લું મથક હતું. રાત્રિની ભીષણ કાલિમા પથરાઈ રહી હતી. ટ્રેન પૂરી વેગે ખી. ખી. સી. તે ત્યજી દઈ જી; આઈ. પી. ના પાટે ચઢી, મા કાપી રહી હતી. વિસના થાય પછી યાત્રિકા નિરાંતે નિદ્રા દેવીના ઉત્સ’ગમાં આરામ લઈ રહ્યા હતા. તેથી ખંડાલાના એગદા ને ઘાટના દ્રશ્ય અણદેખ્યાંજ વહી ગયાં, આંખ ચાળી ઉઠતાં વેંત તે પુનાનું વિશાળ સ્ટેશન દ્રષ્ટીએ ચઢયું. ઉત્સાહી સ્વામીભાઈ એ સ્વાગત કરવા તૈયારજ હતા. ભારતવર્ષમાં મહાત્માજીના આગમન પછી જનતામાં સેવાવૃત્તિને · જુસ્સા ઠીક પ્રગટો છે. મેટરબસમાંથી પુના શહેરના વાંકાચુકા રસ્તાને જોતાં, દક્ષિણી પ્રજાના ધરેાની જુદા પ્રકારની આંધણી અને જુદા પ્રકારને પહેરવેશ વિલેાકતા શુક્રવાર પે' પહેાંચ્યા, વૈતાલ પેની ધશાળા વધુ અનુકુળ છે. નજદિકમાંજ ત્રણ દેવાલયેા છે. પ્રભુના નામ પરથી ચેકના નામ આદિનાથ ચાક અને પાર્શ્વનાથ ચેાક રખાયા છે. ૧. શ્રી આદિશ્વરજી—વિશાળ દેવાલયઉપર ચંદ્ર પ્રભુ જમણી આજી પદ્માવતી ને ડાખી બાજુ સંભવનાથના જુદા મદીરા, કમ્પાઉન્ડના બહારના ભાગે દક્ષિણે એક માટુ દહેરું. જ્યાં ઉપર નીચે તથા ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ મુળ નાયક તરિકે છે. પાછળ ધર્મશાળા Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - - - - કાતર સમ દુર્જન કહ્યા, સજજન સેય સમાન; ૧૫ કાતર કાપી જુદા કરે, સોય કરે સંધાન તથા ન્હાવાની સગવડ દક્ષીણું બાંધણુનો ઠીક ખ્યાલ આવે તેમ છે. સામે દિગંબર મંદીર છે. પાછળના ભાગે જૈન પાઠશાળા તેમજ શ્રાવિકાશાળા છે. દરવાજા બહાર શ્રી આત્માનંદ જૈન પુસ્તકાલય લાયબ્રેરી સામે જૈન સુવાવડખાનું છે. વહીવટ જૈનોને છે; દેખરેખ એક સેવાભાવી વિધવા બહેન રાખે છે. ૨. શ્રી આદિશ્વરજી બે મજલાના આ દહેરામાં ભીતે પટ ચિત્ર છે. ૩. શ્રી ચિંતામણુજી છતમાં રંગીન ચિત્રામણવાળું આ પાત્ર જીનનું દહેરૂં તાજાંજ સુધરેલું છે. મોટર બસમાં બેસી પ્રથમ સોલાપુર બજારમાં. ૪. શ્રી શાંતિનાથ અને ત્યાંથી વાવડીમાં ૫ શ્રી આદિશ્વરજીના દર્શન કર્યો. માર્ગમાં મહાદજી સીંધીયાની છત્રીવાળ સુંદર સ્થાન નીહાળ્યું. એમાં સીંધીયાની મરાઠી વેશમાં શેભીતી પ્રતિકૃતિ છે. ત્યાંથી અમારી બસ કેમ્પના માર્ગે વળી. નવી બાંધણીના મકાનો અને અને માપસરના રસ્તા જોતાં (૬) શ્રી વાસુપુજ્યજીના મંદીરમાં પહોંચ્યા. સામે નાની ધર્મશાળા છે, માર્ગ પરના વિવિધ દેખાવો નિહાળતા, ખડકીમાં દાખલ થયા. (૭) મુનીસુવ્રત સ્વામીને વંદન કરી પાછા ફર્યા બુધવાર પેઠને બજાર વટાવી શાક મારકીટ આવ્યા, અહીં શ્રીમાળી ઓશવાળની ધર્મશાળાઓ છે ઉમંગી યુવક મંડળ છે. વેપાર ધંધા સારા છે. મોટા રસ્તાનું નામ લક્ષ્મી રોડ છે. પાર્વતી, બંડગાર્ડન, શીવાજી મહારાજનું બાવલું, પેશ્વાની કચેરીને જુનવાડે જોવા લાયક સ્થાને ગણાય. અહીં લીલા અંજીર, મોસંબી, સંતરા વગેરે ફળો બહુ સસ્તા મળે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખા, શેઠ કીકાભાઈ પ્રેમચંદ સેનેટેરીયમ અને કસ્તુરબા તથા મહાદેવ દેશાઈની સમાધીવાળા આગાખાન મહેલ પણ શહેરથી થોડા અંતરે આવેલ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વખત જશે વહી વાતમાં, કાળ ઝડપશે કાલ; ચતુર હોય તો ચેતીને, તું તારું સંભાલ. - આખો દિવસ પુનામાં પસાર કરી રાતના ટ્રેનમાં દાખલ થયા. મનમાડ જશન આવ્યું ત્યારે તો સૂર્ય તપવા માંડ્યો હતો. શહેર નાનું છતાં રોજગાર ઠીક ગણાય. ઘર દહેરામાં શ્રી શીતલનાથજી જુહાર્યા. કુદરતનું દર્ય જોતાં આગળ વધ્યા. એકવાર ડુંગરની નાની હારે તે બીજીવાર સપાટ મેદાન દૂર સુધી પથરાયેલું હોય.સીનેમાના ચિત્રપટની માફક એ દેખાવ ફેરવાઈ જાય ને નાની મોટી સરિતા દષ્ટિએ ચઢે. જાત જાતની વૃક્ષરાજી નિરખતાં આંખમાં ટાઢક વળે. આમ માઈલેના માઈલે વહી ગયા. મધ્યાહ્ન થતાં ભુસાવળ જંકશન આવ્યા. દિવસની આ પ્રથમ મુસાફરીએ ઠીક આનંદ આપો. આ તરફના જલગાંવ, ખામગામ, મલકાપુર આદિ શહેર રૂ આદિના જબરા વેપારી મથકે છે. સફેદ બરફના પહાડ જેવા કપાસ પીલી તૈયાર કરેલા રૂના મોટા ઢગના ગઢ જોયા. પિત્તળની દીવીમાં થતા દીપકે આ પ્રદેશમાં ઠેર ઠેર જોવા મળ્યા. સાંજના ચાર વાગતા આકેલા આવ્યું. સંઘના વાજા વાગ્યા, લલનાઓએ કમળ કંઠે ગીત લલકાર્યો અને આનંદમાં સર્વે દેવાલય પહોંચ્યા. આકેલા જુની બાંધણીનું ધંધાદારી શહેર છે. વચમાં સરિતા વહે. છે એટલો જુનું અને નવું એવા ભાગ પાડ્યા છે. જુના આકલને મજબુલ કિલે સરિતા તટ પર સુંદર ખેખાય છે, એ જોતાં પૂર્વ કાલીન મહત્ત્વનું ભાન થાય છે. આજે તો ને ખંડીએર દશામાં પરિવર્તન પામી રહી છે. નવમા આલેકમાં બજાર વચ્ચે સડકપર શ્રી આદિશ્વરછનું નાનકડું છતાં મનહર દહેરૂં છે. ફરતી વિશાળ ધર્મશાળા છે, અંતરિક્ષનું તીર્થ અહીંથી ૪૦ માઈલ પર આવેલું છે. જવા સારૂં મોટર બસ મળે છે. રેલવેની ટીકીટ મુજબ, એક જણના જવા આવવાના રૂા. ૧-૧૨-૦ લાગે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ગેરીતા(વિજાપુર તાલુકા)નિવાસી ધર્માનુરાગી શેઠ શ્રી વાડીલાલ દેવચંદ UF જીવન ઝ ૨ મ ર પુE જેવી સાસના ગામ અનેકવિ દ્વારા ગુજરાત તેમજ મહાગુજરાત પ્રદેશ ધર્મ, કલા, વિજ્ઞાન, સાહિત્ય, સંસ્કાર, સેવાભાવ, Oા પપકાર માટે ભારતવર્ષમાં મેખરે રહ્યો છે. વ્યાપાર, ઉદ્યોગ સાહસ થા ફતેહ માટે ગુજરાતીઓ જાણતા છે. ગુજરાતની ધર્મભાવના ગામડે ગામડે મદીરે, ધર્મશાળા કે પાંજરાપોળ જેવી સાર્વજનિક ધર્માદા સંસ્થાઓ, તેની ભવ્ય ઈમારત દ્વારા ઓળખી શકાય છે. ગરવી ગુજરાતની ભૂમિ પર અનેક મહાન વિભૂતેઓએ જન્મ ધારણકરી પોપકાર, પરમાર્થ સ્થા ધર્મ જીવન જીવી જગત પર મહાન ઉપકાર કર્યો છે. આ ભૂમિ જીવંત તીર્થ ભૂમી છે, ને તેમાં વિજાપુર તાલુકામાં આવેલા ગેરીતા ગામના વતની શ્રીયુત દેવચંદભાઇ ધંધાર્થે મુંબઈ આવેલા તે પ્રસંગે, પુણ્યાગે, મુંબઈ શહેરમાં શ્રીયુત વાડીલાલભાઈને જન્મ સંવત ૧૯૪૧ મુંબઈમાં થયેલો, પણ સંજોગે આધીન નાની બાલ્યવયમાં તેમને તેમના પીતાશ્રીની તબીયત નરમ રહેવાથી, તેઓશ્રીને તેમના વતન (ગેરીતા) પાછું જવું પડ્યું અને તે પણ કુદરતને ન ગમ્યું ને કર્મની પ્રબળ સત્તાને વશ થઈ નાની બાલ્યવયમાં તેઓશ્રીના પિતાશ્રીને સ્વર્ગવાસ થવાથી તેઓના માથે સંસાર વ્યવહારને, આખા કુટુંબની જવાબદારી આવી પડી, આથી તેઓશ્રીએ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખી પરદેશગમન કર્યું Page #70 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૬૦ ની સાલને એટલે ફકત ઓગણીસ વર્ષની વયે નોકરીથી શરૂઆત કરી ત્યાર બાદ અનેક તડકા છાયડાં સહન કરી અનુભવ મેળવી સં. ૧૯૬૮ના વર્ષમાં અમદાવાદમાં નાનકડી વાસણની દુકાન કરી, તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ, તેમજ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવાથી અનેક ચડતી, પડતીના ચક્કરમાંથી પસાર થતા પુન્યાગે, સં. ૧૯૮૨ની સાલ સુધીમાં ચાર દુકાને કરી અને ત્યારબાદ અમદાવાદમાં ન્યુ વાસણ મારકીટ બંધાઈ અને આખી મારકીટ ભાડે રાખી તેમાં બીજી ચાર દુકાને કરી, અને તે ઉપરાંત ભાગ્યદયથી મુંબઈમાં ઝવેરી બજારમાં શા. નાનાલાલ વાડીલાલ નામની દુકાન કરી, પુન્યને ધંધામાં જેમ વૃદ્ધી થવા લાગી તેમ તેમ લક્ષ્મી શુભ માગે વાપરવા લાગ્યા, એટલેથીજ સંતોષ ન થતાં, ધંધામાંથી નીવૃતી લઈ વીતરાગ પ્રભુએ બતાવેલ ધર્મ ભાગમાં આગળ વધતા ગયા, શ્રાવકના વ્રત અંગીકાર કરવા તે પૂર્વ ભવને પુન્યદય હોય તેજ બની શકે છે તેઓશ્રી છેલ્લા ત્રીસ (૩૦) વર્ષથી છુટા મેઢે જમતા નથી એકાસણા, બેસણુ, આંયબીલ ઉપવાસ, વીગેરે યથા શકતી વ્રત કરે છે, ઉપરાંત, (કીયાઓ) રાઈ, ત્યા દેવની પ્રતિક્રમણ, તેમજ બે સામાયક તે. અવશ્ય કરવાના, આ કયાએ તે આવશ્યક છે. ઉપરાંત, ઉપધાન તપની આરાધના કરી (પાલીતાણામાં) અનેક ભવ્ય આત્માઓની સાથે શાશનની પ્રભાવનાના કાર્યો કર્યા હતા તેમજ લક્ષ્મીને સદવ્યય કર્યો હતે. ઉપરાંત તેઓશ્રીએ શ્રી નવપદની પ્રાશ્વાતીઓની (૫૦) પચાસ કરી મુંબઈમાં સારે ઉત્સવ કર્યો હતો. Page #71 -------------------------------------------------------------------------- ________________ = ધર્મ પરાયણ શેઠ શ્રી વાડીલાલ દેવચંદ F જેઓશ્રીએ તાલધ્વજગિરિ, સિદ્ધાચળજી શેરીસામાં તેમજ પોતાના વતન (ગેરીતા) માં અને જૈન સમાજમાં સાતે ક્ષેત્રમાં લક્ષમીનો સદઉપયેાગ કર્યો છે ને હાલમાં પણ દાન, શીયળ, તપ, અને ભાવપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા છે. પ્રભુ તેઓશ્રીને વધુ ને વધુ | શુભ કાર્યો કરવા શક્તિ આપે એ જ પ્રાર્થના.neral of ટTT Page #72 -------------------------------------------------------------------------- ________________ Page #73 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૯૬ શ્રી સિદ્ધાસળજીમાં નવાણ્યુ યાત્રા તેમજ ચાર્તુમાસ રહી સાતે ક્ષેત્રમાં લક્ષ્મીના સદઉપયાગ કર્યાં હતા તેમજ પાતાના વતનમાં આયંબીલની ઓળી કરાવી, તેમજ દેરાસરજીના જીર્ણોદ્ધાર કરાવી પેાતે ઉભા રહી તન, મન, અને ધનના ભાગ આપી સુદર દૈદીપ્યાન, જીન મદિર બનાવ્યુ. તેમજ તેના નીભાવ માટે રૂા. ૫૦૦૦) પાંચ હજાર સાધારણખાતામાં ત્થા ।. ૫૦૦૦) પાંચ હજાર કેસર સુખડ ખાતામાં આપી સારા લાભ લીધા હતા ત્યારબાદ રાહીશાળામાં મુંબઇથી શ્રીનવપદ આરાધક સમાજને શ્રાશ્વતીઆળી પ્રસંગે આમત્રણ આપી રૂા. ૩૩૦૦૦) લગભગ તેત્રીશ હજાર ખ કરી સારા લાભ મેળવ્યેા હતેા. તેમજ શ્રી તાલધ્વજ ગિરિ તીમાં ભાજન શાળાની સ્થાપના કરી આજે લગભગ અઢાર વર્ષ થવા આવ્યા ને આવનાર યાત્રીકને પ્રથમ દિવસે મે ટ્રેક ફ્રી જમાડવામાં આવે છે ઉપરાંત ભાજન શાળાનું નવું મકાન બંધાવી તેમાં રૂા ૧૩૦૦૦) તેર હજાર આપી આલીશાન ભાજનાલય બનાવ્યું છે, ઉપરાંત આપણે ઘેર પણ સ્ટીલ વાસણા નહી હોય તેવા વાસણા તેઓશ્રી તરફથી ભાજન શાળામાં ભેટ આપવામાં આવ્યા છે, આ નૂતન ભાજન શાળાનું ઉદ્ઘાટન શેઠ ભાગીલાલ મગનલાલના શુભ હસ્તે સ.૨૦૧૮ ફાગણ સુદ ૭ કરવામાં આવેલ છે, આ પ્રસંગે આચાર્ય શ્રીમદ્દ રામચંદ્ર સુરિશ્વરજી મહારાજ પણ યાત્રાર્થે પધાર્યા હતા. સ, ૨૦૧૪માં પાનસરમાં ભવ્ય ઉજવણુ કરી શ. ૩૦૦૦૦) લગભગ ત્રીસ હજાર ખર્ચ કરી સારા લાભ લીધા હતા. શ્રી શેરીસામાં ભેાજન શાળાના મકાન માટે રૂા. ૮૦૦૦) આઠે હજાર આપ્યા હતા. સ. ૨૦૧૭ માં અને તે અગાઉ સ્થાપના કરી ત્યારે ૫૦૦૦) આપી પોતે ઉદ્ઘાટન કરેલું. Page #74 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણમાં ત્યા કેળવણમાં પિતાથી બનતી મદદ આપતા આવ્યા છે અને તેમાં પણ લક્ષ્મીને સારો ઉપયોગ કરી લાભ લીધે છે. આ ઉપરાંત અનેક જગ્યાએ તેઓશ્રીએ સખાવતે કરેલ છે. આજે આપણે તીર્થોમાં ભેજનશાળા થવાથી આવનાર યાત્રીકોને યાત્રામાં અપૂર્વ આનંદ આવે છે, નીશ્ચિતપણે યાત્રા થાય છે, કારણ કે આપણને પછી આરંભ સમારંભ કે રાઈ કરવાની માથાકુટ રહેતી નથી તે માટે આવા શુભ માગે લક્ષ્મીને સદવ્યય કરનાર પુન્યશાળી આત્માઓને અમારા લાખ લાખ વંદન હૈ જૈન શાસન જયવંતુ છે. - એવા અનેક પુન્યશાળીએ અમર રહો જેમના સિદ્ધાંત એજ કે – સર્વત્ર સુખી ભવતુ સાકા જગતના બધા પ્રાણીઓને સુખ હે આપણું સંસ્કૃતીને વફાદાર રહીને આપણી ફરજનું પાલન કરીશું તો જરૂર આત્મસંતોષ અનુભવશું. આવા જેઓશ્રીના વિચારે છે તે આજે પરમકૃપાળુ પરમાત્મા આવા મહાનુભાવેને અનેક શુભ કાર્યો કરી જૈન શાસન દીપાવવા શકિત આપે એજ પ્રાર્થના. લી. સંઘ સેવક, ચંદુલાલ જે. ખંભાતવાળા Page #75 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩ જું શ્રી અંતરિક્ષના ધામમાં ગામનું નામ સીરપુર છે. આકાલથી માલેગામ જતી શકે ૨૭ ગાઉ જવાનું છે, પછીના ત્રણ ગાઉને રસ્તે ખાડા ખચરાવાળો ને ખરાબ છે. ગાડા ઘોડાગાડી તેમજ મોટર બસેના સાધન આલોકમાં મળે છે. મોટર બસનું સાધન અનુકુળ છે, પણ ઠેઠ પહોંચાડવાની શરત કરવી. આ નાનકડા સીરપુરમાંજ ચમત્કારી એવા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ વિરાજમાન છે. વરાડ દેશમાંનું આ તીર્થધામ જેન જનતામાં સુપ્રસિદ્ધ છે. માર્ગમાં પાતુર ગામ આવે છે. અગાઉ ત્યાં દહેરૂં નથી. માત્ર ધર્મશાળા છે. લોક વાયકા મુજબ રાજા રાવણે પિતાને પૂજવ સંબંધી નિયમ પાળવા સારૂં વેલુંની આ મૂતિ બનાવી હતી. પૂજન બાદ સરોવરમાં પધરાવી સમય જતા બીંગલપુરના શ્રીપાળ રાજાના હાથમાં આવી ગાડામાં મૂતિને અદ્ધર લાવતાં શંકાથી રાજાએ પાછું વળી જોયું કે તરતજ મૂતિ થંભી ગઈ ને આકાશમાં અદ્ધર રહી તેથી અંતરિક્ષજી નામ પડ્યું. પૂર્વે ભાલાવાળા અશ્વાર નીચે થઈ પસાર થઈ શકત. સમય જતાં પ્રભાત ન્યુન થવા માંડયો. બેડું ભરી પનિહારી હેઠળ થઈ પસાર થતી તે પણ બંધ થયું. આજે તે માત્ર તળેથી અંગલુહાર નીકળી શકે છે ? બગિચો અને જુના મંદિરના ખંડિયેર છે તે જગાએ પૂર્વ વિશાળ મંદિરમાંન આ બિંબ હોવાનું નાય છે. હાલત તુટેલા કાટ. વચમાં ચાર જેડ પગલાં અને જીર્ણ મંદિરમાં દિંગબર મૂર્તિઓ પધરાવેલી છે. એ તરફ વિશાળ જગા છે, જેમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સપ ગયા લક્ષ્મી ગઈ, ગયું આ અભિમાન; કુસંપ ને કંકાસમાં, ડુબ્યુ હિન્દુસ્તાન. ઝાડ, પાન ઉગ્યા છે. તથા પાક ઉતરે છે. ઉપજ શ્વેતાંબર સ્મિ'બર કાડીએ સરખે ભાગે લે છે. શ્રી અંત રક્ષને પ્રભાવ વેતાંબર દિગમ્બર સપ્રદાયમાં એક સરખા ચલ હોવાથી પુજા પ્રક્ષાલનના નિયમો આધેલા છે. શુકલ પક્ષમાં પહેલા ત્રણ કલાકનેા વારે સવારમાં શ્વેતાંબરને છે. તેઓ એ વેળા શ્રક્ષાલનને પૂજા કરે છે એ વેળા બિઅને ચક્ષુતિલક ચઢાવાય છે. કૃણ પક્ષાંમાં પહેલા ત્રણ કલાકના વારા દિગબરા છે. પખાલ તે વેળાજ થઈ શકે છે. દર ત્રણ કલાકે વારા બદલાય છે. હાલનુ દહેરૂ પણ ધૃણા જુના સમયનું જણાય છે. નીચા કમાડમાં માથું નમાવીનેજ દાખલ થવાય છે. વચમાં એક નાતે ચેક ને બાજીપર ચા એડલા નજરે ચઢે છે. ઉભય સંપ્રદાયના કારખાના (કાઠી) જોડા જોડ છે. ચેાકમાંથી નીચેના ભાયરામાં જવાન છે મા છે. મુખ્ય માના બરમાં રૂપિયા એઢેલા છે. ઝીડીના ભાગમાં અધકાર વધુ રહે છે. ગેાખલામાં કેાડીયામાં બળી રહેલા દિપકાથી જે પ્રકાશ પડે છે એથી યાત્રાળુ પગથી આ ઉતરી ભૂમિગૃહમાં આવી વાળી શ્રી અતરિક્ષજીની સ્મા પ્રતિમા ચક્ષુ સામે શેાલી રહેલ દષ્ટિગોચર થાય છે. ભાવભીના હૃદયામાં કંઈ અનેરા તરંગા ઉછળી રહે છે. અને અથ્ય ભાવાનું મંથન જામે છે. ઉભય બાજુ ઉંચી દીવીએ પર અનેક વાટાવળા દીપકા બળી રહ્યા હાય છે. પ્રતિમાજીની દક્ષિણે કેટલીક દિગબરી મૂર્તિએ અને પ્રાંત ભાગે પદ્માવતી દેવીના આસન વાળી શ્વેતાંબર મુતિ આવી રહેલ છે. ભક્તોના આલાપે તે વિવિધવષ્ણુ નાદોથી સારૂપે ભૂમિગ્રહ ગાજી રહે છે. એ બિંબ માટે મીટ માંડતા કાઈ અવણુંનીય આન અનુભવાય છે. આત્માશાંતિ ઉતેજક આ અપૂર્વ સાધનના કેટલા વર્ષોંન કરી શકાય ! Page #77 -------------------------------------------------------------------------- ________________ મન મેલા તન ઉજલા, બગલા કપટી અંગ; ૧૯ તાસે તો કૌઆ ભલા, તન મન એક હિ રંગ. બહાર નીકળવાનો બીજો માળ, સામેજ છે. થોડા પગમાંથી ચઢતાં જમણે હાથે બીજા એક નાના ભૂમિગૃહમાં જવાનો માર્ગ કુટે છે. એમાં દાદાજીના પગલાંને મણીભદ્ર યક્ષનું સ્થાનક છે. પાછા આવી પૂરા પગથીએ આવતાં બારી આવે છે, ને ચેકમાં અવાય છે. ભૂમિગૃહમાં હવા ઉજાશ જઈ શકે તેમજ બહારથી દર્શન થઈ શકે એ સારૂ દિવાલમાં બુદ્ધિ પૂર્વક બાકોર રાખેલા છે. દેવાલયને ફરતી ધર્મશાળા છે. એારડીઓ જો કે ગણીગાંઠી જ છે, છતાં જગાની છુટ સારી છે. બીજી ધર્મશાળા ૫ણ છે. રસ્ત,ની ઉભર બાજુએ આંબા, લીમડા, પીપળા, આદિ વૃક્ષો શીતળ છાએ આપી તાપનું નામ ભૂલાવી દેતાં, કેટલાક ભાભોમાં તો જાણે મહેમાનના સ્વાગત સારૂ આર્ક-કમાને ન ઉભી કરી હોય તેવો ભાસ કરાવતા. વચમાં ડુંગરના ચક્રાવાવાળો ભાગ આવ્યો, તે વેળાની ક્ષાટર ઝડપ દરમાંથી ધસમસ બહાર નીકળતી નાગિણી જેવી નહતી, એ વાંક વટાવતાં ગિરિવર આબુનો માર્ગ યાદ આવતે. એ ઉતાર વેળાજ સાવચેતી રાખવાની. બ્રેકનો અંકુશ જરા ઢીલા પડતાં જ મોટર ઉથલી પડવાની ધાસ્તી. લાલાશ રંગની રજ ગુલાબ માફક ઉડતી ને કંઈ જુદાજ ભાવોને જન્મ આપતી કુદરતના વિવિધવણું દ્રશ્યો નિરખવામાં કલાકે ક્યાં વહીં ગયા તેને ખ્યાધ પણ ન રહ્યા. બે વાગતાં તે મોટર આલોમાં પ્રવેશી ચુકી. પુન એકવાર સંઘના મેમાન બન્યા. જમણુમાં જમ્યા. બજારમાં ભમ્યા. નદીના પટ પર વિચાથી અને નિશાન અંધકાર પથરાતાં ભાડુતી ઘરમાં ટ્રેન) પાછા ફર્યા Page #78 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૪થું પ્રાચીન પુરી ભદ્રાવતી ઉંઘમાંથી જાગ્યા ત્યારે બી. એના રેલ્વેનું વધુ સ્ટેશન ચક્ષુસામે આવી ખડું થયું હતું, નજીકમાં જ બજાજ શેઠન વિશાળ વાડી બંગલા સહિત આવેલી છે. જમણની ત્યાં વ્યવસ્થા હોવાથી ખપ પૂરતા સાધન સાથે ત્યાં પહોંચ્યા. વાડીમાંથી બહાર નીકળી છેડે દૂર ડાબે હાથે આગળ વધતાં કપાસ પીલવાના છનને રૂ ના ઢગ નજરે પડતા. એ છેડી ચાલતાં જ બજારના નાકા પર શેઠ જમનાલાલનું વિશાળ મકાનને લગલગ તેઓશ્રીએ બંધાવેલ શ્રી લક્ષ્મીનારાયણનું મોટું મંદિર આવે છે. એમાં ઉભય મૂર્તિએ ખાદી કપડામાં શેભી રહી છે. થાંભલા પર દેશનેતાઓના ફોટા તેમજ બહારની બાજુ મહાત્માજીની રેંટિયો કાંતતી પ્રતિકૃતિ એ આ સ્થળની વિશિષ્ટતા હતી. અન્ય પણ મંદિરમાં જઈ શકે છે. ગુજરાત કરતાં આ તરફના મંદિરોની બાંધણી કેટલેક અંશે જૂદા પ્રકારની છે. તેનું સ્પષ્ટ ભાન થતું. એજ ભાગે આગળ વધતાં જમણા હાથે એક મોટા કમ્પાઉન્ડ વચ્ચે તાજે જીર્ણોદ્ધાર થયા છતાં કેટલીક બાબતમાં અસલી સ્વાંગ રજુ કરતું શ્રી ચંદ્રપ્રભુજીનું દેવાલય આવ્યું. આરસની છત્રી હેઠળ ત્રણ સુંદર મૂર્તિઓ શોભી રહી હતી. દિવાલે જુના સમયની ચિત્રકળા રજુ કરતી હતી. બજારમાર્ગે આગળ ડગ ભરતાં ડાબા હાથની એક ગલીમાં પાર્શ્વનાથનું દિગંબરી મંદિર જોવા જેવું છે. માળ પર તથા ભૂમિગૃહમાં બિબે છે. મુદ્રાલેખેથી રંગમંડપ શેભે છે. ભાગ્યે જ કોઈ દેવાલય આરસની છત્રી વિહિન દેખાતુ. વળી કારીગરીને ચિત્રામણમાં પણ ખાસ પ્રેક્ષ@ય! આ તરફ જામફળનો પાક સવિશેષ છે સ્ટેશન નજીક વાડીની Page #79 -------------------------------------------------------------------------- ________________ મન ચાહે ઘેડે ચડું, મોતી પહેરૂં કાન; ૨૧ કાવીને હાથ કમાન છે, છેડે ન વૃદ્ધ જુવાન. સામી બાજુએ મી બાપુલાલના બગીચામાં હમણાં જ નીકળેલી શ્રી પાર્શ્વનાથ તથા શ્રી અભિનંદન પ્રભુની મૂર્તિઓ છે. વર્ધાથી બ્રાંચ લાઈનમાં ભાંડકજી ગયા. પિણું માઈલની ફાસલ પર જુની નગરી ભદ્રાવતી આવેલી છે. પ્રાતઃકાળના ઠંડા સમયમાં ભીની સડક પર વનરાજ નિરખતાને શીતળી વાયુની લહેરી અનુભવતાં, વળી અંતરાળે ગ્રામ જનોના ઝુપડાઓ અવધકતાં, ઠીક આનંદથી ચાલ્યા. જાણે સાર્થવાહનો સથવારે રહી રહ્યો ! ઘામ સહકથી થોડી ઉંચાઈ એ જતાં, દક્ષીણ હાથે અતિ વિશાળ ચોગાનમાં, જ્યાં દરવાજા આગળ પાષાણના હાથીઓ ખડા છે, ત્યાં અંદરના ભાગમાં મોટું દેવાલય છે. દુરથી જ એનુ રમ્ય શિખર દ્રષ્ટીએ પડે છે. મુળનાયક તરીકે શ્યામવર્ણ. શ્રી કેશરીયાનાથજીની સામાન્ય રીતે મોટી ગણાય તેવી મૂર્તિ છે. લેક વાયકા પ્રમાણે પૂર્વે અહીં ભદ્રાવતી નામની અતિ સમૃદ્ધ શાલિની નગરી હતી. સાતસો તો જીનમંદિર હતાં. વાપિકાઓ ને કુવાઓથી આ પુરી શેભી રહી હતી. જેનેની વસ્તી વિપુલ હતી. એ વેળાના વૈભવ અને જાહોજલાલીના વર્ણન સાંભળતાં દિલ થડકતું. દેવળની પાછળના જંગલમાં ને સમિપના સુકા સરોવરમાં આજે પણ પથરાને ઢગ દેખાય છે. એમાં કારીગરીવાળા થાંભલા, બારશાખ-તરણ અને ચેરી આદિના છુટા છવાયા અવશેષો જણાય છે, તેમજ ભગ્ન મૂર્તિઓના અવયવો માલુમ પડે છે, જે ઉપરોક્ત વાતને પુષ્ટિ આપે છે. ઘુમટ કમાનાના ટુકડાઓ જમીન ખોદતા ધણીવાર નીકળે છે. ગામમાં ખંડીયેર દરવાજે છે, એ પરની કરામત જોતા પૂર્વે આ સ્થાને કોઈ મેરી નગરી હશે એમ અનુમાની શકાય છે. મંદિરના પાછલા ભાગમાં ઘણું સંતરાના વૃક્ષો ઉગાડેલા છે - જ્યારે આગલા ભાગમા ચેતરફ ફરતી ધર્મશાળા ને વચમાં બાગ છે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૨ દાંતે લુણ જે વાપરે, કવળે ઉનું ખાય; ડાઇ પડખું દાબ ન સૂવે, તે ઘેર વૈદ્ય ન જાય. મુખ્ય મંદિરમાં સ્ફટિક પ્રતિમા ત્રણ તેમજ બીજી નાની મૂર્તિઓ છે. ઉપરના માળે સુંદર મુખજી છે. ધર્મશાળાના એક ભાગ પર શ્રો આદિજીનનું બીજું દહેરૂં છે સામે જ દાદાસાહેબના પગલાની સુંદર લહેરી છે વળી દ્વાર સામે દહેરૂં બંધાવનાર શેઠનું નવલું છે. આ સ્થળના હવા પાણી સારા હોવાથી એકાદ સેનીટેરીયમની ગરજ સારે તેવું છે રથળ એકાંત પ્રદેશમાં ને ઉંચી જગાએ આર્વેલું હોવાથી રમણીય છે. અહીંથી સામે દેખાતી માઈલ દૂરની ટેકરી એ જ ઈનસનની ગુફા, ત્યાં પથ્થરમાં કરેલી ત્રણ સ્થલકાય મૂર્તિઓ છે. એક વચલા ખંડમાં બે આજુ બાજાના ખંડમાં. ટેકરી પર થોડું ચઢતાં સામ સામે ગુફા જેવા કારેલા આ ખંડ છે. વચલી મૂર્તિનો માથાવાળે ભાગ પિલે થયેલે છે જ્યારે સામે સામેની મૂર્તિઓ પર આડો ચીરાડે પડ્યો છે. ગુફાની સ્વચ્છતા ઠીક છે, ગ્રામ્ય જનતા સીંદૂર ચઢાવે છે અને શ્રીફળ વધેરે છે પ્રાચીન શોધ ખોળના રસિકને આમાંથી અવશ્ય જાણવાનું પ્રાપ્ત થાય તેમ છે. મુંબઈ નજીકની હાથીની ગુફાને અમુક અંશે મળતું આ કારણ ગણી શકાય. માર્ગમાં કેળના ક્ષેત્રે પુષ્કળ આવે છે. ધર્મશાળાની થોડી એરડઓમાં મોતીલાલજી મહારાજ સ્થાપિત ગુરૂકુળના વિદ્યાર્થીઓ રહે છે. તેમનામાં સેવાવૃત્તિને શિક્ષણના સંસ્કાર સારા પ્રમાણમાં દેખાય છે. આ મનોરમ સ્થળને–એક સમયની પ્રાચીન ભુમિને નજીક આવતી સંઘા વેલા સલામી ભરી, અમે એ સ્ટેશન તરફ કદમ ક્ય. સી. પી. (સેંટ્રલ પ્રોવીન્સીઝ) ની આ નગરી હાલ તો ભાંડક તરીકે ઓળખાતાં નાના ગામમાં સમાઈ જાય છે. ગાડીમાં રહ્યા મોટા કિલાથી શોભતા ને ફરતા તળાવથી અલંકૃત થયેલ ચાંદા શહેરને નિરખી સંતોષ માન્યો. અમારી ટ્રેન ત્વરિત ગતિએ દક્ષિણ દિશામાં આગળ વધતી હતી. નિઝામના હૈદરાબાદને સિકંદરાબાદથી થોડા અઇલ પર આવેલ અલીરનામક સ્ટેશને અમારે જવાનું હતું. સવાર પહેલાં તે આવવાનું ન હોવાથી નિરાંતે બિછાનામાં લેસે ગયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ કિરણ પ મુ. કુલ્યાકજ યાને જંગલમાં મગળ , ચેતરફ વિસ્તરેલા અફાટ પ્રદેશમાં કુપાકજીનુ ધામ આવેલુ છે. દૂર દૂરથી એના શિખર નજરે પડે છે. નિઝામશાહી બાંધણીને એ જોતાં ખ્યાલ આવે છે. ચાખડા ઘાટના શિખરે। અને ર્ગમડપ પણ ગાળને બદલે ચાખડા તથા વિશાળ જોઈ મન ઘડીભર પ્રસન્ન અની જાય છે. મૂળ નાયકના ગભારાની સમ દિશામાં ડાભા-જમણી એ ગભારા છે. એ ત્રણેમાં કંઈક સાંકડાસ તે અંધકાર વધુ ગણાય મૂળ નાયક શ્રી આદિજીની મૂર્તિ છે જે આ તરફના પ્રદેશમાં શ્રી માણિકય પ્રભુ ' તરિકે સુપ્રસિદ્ધ છે. તેમની દક્ષિણે ઉભડક આસન વાળા તે કાઈ અનેરૂ હાસ્ય કરતાં શ્રી મહાવીર સ્વામીના બિંબ છે, જ્યારે ડાબી બાજુએ ઔદાસિન્ય ભાવ ધારણ કરી રહેલ શ્રી અરિષ્ટ નેમીની મૂર્તિ છે. રંગ મંડપમાં ફરતાં મોટા ગાખલામાં ઉક્ત બિંબે જેવા જ બીજા ભિખે છે. વળી એક તરફ શ્રી પાર્શ્વજીનની કાયૅાત્સ કરતી સુંદર મૂર્તિ વ. આ મૂર્તિએ આકૃતિમાં તદ્દન નવિન ભાત પાડે છે. પગના પંજાના ભાગ સદિશામાં ન આવતાં ઉપર નીચે રહે છે. અર્થાત અધ પદ્માસનવાળા બિબ છે, જ્યારે દાદી આગલાના ભાગ તરી આવે છે. દેવાલયમાં પગ મૂકતાં જ પ્રેક્ષક કે ઉપાસકના મન ઉપર એવી તે અપૂર્વ છાપ પડે છે કે જેથી આત્મા ઉચ્ચ પ્રદેશમાં ઉડ્ડયન કરવાં માંડે છે, લેકવાયકા મુજબ આ દેવાલય તેમજ શ્રી માણિકસ્વામીની પ્રતિમા બે હજાર વર્ષથ પણ અધિક પુરાણી છે. એ પાછળ લાંખે! ઈતિહાસ છે. જાડા ચેાખડા થાંભલા તેવિશાળ એટલા તથા ત્રણુદ્ારવાળુ, ઉપર મિનારા ઘાટના નાનાં મેટા શૂંગાવાળુ, આ દેવાલય અત રમ્ય તે મનેાહર હૈાઈ, સાચેજ જંગલમાં મંગળ રૂપ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ - - - - - -- ---- - -- -- -- -- - २४ ગૌધન ગજધન બાજધન, એર રતન ધન ખાણ જબ આવે સંતોષધન, સબ ધન ધુલ સમાન. ચતરફ ફરતી ધર્મશાળા છે, નાને બગીચ પણ નજીકમાં જ છે. સામે “હીરાબાગ” તરીકે ઓળખાતો મોટો ભાગ છે કે જ્યાં સંથરા, નાળિયેરી આદિના પુષ્કળ વૃક્ષો ને ત્રણ પગથીઆવાળી જુની વાત પણ છે. નજીકમાં થોડા છુટા છવાયા આવેલાં છે. અહીં કઈ જણસભાવ મળતી નથી તેથી સિધુ સામાન સાથે લેતા આવવું લાભદાયી છે. હીરાબાગની બાજુના માર્ગે થઈ આગળ વધતાં બે માઈલ પર એક ટેકરી આવે છે. જે “સિદ્ધાંગુગુદા તરિકે ઓળખાય છે. શ્યામ પથ્થરની મોટી કરાડ પર ફણાવાળી શ્રી પાર્શ્વ પ્રભુની એક ઊભી મૂતિ, તેમજ બે બેઠેલી મૂર્તિએ કરેલી છે. પાસે એક દેવીની મૂર્તિ પણ છે. જોકે એ પર ઘસારો લાગે છે છતાં ધારીને જોનારને સુંદર તથા સ્પષ્ટ જણાય છે. પથરો પર પગ ટેકવી કરાડ સમિપ પુગી શકાય છે ઉક્ત મૂર્તિઓના શિરોભાગે એક વૃક્ષની છાયા પડે છે. આ બે માઈલનો માર્ગ પથરીયાળ હોઈ એવો તે ગહન છે. કે ચેતરફ નજર કરતાં બધે લીલા ખેતરોને છુટા છવાયા કુવાઓ જ નજરે ચડે છે. થોડા ઝુપડાં પણ અંતરાળે જણાય છે. એક વાર રસ્તો ભૂલ્યા કે જરૂર અથડાઈ પડાય ! વળ વસ્તીની ભાષા કાનડી હેવાથી કોઈપણ પ્રકારની માહિતી મેળવતાં બહુ મુશ્કેલી પડે છે. તે લોકો ગુજરાતી કે હિંદુસ્તાની સમજી શકતા નથી. જેવા જનારે ગાડા સાથે કિંવા ભોમીઓ લઈ આવવું સલાહ ભર્યું છે. બાર ગાઉએ બોલી બદલાય' એ ન્યાયે માત્ર ભાષામાં જ નહિં પણ નરનારીઓના પિોશાકમાં, ઘરની બાંધણીમાં ને વાહનના આકારમાં પણ ભિન્નતા જણાય છે. અલીર સ્ટેશનથી કુપા કછ ચારેક માઈલ છે. જવા સારૂ મોટર બસ તેમજ ગાડા મળી શકે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૬ નાગપુર મા ગિરિડી વસંત પંચમીની મોહક સવારે નાગપુર સ્ટેશને પગ મૂક્યા. ઈતિવારી પેઠમાં જવા સારૂ બસ તથા ટાંગા તયાર જ હોય છે. પાઘડી પણે લંબાયેલા આ નાગપુર શહેરમાં વેતાંબરી મંદિરે માત્ર બેજ છે. ઈતવામાં શ્રી અજીતનાથનું મોટું દેવાલય જ્યાં બાજુમાં નેમનાથ તથા ભમતી તરફ વૃક્ષાકારે મણિભદ્ર સુંદરાકૃતિમાં વિસ્તરેલા છે. સ્ફટિકના બિંબને દાદાજીની પાદુકા પણ ખરી જ. મજલા પર પણ બિબ પધરાવેલાં છે. પાછળની ગલીમાં થઈ બજાર જતાં જતિના દહેરા તરીકે ઓળખાતું બીજું દહેરૂં આવે છે, જ્યાં આરસની સુંદર છત્રીમાં શ્રી આદિ- છનની શ્યામળ પ્રતિમા શોભે છે. દિગંબરી દેરાસરો પણ દશ ઉપરાંત છે, શહેરની બાંધણી જુની ઢબની છતાં વેપારનું જબરૂ મથક હેવાથી દુકાનોને પાર નથી. જ્યારે સોના ચાંદીના વેપારીઓની સંખ્યા લગભગ સો થવા જાય છે ત્યારે બીજાનું શું કહેવું ? સંથારાની આવક એટલી વહદ વગરની છે કે જેથી સ્ટેશન નજીક એક વિશાલ જગા રોકવામાં આવી છે. જે “ સંથરા બજાર તરીકે ઓળખાય છે તે સંથરા ત્યાં સેંઘા મળે છે. જોવા લાયક સ્થળમાં “સેન્ટ્રલ મ્યુઝીયમ ” તથા “ મહારાજા બાગ” ખાસ ગણાય છે. જે શહેરની સામી બાજુએ સ્ટેશન સામેના ગવરમેન્ટ હાઉસની પાછળ જ છે. “સંગ્રહસ્થાન” માં પ્રાચીન કારીગરી સૂચવતી ઘણી ચીજે છે. ચાંદા, બુરહાનપુર હાસંગાબાદ આદિ સ્થળેથી લાવવામાં આવેલી આખી તેમજ ખંડિત એવી ઘણી જૈન મૂર્તિઓ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કામ ક્રોધ મદ લેભથી, જબ લગ મનમેં ખાણ; કા મૂખ મા પંડિતા, દેને એક સમાન. છે એ જોતાં કળા કૃતિમાં જૈન સમાજ કેવી રસજ્ઞતા ધરાવતે તેને ઠીક ખ્યાલ આવે છે વળી બુદ્ધિકાલિન મૂર્તિઓ તેમજ જુના શિલાલેખ પણ વિપુલ સંખ્યામાં છે. “ અકાશી તારો” ને “સાબરસીંગાની ખુરશી ” ધ્યાન ખેંચે તેવી વસ્તુઓ છે. મહારાજા બાગમાં જીવતા જાનવરો છે. રાત્રિના આગમન સાથે ખાલી પડેલી પેશીયલ ભરાવા લાગી.. બારના ટકોરા થતાં તો તે પંથે પળી પ્રભાત સમયના અઠે તે રાયપુર જંકશન આવ્યું. પૂજાના વસ્ત્રો લઈ પિણું ભાઈલ પર આવેલા. “દાદાવાડી” તરીકે ઓળખાતા સ્થળમાં આવી પહેચ્યા. ચાર બિંબો સાથે બેઠેલા શ્રી ધર્મનાથજીને એક સુંદર દેવાલયમાં જુડાય. દાદાજીની પાદુકાવાળી દહેરો પણ ફરી વળ્યા; અને અરધા માઈલ પર રહેલ શહેરમાં પહોંચ્યા, સદર બજાર અને શાક મારકીટ, એળંગતા જ મોટા દહેરાવાળી ગલી આવી પુગ્યા. શ્રી રીખવેદેવ તો મૂળ નાયક છે. બાજુમાં શ્રી વીર પ્રભુ એ ઉપરાંત સંખ્યાબંધ બિંબાવાળા ત્રણ ગભારા છે. વચમાં ચોક ને દિવાલ પર મધ્યપ્રાંતની ચિત્રકળા સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. દેવલ. સામે જ યતિ જતનવિજયના પ્રયાસથી ચાલતું મહાવીર પુસ્તકાલય ને લાયબ્રેરી છે. સિદ્ધચક્રજીના મંડળમાં પંચપરમેષ્ટિ કોતરેલા નહિં પણ ઘડીને બેસાડેલા અહીં પહેલ વહેલા જોયા. આ પણ વેપારનું મથક છે. વટાણ, કોથમીર આદિ કેટલીક શાકભાજી તો અહીં પણ ખરી જ. સ્વામીભાઈની ભતિ પણ આ તરફના મારવાડી ગ્રહોમાં જીવતી. જાગતી દષ્ટિાચર થાય છે. બે 'ના ટકોરે ટ્રેન ચાલી નીકળી, સમેતશિખરજી પહોંચવાને ઉત્સાહ સવિશેષ એટલે ગતિમાં પણ ઠીક વેગ આપ્યો. બિલાસપુર ને રાયગઢ જંકશન પાંચ વાગતા પૂર્વે આવી ચુક્યા ઉભય સ્થળે Page #85 -------------------------------------------------------------------------- ________________ અતિ ભલા નહિ બેલના, અતિ ભલા નહિ ભૂપ રહે, અતિ ભલા નહિ બરસના, અતિ ભલા નહિ ધૂપ. સ્નેહી ને સાધમ બંધુઓ તરફથી ચા પાણી દ્વારા સંધના બહુમાન સચવાયા. કુદરતનું દ્રશ્ય નિહાળતાં, ગિરિરાજ સંબંધી વિવિધ સ્વપ્ના સેવતા, સંધ્યાને સોનેરી સમય વ્યતીત કરી રહ્યા. વખતના વધવા સાથે માનવ દેહ ઝોકા ને નેત્ર મીંચામણીની છે. મરતીએ ચઢયા, પણ અમારી ગાડીને આડી થવાપણું આજે હતું જ નહિ. એ તો સારી દયા કરી બહુ થાકતી તે થેડી મીનીટ આરામ લેતી એ માફ અમે ચાલતી ગાડીમાં દંતધાવન વિધિથી પરવાર્યા સંખ્યાબંધ લાઈનો વાળા આસંસોલ પર આવી ત્યારે જ ટ્રેન તો ભી. માંડ કલાકની નિવૃત્તિ ભોગવી. દરમીઆ નાસ્તા પાણ થયા. અમારી સફર ઉંચા નીચા પ્રદેશ વચ્ચે શરૂ થઈ. બંગાળી બાબુઓના બંગલા દૂર નજરે પડતાં. પણ જ્યાં ટ્રેન વાંક લેતી કે સામે આવી ઉભતાં વાડ વગરના ખેતરો એમાં ઉંચી આવેલી ડાંગર, પહાડી ધરતી વાળી ચઢ ઊતર જમીન, અંતરાળે ઉગેલા વૃક્ષે કઈ જુદે જ ચિતાર રજુ કરતાં. આ પ્રદેશમાં નાની મોટી લાઈનો ચક્રાવા લઈ ફુટી નીકળતી અદ્રશ્ય થતી. બાબુ. યાને શ્રીમંતાઈના દર્શન થતાં તેમ તદ્દન ગરીબીના દેદાર પણ અહીં દેખાયા. ઉઘાડું મસ્તક એ તે આ તરફ સહજ છે. આમ વિવિધ દશ્ય નિહાળતાં માધુપુર જંકશને આવી પુગ્યા. અહીંથી જ અમારી ટ્રેન ગિરીડીની શાખા લાઈન પર વળી. પહાડી પ્રદેશ વચમાં આવતી નાની મોટી નદીએ. કેટલીકમાં છીછરાં પાણી. પાંચ પંદર ઝુંપડા-- વાળા ગામો, એ બધાનું એકીકરણ વાતાવરણને મનોરમ બનાવવામાં ઠીક સાથ પુરે છે. સાંજના ચારના ટકોરે ગિરીડી સ્ટેશન પર આવી ચુક્યા. પહેલી જ વાર ટ્રેનમાંથી સર્વ સામાન ઉતારી લઈ, ટ્રેઈનને અઠવાડીક રજા આપવામાં આવી. સ્ટેશનથી વેતાંબરી સરા (ધર્મ. શાળા) સામે જ છે. બહુ ઓરડીઓ નથી. છતાં, સ્થાન વિશાળ છે. પ્રવેશતાં ડાબા હાથે એક સુંદર દેહરૂં છે. જેમાં નાગફણાવાળાને Page #86 -------------------------------------------------------------------------- ________________ -૨૮ મુરખ જાણે મુજ વિના, ચાલે નહિ વ્યવહાર ગયા યુધિષ્ઠિર રામ નળ, પણ ચાલે સંસારસ્વસ્તિક લંછન યુક્ત શ્રી સુપાર્શ્વનાથ આસન છત્રીમાં વિરાજમાન છે. છીપલી કે કેડી જેવા ચહ્ન છતાં શેભામાં ન્યૂનતા નથી. દિગંબર દેહરૂ ને ધર્મશાળા પણ અહીં છે. જો કે આ ગામ મોટું નથી, છતાં નજીકમાં કોલસા ને અબ્રાની ખાણે હોવાથી તેમજ અહીં અબ્રકના મોટા કારખાના હોવાથી (ઉદ્યોગમાં ઠીક ગણાય. તે કેવી રીતે કપાઈ, સાફ થઈ તૈયાર થાય છે. તે કારખાનામાં નજરે જોયું લગભગ પિણસો આદમી કામે લાગેલા. ખાણમાંથી નીકળેલા વનસ્પતિ ને કચરા સાથે મળેલા કાચા માલના ઢગ પડ્યા હતા. મકાન પણ એવું વિશાળ છે સંખ્યાબંધ અવર જવરના માર્ગે વાળું કે “ભૂતવખાર'ની ઉપમા હેજે આપી શકાય.” સફેદ ઉપરાંત અબ્રખની લાલ ને કાળી જાતો પણ આવે છે. મધુવન અહીંથી ૧૮ માઈલ છે. જવા સારૂ ગાડા તથા મેટરો મળે છે. સડક પાકી હોવાથી મોટર બસ કલાકમાં એટલે પંથ કાપી દે છે. ઉપર સામાન રાખવાની અને વીસ પેસેન્જરો બેસી શકે તેવી સગવડ હોય છે. સામાન ગિરીડીની ધર્મશાળામાં પણ રાખી શકાય છે. મધુવનથી પાર્શ્વનાથ સ્ટેશને થઈ કલકત્તા તરફ જવું હોય તો સામાન સાથે લઈ જવો અને જતાં જુવાલિકા કાંઠે દર્શન કરતાં જવા. જમી પરવારી ને નિકળતાં અંધારું તો થયું જ, એટલે જ્યારે મધુવન પહોંચ્યા ત્યારે લગભગ સાડા આઠ થયા હતા. ઠંડીનું ભાન પ્રથમ અહીં જ થયું. દિવાલ પર હાથ મૂકે તે જાણે બરફનો સ્પર્શ કર્યો સરખો અનુભવ થાય. વચલી કાઠી ક્ષેત બરીની છે જ્યારે એની ડાબી બાજુએ દિગંબરી (વીસપંથી) અને જમણી બાજુ યાને જતાં પહેલી આવે છે તે દિગબરી તેરાપંથીની છે. દરેકમાં એક કરતાં વધુ ને વિશાળ ધર્મશાળાઓ છે. સાથે સાથે સુંદર દેવાલય પણ છે. આપણું કઠીને વહીવટ કલકત્તાવાળા બાબુ સાહેબ મહાદુરસિંહજી હસ્તક છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઋણુ કામ પણ આવડે, ક્રૂરતા નિત્ય અભ્યાસ; નટ ચાલે છે. દારડે, શીખે વરસ છ માસ. કુદરતના આ રમ્ય સ્થળમાં જાત જાતની વનસ્પતિઓ થાય છે.. દિ’ઉગ્યે ગ્રામ્ય જનતા હરડ હરડા વરાધના પત્તા, આંમળા, બીલામાં,. વત્સનાગ, ધેાળી મુસલી અને માથા તથા ખસના દરદ પર ચેપડવાના મૂળીયાના ટેપલા ભરી વેચવા આવે છે. આ બધી ઔષધિઓને પાક અહિં વિપુળ પ્રમાણમાં થતે હાવાથી સસ્તી પણ મળે છે. શ્વેતાંબરી દશ દહેરાંના મુખ્ય દરવાજો પેઢી આગળ પડે છે. સામે બગીચે છે. શિખર બંધી હેરાંમાંના ત્રણમાં બીજે માળે ચામુખજી તથા ભિખે છે પ્રત્યેકમાં મૂર્તિના મુખાવિંદ તેજસ્વી છે. (૧) શામલીઆપાર્શ્વનાથ, જગત શેઠે બંધાવેલું આ દેહરૂ પ્રવેશતાં સામે હાઈ માટું છે. આરસની દવાલા પર તીથૅના નકશા તેમજ કમાને પર ચાંદીના પતરામાં વિવિધ રંગી વેલબુડ્ડાએ ઝબકી રહ્યા છે. શામયાજી (૩) જશરૂપજી નવલખાનું ચદ્ર પ્રભુ (૪) ભેરૂદાનજીનુ પાર્શ્વનાથ (૫) કાનપુરવાળાનુ પાર્શ્વનાથ (૬) ગાડીપાર્શ્વનાથ (૭) ચિંતામણુજી (૮) સુપાર્શ્વનાથ (૯) શુભ સ્વામી અને (૧૦) ગેડીપાનાથ-નુ મળી દશ મનેાહર ધવળ ગીજીનાલયેા. ઉપરાંત ૨૪ જીનની શ્યામપાદુકાઓને દાદાજીના પગલાં પણ છે. ગેાખલામાં સ્ફટિકના બિબ પશુ . છે. ધર્મશાળાની બહાર પાછલી બાજી ડાખા હાથે દાદાજીની છત્રી તેમજા થાડે દૂર જીનપગલાની દહેરી છે. રથયાત્રાને વરધેાડા ત્યાં થાભે છે. આ તરફની વસ્તી રાંકડી ને કંગાળ છે. આમ છતાં શામ નીયાજી પ્રત્યે અપૂર્વ ભક્તિ ધરાવે છે. યાત્રાળુઓએ તેમને અન્નવસ્ત્રની સહાય આપવી જરૂરી છે. એઠું અન્ત યાને બાફેલા ખારક અહીં જી। યાને ન ખાવા લાયક ગણાય છે. તેરાપંથીના છે તેમજ દિગબરીનું મંદિરે પણ:જોવા લાયક છે. મૂર્તિએ જાણે ગાઢ ધ્યાનમાં લીન ન હેાય એવેા ખ્યાલ આવે છે. વળી ચાતરફ આલેખેલા આગમ વચને વાંચી આનંદ થાય છે. ધાતુ બિએ પરતુ તેજ પણ ઝળહ-ળતું હૈાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૦ જાના સહિ રહના ન અદ્રિ, ભરના વીસવાવીસ; દે। દીન દુનિયા કે લીયે, મત ભુલા જગદીશ. અહીથી પગદંડી માગે ૧૧ માઈલ પર ઈશરી યાને પાનાથ સ્ટેશન છે. સામે સુદે ધર્મશાળા છે. વહીવટ શેડ આણુજી કલ્યા*ણુજીનેા છે. દિગંબર બધુએ સાથે પહાડ સંબધી તકરાર ઉભી થતાં અહીં આ પેઢીની સ્થાપના થયેલી છે. ડુંગરને માલિકી હક્કે શ્વેતાં"અરાને કાયમ રહ્યો છે. આ શિખરજીને પહાડ સમ્રાટ અકબરે કર મુક્ત કરી જગદ્ગુરૂશ્રી હીરવિજયજીને અર્પણ કર્યાં હતા. વળી અહમ દશાહે ઈ. સ. ૧૭૫૨ માં મધુવન કાટી, જયપારીયાનાળુ, પ્રાચીનનાળુ, જળહરીકુંડ, પારસનાથ તલાટી, વચ્ચેના ૩૦૧ વીધા વાળે આ પહાડ જગત શેઠ મતાખરાયને ભેટ આપ્યા હતા. અહી યાત્રા આસેાથી ફાગણ સુદ ૧૫ સુધીની ગણાય છે. પછી ભીલામાને લઈ પાણી બગડવાથી યાત્રાળુ આ તરફ આવતા નથી શિખરજી પહાડની ઉંચાઈ ૪૪૮૮ ડુટની છે. મથાળા સુંધી સડક ને કેટલાક ભાગમાં પગથીઆ છે. વળી વચમાં રસ્તે ટુંકાવવાની કેડીયેા પણ આવે છે. ઉપર ચઢવા સારૂ ડાળીઓ મળે છે. જે જતાં આવતાના વ્યક્તિ દીઠ રૂ. ૩૫ લે છે. કંતાનના મેાજા વાપનારે ગીરીડીયામાંથી જ ખીદી લેવાં. કાઠીમાં રમરના શુઝ મળે છે જે માફક આવતાં નથી. પગે ચાલનારે હાથમાં લાકડી રાખવી જરૂરની છે. કેમકે ઊઁચાઈ ચઢવામાં એ ટેકા રૂપ છે. આ પવિત્ર પહાડ પર તીકર શ્રી પુરૂષાદાની પાર્શ્વનાથ ઉપરથી પહાડ પારસનાથ હીલ તરીકે -સુપ્રસિદ્ધ છે. સ્થાન બહુ જ પવિત્ર તે શાન્તિજનક છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩ મું મહાતીર્થ સમેતશિખર યાને સર્વોત્કૃષ્ટ નિર્વાણભૂમિ શિખરજી પહાડનો ચઢાવ છે. કાઠીના દરવાજાની વામ બાજુથી શરૂ થાય છે. દક્ષિણે ભોમિયાજીનું મંદિર છે. લગબગ બે માઈલ સુધી આડાઅવળા વાંક લઈ સામાન્ય ચઢાવવાળી સડકે આગળ વધતાં ભાતા તળાટીના છાપરાં દેખાય છે. યાત્રા કરી પાછા ફરતાં અહીં ભાતું મળે છે. ગરમ પાણીની સગવડ છે. નજીકમાં જ ગાંર્ધવ નાળુ વહે છે. કઠીણ ચઢાવને પ્રારંભ હવે જ છે. થેડુંક ચાલતાં બે માર્ગ આવ્યા. જતાં ડાબે હાથે જે પાટિયું છે તે ગૌતમ ગણધરની દહેરી આગળ થઈને જળમંદિર જવાનો માર્ગ સૂચવે છે, જ્યારે બીજે ડાક બંગલા આગળ થઈ પાર્શ્વનાથની ટુંક તરફને છે. ઉભય બાજુના માર્ગો કઠણાશમાં ને લંબાઈમાં સમાનતા ધરાવે છે, જળમંદિરના માગે જઈ, ઉતરતાં ડાક બંગલાવાળો ભાગ લે અનુકૂળ છે. ચાહે તે સીધાજળમંદિર જાવ કિંવા પાપ્રભુની ટુંક તરફ ચઢે, ચઢાવ ૬ માઈલને છે. બંગલા સુધી તો માઈલ સ્ટોન પણ છે. ટુંકો જુહારતાં ચક્રાવો લઈ જે ચઢ-ઉતર કરવી પડે છે એ પણ છ માઈલ જેટલી જ એટલે શિખરજી જુહારી પાછાં ફરતાં કુલ ૧૭ -માઈલ ગણાય. જળમંદિર જતાં માંડ અ માઈલ કાપો ને ખળખળ અવાજ કરતું સીતા નાળું દૃષ્ટિએ પડયું. ઝરામાંનાં વહેતાં જળથી ને વનરાજીના Page #90 -------------------------------------------------------------------------- ________________ ર તન પવિત્ર તિ ગયે, મન પવિત્ર હાત તથ્ય, ધન પવિત્ર કરી દાન; ઉદય હાત ઉર જ્ઞાન પ ગુજારથી મનેાહર સંગીત અમતું. આ માગ વૃક્ષે તે અમાપ વર્ત રાજીની મધ્યમાં હોવાથી તાપનુ નામ પણ નહાતું વળી ઠંડક સરસ કે જેથી એ ઘડી થાલવાનુ` મન થાય. માટી ને કાંકરા પ. એટલા ટાઢા હોય છે કે ઉઘાડા પગવાળાને જરૂર કળતર થાય. કુદરતના દૃશ્યને નિરખતાં, લાકડીના ટેકાથી ચડાવને વટાવતાં.. રમ્ય પ્રદેશની નિરવતાને જેવાં આગળ વધ્યા. ચઢાવની કઠણાઈ ટાળવા સાર લગભગ પાંચમે પગથિયાં ગિરનારની જેમ બાંધ્યા છે. આમ છતાં છાતીપુરના ચઢવા એટલે શ્વાસ તે ચઢે જ. ત્યારપછીના ચઢાવે એ માનવીના બળ માપતા. ‘હિંગળાજના હડા' કે ‘માનમેડીએ’ સ્મૃતિ૫૮માં ચિતરાઈ જતેા. શત્રુંજયના પંથ કરતાં આ તે! ઘણી વાતે કપરા ! પૂર્ણ ઊંચાઇએ પહેાંચ્યા સિવાય મરચિમાલીના કિરણ મળવાં. પણ દુર્લભ હતાં. ઠંડા વાયરામાં ડેાક આગળ ગરમ કડું વીંટવુ ફાયદાકારક છે. વારવાર દેવને સંભારતાં. તેઓશ્રીના ભારી ઉપસૌને તીવ્રતપે યાદ કરતાં, આવા સ્થળમાં રહેલી ચમકૃતિને સાનુકૂળતા વિચારતાં, આત્મા અને દેહની પૂર્ણ શાક્ત સંચિત કરી દે ઊંચાઈએ આવતાં જ સામસામી દહેરીની હારમાળા જોતાં જે ઉલ્લાસ પ્રગટયો એ અવણ્નીય હતા. થાક ઉતરાવા એકાડ એટલા પર કાયા લખવી કે ચક્ષુ સામે એક અલૌકિક ચિત્ર ખડું થયું. જાણે નાના સરખાં લાટ-હવેલીવાળા મૃત્યુલોકને અતિ નીચુ મૂકિ કાઈ દિવ્ય પ્રદેશમાં-કાઈ ઉચ્ચ ભૂમિકાએ આવ્યા હાઈ એ તેવા ભાસ થયે, જળમદિરના સામે દેખતાં શિખર પર ધ્વજા પવનમાં નાચી રહી હતી. નીચે ઉતરી એકાદ વાંક લઈએ કે સામે જ જળમંદિરની પછીત ડાખા-જમણી નાની મોટી ટેકરીએ પર મનેાહર પાદુકાએ શેાભી રહી અનશન આદરી સદાને સારુ ક་-- ક્ષય કરી વાળ્યેા. આત્મસાક્ષાત્કાર એ પૂનિત સ્થળે જ કર્યો એ જ Page #91 -------------------------------------------------------------------------- ________________ લેને કા સત્ત તરન કા હૈ નિર્વાણભૂમિકાઓ. ચેથા આરામાં એના મહત્ત્વ કેવાં હશે એ તે કલ્પી જ લેવાનું ! નામ હૈ, દેને કા અન્ન દિનતા, દાન; ડુઅને કા અભિમાન. આ તેજ પવત્ર પહાડ છે કે જ્યાં જુદા જુદા સમયે ચાલુ અવસર્પિણીના, શ્રી રૂષભદેવ, વાસુપૂજ્યસ્વામી, અરિષ્ટનેમી અને વર્ષોંમાન સિવાયના તીર્થંકરેા. સખ્યાબંધ મુનિએના પરિવાર સહિત, અનશન વીકારી મુક્તિ પદને વર્યાં છે. એ શલાકા પુરુષાએ જીવનના અંતિમ દિવસેામાં આ ભૂમિ પર જ શુકલધ્યાનના પાયા ચિંતવ્યા છે ! તેથી વાતાવરણમાં પણ એટલી હદે શુદ્ધતા પથરાયેલી છે કે આજે એ સંભારતાં ભૂતકાળ ચક્ષુ સામે ખડા થાય છે. BL આ સ્થાનની નૈસગિક સુંદરતા અનુભવી જ જાણી શકે કાર વાર હિંસક પશુએ દેખા દેખ છે છતાં ભય જેવું નથી. આ સ્થળમાં પદસંચાર કરતાં પ્રત્યે અણુએમાં જે ચેતના સૂરે છે. ગતકાળના કેટલાય પડળે ચીરી દૃષ્ટિ ઊંડી ઉારાવવા માંડે છે. ચેાથા આરાના સુણ યુગ સામે જણાય છે. ભાવુક આત્મા પફુલિત હૃદયે અને ભીન આંખે, સનાતન નિયમને વધાવી લઈ, મસ્તક નમાવી જાણે ભક્તિના કુંભા ઠાલવી રહ્યો હોય એવા અપૂર્વ ભાવ સ્ફૂરે છે ? પગલે-પગલે દરેક દહેરીમાં અને પ્રત્યેક પાદુકાએ “તમે। જિણાણું” વા “તમેા જિનાય” ના ધ્વન ઊડે છે. મસ્તક નીચું નમે છે, શ્વાસભરતિ દેહ છતાં ખમસમણા થતાં જ રહે છે. અંતર્યંત બહુણાનની અસ્મીતા છૂપી નથી રહી શકતી “ચિત્તપ્રસન્નાતા” ને “અમૃત ક્રિયાને યેાગ અહીં જ મપાય છે. અહી ગરમ તથા ઠંડા પાણીની પરબ બેસે છે. ટુ ! જાહારવાનું અહીંથી જ શરૂ થાય છે. ટુકાની સંખ્યા ત્રીશની છે, જેમાં ડાબા હાથની ચંદ્ર પ્રભુની અને જમણા હાથની પાર્શ્વનાથની ચઢાવવામાં કઠીણુ, ખીજી નિરાળી Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મધુર વચન હૈ ઔષધિ, કટુ વચન હૈ તીર; શ્રવણ દ્વાર હોય સંચરે, સાલે સકલ શરીર. પડયા જેવી અને છેડા પર સામસામે આવેલી છે. પ્રદક્ષિણુને પ્રારંભ શ્રી ગૌતમ સ્વામીની દહેરીથી કરે ને પછી ક્રમસર ડાબી બાજુ આગળ વધવું. (૧) શ્રી ગૌતમ (૨) શ્રી કુંથુનાથ (૩) રૂષભાનન (૪) ચંદ્રાનન (૫) નમિનાથ (૬) અરનાથ (૭) મલ્લિનાથ (૮) શ્રેયાંસનાથ (૯) સુત્રિધિનાથ (૧૦ પદ્મપ્રભુ (૧૧) મુનિસુવ્રતજી (...) જિનકુશળદાદા (૧૨ ચંદ્રપ્રભુ (૧૩) રૂષભદેવ (૧૪) અનંતનાથ (૫) શીતળનાથ (૧૬) સંભવનાથ (૧૭) વાસુપૂજ્યજી (૧૮) અભિનંદા આ રીતે જુહારી, પાછા ફરી, વાસુપૂજ્યજીની દહેરી આગળ આવી ઘેટું ઉતરી સામેના જળમદિરમાં જવું જગતરૂ ખુશાલચંદે આ મંદિર બંધાવેલું છે. એ વેળા રેલ્વેના સાધનો ન હોવાથી હાથીઓની પીઠ પર લાદીને સામાન લાવવામાં આવેલ. મૂળનાયક શામળા વર્ણના હોવાથી શ્રી શામળીયા પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ છે. પ્રતિષ્ઠા કર્યાના લેખને સ. ૧૮૨૨ છે. આખા પહાડ પર માત્ર અહીં જ મૂતિઓ છે. સંપ્રદાયિક કલહથી મુક્ત ને રળિયામણું મંદિર આ છે. નજીકમાં કુંડ, ધર્મશાળા બગીચે છે. “ધુરમટનું મંદિર” પણ આને જ કહેવાય છે. મૂળનાયકની ઉભય ભાજુએ નાની શ્યામલ મૂર્તિઓ તેમજ મોટી ત મૂર્તિઓ સુંદર રીતે બેસાડેલી છે. એમાં એક સહસ્ત્રફણા પાશ્વનાથની જામળાજીખ મૂર્તિ જોતાં અંતર ભક્તિથી ઉભરાય છે. ચિરકાળથી જેમના દર્શન માટે સેવના સેવાયેલા, તેમને ચક્ષુ સામે વિરાજમાન જોતાં કોઈ અનેરો આનંદ છૂટે છે. તમે તો ભલે બિરાજજી, શામળીઆ મહરાજ...વાળી લીટી યાદ આવે છે. પૂજન કરી ભાવસ્તવમાં એકતાન થવાનું અહી ઠીક અની આવે તેમ છે. સ્થળ પણ નિવાર અને નિવૃત્તિજનક છે. આમ ભક્તિનો અનુપમ લ્હાવો લીધા બાદ મંદિરના પાછળના ભાગેથી ઉપર ચઢી પુનઃ દેરીઓનો ક્રમ શરૂ કર. Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવન જોબન રાજમદ, અવિચલ રહે ન કાય; ૩૫ જે દિન જાય સત સંગમે, જીવનકા ફલ સોય. (૧૯) શુભ ગણધર (૨૦) ધર્મનાથ (૨૧) વારિષણ (૨૨) વધમાન (૨૩) સુમનિનાથ (૨૪) શાંતિનાથ (૨૫) મહાવીરપ્રભુ (૨૬) સુપાશ્વનાથ (૨૭) વિમળનાથ (૨૮) અજિતનાથ (૨૯) નેમનાથ (૩૦) પાર્શ્વનાથ છેલ્લી ટુંક જળમંદિરથી ૧ માઈલ દૂર છે. ચઢા ઉપરાંત લગભગ ૭૫ પગથિઓ બાદ દરવાજો આવે છે, કિલ્લાવાળું આ મંદિર ને એ ઉપરાંત આ મંફિર કેટલાક માઈલ દૂરથી દષ્ટિગોચર થાય છે. સર્વથી આ સ્થળ ઊંચું છે, તેમજ શ્રી પાર્શ્વપ્રભુનું નિવાણું આ સ્થાને જ થયું છે. આરસની સુંદર કમાન નીચે પ્રભુત્રીની મનોહર પાદુકા છે. આકાશની સાથે વાતો કરતું મંદિરનું ઉજજવળ શૃંગ બહુ જ હૃદયાકર્ષક લાગે છે. આ જગ્યાએ ઊભા રહી ચોતરફ નજર ફેંકતા જે દશ્ય જણાય છે તે કોઈ જુદી જ છાપ પાડે છે. અહીં ઊભા રહી સઘળી દેરીઓના દર્શન થાય છે, નીચણમાં તરફ લીલીછમ હરીયાળી ભૂમિને દૂર દૂર ચાના બગીચા દેખાય છે, અનેક સુંદર ગુફાઓ આ પહાડમાં છે, એમાં ચંદ્રપ્રભુવાળી બધાથી મોટી ને ધ્યાન માટે સાનુકૂળ છે. તેની તદ્દન નીચે જ સુંદર બગીચે છે. આ આ પહાડ અનેક ઔષધિઓનો ભંડાર છે, સાક્ષત અમરવન જ હોય તેવું આ સ્થળ છે દીસે છે, આવા પવિત્રને શાંતિજનક સ્થાનમાં જ વીશ તીર્થનાયક અને સંખ્યા બંધ ત્યાગમૂતિ સંતે શુકલધ્યાન ધરી કેવલશ્રીને વર્યા છે. આ ટુંકેથી થોડું ઉતરી નીચે જતાં ડાક બંગલે આવે છે. ત્યાં આગળ નીમીયા ઘાટને રસ્તો ફુટે છે. તે સીધો ઈશરી યાને પાર્શ્વનાથ તરફ જાય છે. યાત્રાળુએ તે મધુવન જતાં ભાગે ઉતરવું. વચનમાં એક ટેબ્લેટ” આવે છે. તે પર આ પહાડનો ઉપયોગ કરવા સંબંધી અંગ્રેજીમાં નોટિસ છે. તે જ બીજે “ટેબ્લેટ” ધર્મશાળામાં પેઢી સામે દિવાલમાં બેસાડેલે છે એની પ્રથમ સ્થાપના આ ૧૮૭૦ ના માર્ચની ૨૫ મી તારીખે થયેલી. Page #94 -------------------------------------------------------------------------- ________________ કાજળ ત્યજે ન શ્યામતા, મુક્તા ત્યજે ન શ્વેત, દુર્જન ત્યજે ન કુટિલતા સજ્જન ત્યજે ન હેત.. આમ મધુવનની મીઠી મેજમાં સાત દિન વહી ગયા તે જણાય પણ નહીં. મહા સુદિ ૧૨ ને ઉષાકાળ પથરાતા પૂર્વે તે અમારી મોટર બસે ગિડડીનો માર્ગ લીધે. ચઢાવ ઉતાર તો સિનેમાના ચિત્રપટ સમ દેખાવા ને અદૃષ્ય થવા લાગ્યાં. પથરિયા. ભૂમિ પરના વૃક્ષ નિહાળતાં, દૂર દૂર નજર ફેંક્તાં, સવારની ઠંડીનો અનુભવ લેતાં, આઠ માઈલનો પંથ કાપી બટાકડ નદીના મુલ પર આવી પહોંચ્યા. આ જ સ્થળે પ્રભુશ્રી વીરને કેવલજ્ઞાન થએલું. આજની આ બરાકડકે બ્રાકર નદી તે જ આપણી ક૯પસૂત્રમાં વર્ણવેલી સરિતા પૂર્વે અહીં જુભક ગામને યામાક પટેલનું ખેતર હશે. એ સુવર્ણ કાળે ચરમ જિનને દેહાસને ધ્યાન કરતાં કેવલ્ય પ્રાપ્તિ થઈ હતી. એ પ્રસંગ નેત્ર સામે તરવરવા માંડ્યા. જો કે આજે તો અહીં માત્ર થોડા ઝુંપડા છે ને ત્રણેક માઈલ પર જમક યાને જમગામ છે. ધર્મશાળા મધ્યે ધારવાળું નાનકડું મંદિર, શ્રી મહાવીર દેવના ચરણે અને એક બાજુ બગીચો એટલી જ હાલની સામગ્રી છે, છતાં વાતાવરણ પરમ શાન્તિજનક છે, જેથી અહીં પગ મૂકતાં જ પ્રભુશ્રીનું સાયે છદ્મસ્થ જીવન સ્મૃતિપટમાં તાજુ થાય છે. સાડાબાર વર્ષ પર્યત તપશ્ચર્યા સેવીને આકરા ઉપસર્ગોને સામને સામનો કરનાર એ મહાત્માને આ પવિત્ર સ્થાનમાં જ વિજય પ્રાપ્તિ થઈ. એ ભૂમિન રજકણ પણ પાવનકારી બની. આ પૂનિત ભૂમિથા સ્પર્શથી પગને પાવન કર્તા, દર્શનથી ચક્ષુઓને અહલાદ અર્પતા, અને સ્તવનોથી જિવાને પવિત્ર બનાવતાં અને બાકીના દશ માઈલ જોતજોતામાં વટાવી દીધા. પૂર્વકાળની ગાડાની મુસાફરીને વીસમી સદીની આ ભેં બે કરતી મોટર સાથે શી રીતે સરખાવી શકાય? પણ નિવૃત્તિ, શાન્તિ અને ભાવવૃદ્ધિ તથા સ્થિરતાના માપે જે માપણી કરવાની હોય તે અવશ્ય એ શકટની મોજ ચઢી જય; પણુંએ તે કલ્પનાનો વિષય ગણાય. જેવો યુગ એવા સાધન ! માનવી હૃદયસગવડ ને શીઘતાં શેાધ ત્યાં પછી ગતકાળનાં સંભારણાને શે હેતુ? Page #95 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૮ મું. કલકત્તા યાને બંગભૂમિનું પાટનગર. પહે ફાટતાં જ હારાના ધમધમાટભર્યો પ્લેટફોર્મો નજરે પડ્યા. સંઘના સ્વાગત માટે ગુજરાતી ગૃહસ્થ તૈયાર હતા. કલકત્તામાં કેનીંગ સ્ટ્રીરને ઉપાશ્રય એ ગુજરાતી મંડળનું ઠાણું. અમારે, ઉતારો પણું ત્યાં જ રખાયો હતો. સ્ટેશન બહાર પગ મૂક્તાં જ પહેલા રસ્તા પર હજારો પ્રવાસીઓ. સમુદ્ર જેવા વિશાળ ગંતા યાને હુગલીના પ્રવાહમાં સહેલ કરતી સ્ટીમર ને હોડીઓ, નદી પરનો પ્રચંડ હાવરા પૂલ અને શહેરની ઊંચી ઈમારતો આદિ અનેકવિધ વૈભવશાળી દળ્યો આગંતુકને ઘડીભર હેરત પમાડે છે. હુગલીના જળ પર લંચ ને નાનકડી બોટો, મછવા ને વહાણે માછલાની માફક ગમનાગમન કરતાં નજરે પડે છે. ટ્રામ, મોટર, બસ, ઘોડાગાડી ને રીક્ષારૂપ વાહનોની દેડધામ અહીં અસાધારણ પ્રમાણમાં રહેતી હોવાથી સાવચેતી રાખવાની અગત્ય છે. મુંબઈમાંની બેન્ક ઓફિસોમાંથી ઘણુંખરીખ અહીં શાખાઓ છે. ટ્રામે મુંબઈ જેમ સળગ દોડતી નથી પણ અમુક સ્થળ વચ્ચે દોડે છે. મોટર બસનું પણ આવું જ છે. એ પરના બોર્ડ વાંચવાથી સમજાય તેવું છે. અહીંની ટ્રામોમાં આગળનો ડઓ પહેલા વર્ગનો ને પાછળનો બીજા વર્ગને ગણાય છે. ચાર્જમાં પણ શેડે ફેર હોય છે. ત્રાન્સફર–ચેઈન્જ ટીકીટ જવલ્લેજ લેવી પડે છે. કાલીઘાટથી એસપ્લેનેડ, હેરીસન રોડ યાને બડા બજાર, લોઅર કથા અપર ચિતપર રોડ. જેમાં લેઅરના નાકાને ધર્મતલા જ્યારે અપરના નાકાને બાગ બજાર તરીકે ઓળખાય છે. આ ટ્રામ માટે જાણીતા રસ્તાઓના નામ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પઢના લીખના ચાતુરી, યહ બાતે હે સહેલ; કામ દહન મન વશ કરન, ગગન ચઢને મુશ્કેલ. એસપ્લેનેડ તરફ આગળ વધતાં મ્યુઝીમવાળું ભવ્ય મકાન આવે છે. એ મૂકી થોડું વધારે આગળ જતાં જે ટ્રામ લાઈન અલીપર જાય છે ત્યાં જ “ ચીડીયાખાના” છે. વચમા ડાબા હાથ પર, લાઈનનીથી થોડે દૂર વિકટોરીયા મેમોરીઅલ આવે છે. કાલીઘાટ જવાની પણ ટ્રામ હોય છે. અહીં પણ રસ્તાના એકથી વધુ નામ છે. (૧) મંદિરમાં બહારની વાડીના ત્રણ અગ્રપદે છે. સ્વ. રાયબહાદુર બદ્રિદાસ મુકીમનું મીનાકારી કાચનું દેવાલય પ્રથમ પંકિતનું છે. હિંદીની અદ્ભુત કળાકૃતિઓમાંનું આ પણ એક છે. મંદિરની બાંધણી સાથે બાબુસાહેબની આવક વધતી જવાથી દ્રવ્યવ્યયમાં કંઈ પણ કમીના નથી રખાઈ આગ્રાના ભોંયરામાંથી દૈવી રીતે પ્રાટ થયેલ શ્રી શીતળનાથની પ્રભાવિક પ્રતિમાને સં. ૧૯૨૩ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આરસને વિશાળ ચોક, ફરસબંધી તળાવ, સુરમ્ય બગીચો અને પંચરંગી મીનાકારી કાચની વિવિધ કારીગરીથી ઝળકી રહેલ આ મનોહર મંદિર Beauty of Bengal અર્થાત “બંગાલનું સૌન્દર્ય ' એ નામ સાથે જ સાર્થક કરે છે. વાડીમાં પગલાં પડતાં જ આ સુંદર દ્રશ્ય નિરખી આત્મા થનગની ઉઠે છે. મંદિરમાં પ્રવેશતાં ડાબા હાથ પરના ગોખલામાં એક પાનાની ને બે સ્ફટિકની મૂતિઓ છે. બીજી બાજુ જ્ઞાનભંડાર તથા ગણધરના બિંબ છે. ઉપરની છતમાં જૈન સાહિત્યમાંનાં જુદા જુદા કથા પ્રસંગે ચિત્રરૂપે આલેખ્યા છે. વચમાં એક વિશાલ ગુમર ટાંગેલું છે. મુખ્ય દ્વાર સામે જ બાબુજીનું પુતળું અને પાછળ હજ છે બાજઠ આદિ સાધનો પણ આરસના જ બનાવેલાં છે. હેજના આઠ ખૂણું પર આરસના આઠ પુતળાં બેસાડી દરેકને અકેક યંગળિક હાથમાં આપી, અષ્ટ મંગળિકના ભાવની ઠીક જમાવટ કરી છે. આ ઉપરાંત લીલા Page #97 -------------------------------------------------------------------------- ________________ કુવા ઢાંકણું ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ; ૩૯ બાપને ઢાંકણ છોકરો, ઘરનું ઢાંકણુ નાર. વૃક્ષો, જળપૂર્ણ તળાવ અને નજીકમાં વિરામસ્થાનો ઈ, મન કુદરતી શાંતિ અનુભવે એમાં શી નવાઈ? દેવાલય સાથેનો આ બધા વેગ એ અદ્વિતીયતારૂપ લેખી શકાય. (૩) મહાવીર સ્વામીની બાજુમાં શ્રેયાંસનાથ છે. આ દેહસં બીજા બગીચામાં છે. બહારના ભાગે કુંડ છે. કાંઠા પર દાદાજીના પગલાની છત્રી છે. વેત આરસના સુંદર દેહરામાં જિનકુશળસૂરિ ને જિનદત્તસરિનાં ચરણે છે. (૩) ચંદ્રપ્રભુજી, ઊંચા પગથિયાવાળું અને કાચના બારણાવાળું આ દહેરું પણ નજીકમાં જ છે. ગર્ભદ્વારની બાજુમાં તેમજ ઉપર દેવ-દેવી ને યક્ષોના ચિત્રો શોભે છે. આરસની બે શગવાળી છત્રીઓને આનંદ વેળા ફુકવા સારુ શંની એ આ તરફની વિશેષતા છે. દાદાજીના પગલા વિહોણું સ્થાન જવલ્લે જ જોયું ! અહીં ટ્રામ કે મોટર બસમાં બેસીને આવી શકાય છે. હવે શહેરના દેવાલયોની વાત કરીએ. (૪) ઈન્ડીયન મીરર માં આવેલું બાબુ પુરણચંદ્ર નહાથનું આદિજિનનુ બાજુમાં સ્ફટિકના ત્રણ બિંબ વચમાં શાંતિનાથ. બાજુમાં થઈ નીચે ઉતરતાં સંગ્રહસ્થાન જેવાનો જે લાભ સાંપડે છે, તે અપૂર્વવ છે જૂના લેખ, તાડપત્રો, ચિત્રપટો અને પુરાતન્ત્રના અભ્યાસીઓને તેમજ પ્રાચીન સંશોધકોને જાત જાતની માહિતી પૂરી પાડતું તેમજ ભૂતકાળને આલેખવામાં સહાયક બનતું ઘણુ સાહિશ નજરે ચડે છે. જુના સીકકા જુઓ કે પુરાતન કાળના ચિત્રકળા નિહાળો, બનાવટ ને રંગપુરણી ઊડીને આંખે વળગે તેવાં જ આખી તેમજ ખંડિત મૂર્તિઓ પણ વિપુળ સંખ્યામાં છે જેમાં શ્રી વર્ધમાન, ચિત્ત આકર્ષે છે. જૂના કાળના બખ્તર હથિયાર આદિ સાધનો પણ દર્શનીય છે. - ચિત્રોમાં સમ્રાટ અકબરની મરિયમ નામા રાણીનું પણ ચિત્ર છે. રાગરાગિણું પરના ચિત્રો ખાસ જોવા લાયક છે સંગ્રહસ્થાનવાળા Page #98 -------------------------------------------------------------------------- ________________ મુરખ નર જાણે નહિ, ક્ષણ લાખેણે જાય; કાળ આચિંતે આવશે, શણુ કો નવી થાય. મકાન નં. ૪૬ છે. સાંભળવવા પ્રમાણે સંગ્રહસ્થાન કે અન્ય સ્થળે સોંપી દેવામાં આવેલ છે. ત્યાંથી પાછળના ભાગે થઈ, પાનબગાન પુલીસ હેપ્પીતાલ રોડ પર આવેલા નં. ૧૨ વાળા શેઠ લાલચંદ મોતીચંદના મકાનમાં જવું. (૫) ધાતુના પાર્શ્વનાથ, એક સ્ફટિકને નાના બિંબ ઘરદહેરામાં જુહારવા. પાછા મુખ્ય સડક પર આવી હેરીસન રોડ જતી ટ્રામ પકડવી. શહેરના ભિન્નભિન્ન માર્ગો ને નાના મોટા લત્તા પર આંખ દોડાવતા, બડા બજારનું ઝડપથી અવલોકન કરતાં, ‘ચિત્તરંજન એવન્યું' નામા દેશબંધુ દાશના સ્મારક પ્રતિ ઉડતી નજર ફેંકતાં માલીક સ્ટ્રીટ આગળ ઉતરી, સામેની ગલીમાં પસાર થઈ તલપટીમાં આવેલ શ્રી શાંતિનાથના વિશાળને શિખરબંધી દેવાલકમાં પ્રવેશ કરવો. મનોહર મૂર્તિના દર્શન કરી ઉપરના માળ પર સ્ફટિક બિંબ ત્રણ, નાના ગોખલાઓમાંના અન્ય બિંબ, અષ્ટાપદજીનું દહેરૂં ને વીશ સ્થાનક પટ, આરસની છત્રીવાળા રૂષભપ્રભુજીના દર્શન કરવા. બાંધણી આદિ સર્વ શેનિક છે. કાર્તિકી પૂર્ણિમાનો વરઘોડો, જે ઘણુ ઠાઠથી ઉજવાય છે. તે અહિંથીજ ચઢે છે. (૭) નજીકની બરનલ સ્ટ્રીટના છેડા પર, નં. ૪૮ વાળા મકાનમાં ચુનીબાબુનું શ્રી કેશરીયાજીનું ઘર દહે. (૮) કેનીંગ સ્ટ્રીટમાં ગુજજરાતી ઉપાશ્રયમાં પાછા ફરી શ્રી વીરજિનને જહારવા ત્રીજે મહેલે દહેરૂં, બીજે મજલે ઉપાશ્રય, સુંદર ગ્રંથસંગ્રહ, સાદાઈ એને સુંદર શવસ્થા. આ રીતે ચૈત્યપરિપાટી પૂર્ણ કરી જોવા લાયક સ્થાનો પ્રતિ દષ્ટિ ફેંકવી. ' (૧) શ્રી જગરીશચંદ્ર બોઝની લેબોરેટર-સરક્યુરલ રોડ. (૨) મ્યુઝીયમ યાને અજાયબ ધર, દુનિયાભરની એનેક વસ્તુઓને તેમાં વિપુલ પ્રમાણમાં સંગ્રહ છે. હિંદના તમામ સંગ્રહાલયોમાં આ અગ્રપદે છે. એમાં શ્રી વીરજિનની મૂર્તિ, સ્ફટિક બિબ ૨, સુખડનું ઘર દેરાસર, વિજળી તરીકે ઓળખાતો પથ્થર, ફલેક્ષ ટોન, ફાયરરૂપ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઈ છે જેવું અવરનું, તેવું પોતાનું થાય ૪૧ માને નહિ તો કરી જુઓ, જેથી અનુભવ થાય. રેસાનું વૃક્ષ, ચાર હજાર વર્ષ પૂર્વેનું ઈજીપશીયન મમી યાને મિસર દેશનું મડદુ, આદિ અજાયબી ઉપજાવે તેવાં છે. પ્રાચીન કારીગરીની -નાની મોટી પહેરવા ઓઢવાની ને વાપરવાની ઘણી ઘણું ચીજો ને અનેક જાતના કરિયાણું, સંખ્યાબંધ મૂર્તિઓને પત્થરાની વિવિધ જાતનો સંગ્રહ છે. ઊડતી નજર ફેરવતાં પણ બે કલાક લાગી જાય છે. (૪) જીઓલોજીકલ ગાનડ (ચીડીયાખાનું) અલીપરના પુલ પાસે કીડરપર જતી ટ્રામમાં બેસી ઉતરવું. જોવાની ફી વ્યકિત દીઠ ૦–૧–૦ છે. દેશપરદેશના જીવતા જાનવરોનું મોટું સંગ્રહસ્થાન છે. પક્ષીઓની સંખ્યા અતિઘણું છે. (૪) વીકટોરીયા મેમોરીયલ–તાજમહાલના આકારનું, વિશાળ જગ્યા રોકી બાંધેલું આ મકાન સૌ કોઈનું ચિત્ત આકર્ષે છે. એમાં મહારાણી વિકટોરીયાના વંશજોના ચિત્રો તેમજ ગત લડાઈ ના દ્રવ્યો આદિ છે. જોવાની ફી રૂ. ૦ થી સુધીની છે. દેખાવ ભવ્ય છે. (૫) ત્રણ માઈલ દૂર ગંગાકિનારે વડમાંથી અનેક વડ ફટયાં છે અને તે કબીર વડ માફક વિસ્તર્યો છે. આ ઉપરાંત કાલીધાનું કાલિકા મંદિર એક ધામ તરીકે ઓળખાય છે છતાં દેવીભોગને નામે બકરા જેવા પ્રાણના બલિદાનથી તેના ગૌરવમાં મશીના ડાઘ લાગે છે. પુનિત ધામ પાયાલયમાં ફેરવાઈ જાય છે. માતાનું મુખ અંધકારમાં પૂરું જણાતું નથી. એમ પૈસાભૂખ્યા ભૂદેવનો ત્રાસ તો ખરો જ. મૂંગ પ્રાણીની રકમાંસના સામે પડેલા લેચાથી વાતાવરણ ભયંકર બને છે ને ચોતરફ બદબો ફેલાય છે. આનું મહત્વ જેને ક્યાંથી સ્વીકારે? જેને માટે એ જોવાલાયક ન જ ગણાય. ડાકાપદી–એ કલકત્તાની સુંદર સાડીઓ માટે પ્રખ્યાત બજાર છે. જગત મશહૂર શાંતિનિકેતન જેવા જવાનું અહીંથી અનુકૂળ પડે છે.. Page #100 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૯ મું. ભક્તિવંત બાબુ સાહેબના ગામે અજીમગંજ સ્ટેશન પાસે બે ધર્મશાળાઓ છે, સામે જ ગંગાના પાણી કાચ સમાં નિર્મળ વહી રહ્યાં છે એની પેલી પાર બાળુચર અપરનામ જીયાગંજ શહેરના દિદાર દેખાય છે. આ રથળોમાં સ્ફટિક પાનાં આદિના બિંબ સારી સંખ્યામાં હોવાથી યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ડુગડ ને દુધેડીયા કુટુંબના બાબુઓનું સ્વામીવાત્સલ્ય. પણ પ્રશંસનીય છે. એમના જમણે રસગુલ્લા કે બુંદીની મિષ્ટતા માટેજ નહિં પણ તેથી વધુ એ વેળાની ગોઠવણ-જમવાના સાધન અને શાંતિ માટે અવશ્ય યાદ રહી જાય છે. ગુજરાત માટે એ ઘડારૂપ છે. સ્વધર્મી બધુની ભકિત શું ચીજ છે. એ અહીં જોવાય છે. જાગીર દારી છતાં વિવેક ને ભાષાની મીઠાસ અનુકરણીય છે. આર્થિક શુશ્કેલીનો વા અહીં પણ વાયો છે, છતાં ધનપતિ–લખપતિ બાબુની. નામે તો ચિરંજીવ રહેવાના બાળુચરનું એ ગૌરવ ગણાય. સડકનો પાટો ઓળંગી અજીમગંજના બજારમાં આગળ જતાં (૧) શ્રી નેમિનાથ, ઉપર તથા બાજુમાં પણ મૂતિઓ છે. ફટિકની ૧૦ છે. (૨) શ્રી ચીતામણીજી બાજુના નાના દહેરામાં. (૩) સીતાપચંદ નહારવાળું સુમતિનાથનું દહેરૂં. (૪) પદ્મપ્રભુ ઉપરાંત પગલાં તથા પાશ્વનાથ. (૫) ધાતુબિંબવાળું દુધેડીઆનું ઘર દહેરૂં. (૬) હરખચંદજીની ગુલેચ્છાવાળું શાંતિનાથનું મંદિર બહારના ભાગમાં તથા કબા ટમાં મળી સ્ફટિક બિંબ ૧૫, તારા મંડળના ૩, નિલમના ૩, ગોમદત્ત પીરજા વીરા ના ૫, કટીના ૩, તથા પગદ્યા પણ છે. (૭) ધન. પતિ બાબુનું આ દહેરૂં મોટું છે. સંભવનાથનાં મોટા બિંબ મૂળનાયક Page #101 -------------------------------------------------------------------------- ________________ સ નિંદા અમારી જે કરે, મિત્ર અમારા હેયર ૪૩ સાબુ લેવે ગાંઠકા, મેલ અમોરા દેય. છે. વિશાળ જગ્યા રોકેલી છે. ઉપર નીચે ત્રણ માળ સુધી બિંબ છે. ચોદિશ પ્રતિમાઓ છે તેમાં અષ્ટપદ તથા શિખરજીની તીર્થરચના છે. ફટિક ૨૫, નિલમની ૧ અને રજતની લગભગ ૨૫ અને દિવાલ પરના લેખેમૂર્તિઓ તથા દાદાજીની છત્રો પણ છે. ન્હાવા માટે સુંદર સગવડે છે. (૮) શક્તિનાથ ધર્મશાળાની પાછળના ભાગમાં (૯) ગોડી, પાશ્વનાથનું ઘરદેરાસર. (૧૦) શામળીયાજીબગીચામાં-ગામ બહાર છે. જીર્ણ દહેરૂં રીપેર થઈ રહ્યું છે. ત્યાં કેટલાક બિંબ છે. પાછળ કુંડ, પછીના બગીચામાં વચમાં દાદાની છત્રી જેમાં સ્ફટિકના ૪ જોડી પગલાં કાચમાં જડેલાં છે. સામેના એક ઓરડામાં પણ દાખલ બેસાડેલા: કેટલાક બિંબો છે, જેમાં પાશ્વનાથની સુંદર મૂર્તિ છે. વ્યક્તિ દીઠ ––૦-૬ આપી હોડી દ્વારા સામે કાઠે ઉતરી, ડે. દૂર આવેલ કીર્તિબાગમાં જવું. બગીચામાં એક મોટું દહેરું છે જેમાં જગત શેઠની પ્લેને ભરાવેલી શામળાજી તથા વાસુપૂછનો કસોટીની પ્રતિમાઓ મૂળનાયક તરીકે છે તે જુહારવી. ઉપર મુખજી ને સામે દાદાની છત્રી છે. પાછા નદીકિનારે આવી ડાબા હાથે માઈલ સુધી જતાં બાળચર આવે છે. મહિમાપુર જવા સારુ મછવામાં જે દોઢ કલાકની મુસાફરી કરીએ તો જીવનભર યાદ રહેવાની, સવારનો સમય અને ગંગાના. નિર્મળ પાણી પર અમારી હોડી નાચતી કુદતી ચાલે વચમાં પસન મંદ પડતાં દેરીના ખેંચાણથી દોરવાય. એક જ માણસ નવામાંના લગભગ કેડી માનવીઓને તાણી જાય. માત્ર માથાદીઠ ૦–૨–૦ જતાં આવતાં.. મહિમાપુરમાં બંગાળના ભાગ્યવિધાતા જગનશેઠે નદીકાંઠે કસે. ટીના પથ્થરનું મનોહર મંદિર બંધાવેલુંએ તો પ્રવાહમાં તણાઈ ગયું છે. સાક્ષી પૂરતા કેટલાંક અવશેષ પડેલાં છે. બાકી રહ્યા સહ્યા: Page #102 -------------------------------------------------------------------------- ________________ જ દીન વિના ન રજની નવી ફીટત, જ્ઞાનવિના ન દાતાર કહાવે; દાન વિના ન લહે શીવ મારગ, ધ્યાન વિના ન મન હાથ આવે. પથ્થરોથી શેઠજીનો વારસોએ પોતાના બગીચામાં એક સુંદર બેટકવાળું દહેરૂં બંધાવ્યું છે, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ છે. કુંથુનાથની એક રત્નની મૂર્તિ પણ છે. કટગેવા-જમીન માર્ગે થોડું ચાલ્યા બાદ લક્ષ્મીપતિ બાબું આ ગામ આવે છે. વિશાળ બાગમાં પ્રવેશતાં સુંદર અશ્વો સાથના બાવલા ખાસ ધ્યાન ખેંચે છે. વાવડીને વિધવિધ દચનાથી સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. બાબુના બંગલાથી આગળ જતાં દાદાજીના પગલાંની દહેરી અને એક વિશાળ કમ્પાઉન્ડમાં સુંદરાકૃતિ દેવાલય આવેલ છે. શ્રી આદિજિન ઉપરાંત બાજુના ગભારામાં ૩ સ્ફટિકના બિંબ, મિલમની પાદુકા તથા પંચ પરમેષ્ટીમાં એક સુવર્ણના બિંબ ખાસ દર્શનીય છે. ત્યાથી પાછા ફરી પુન નાવામાં બેસી બાળચર ઉતર્યા. નદી કિનારે આવેલ (૧) સંભવનાથ(૨) અરનાથ (૩) વિમળનાથ, ઉપર ચેમુખજી જુહારી (૪) ધનપતિ બાબુનું શ્રી આદિજિનનું ઘરદેરાસર તથા (૫) બજરમાં કીર્તિચંદ શેઠના મકાનમાં પાર્શ્વનાથને જુહાય. કાચના ગભારામાં ફટિકના બિંબ શેભે છે. મોટા બઝાર ને શાક માર્કેટ નજીકમાં જ છે. ભૂતકાલની મહત્ત્વ ઘસાતુ ચાલ્યું છે. ઉપરાંત અજીમગંજથી કાસીમ બજાર જળમાર્ગે જવાય છે. કિનારાથી માઈલ દૂર દહેરામાં શ્રી નેમિનાથ પ્રભુની કસોટીની પ્રતિમા છે. આ બધા સ્થાને મુબાદ જીલ્લામાં ગણાય છે. આ સર્વ હિંદુસ્તાનના પશ્ચિમ બંગાળા પ્રાંતમાં જ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૦ મું. કલ્યાણકભૂમિઓ. ચંપાપુરી ભાગપુરમાં પગ મૂકતાં જ પુન એક વાર વર્ષના દર્શન થયાં સ્ટેશન સામેની ધર્મશાળામાં એક સુંદર દહેરું છે. આરસની છત્રી નીચે વિરાજમાન વાસુપૂજ્ય સ્વામીના મનોહર બિંબની તેમજ મિથિલા. નગરીથી આણેલ શ્રી મલ્લિનાથ તથા નમિનાથની શ્યામવર્ણ પાદુકાઓની વિધિ સહિત પૂજા કરી. અંદરના ખૂણામાં તેમજ બહારની દેરીમાં શ્રી ગૌતમની પાદુકા, શ્રી પાર્શ્વનાથ ને દાદાજીના ચરણ છે. અને સ્થાન સુજાગંજ તરિકે પ્રસિદ્ધ છે. ડાબે હાથે થોડો વાંક લેતાં શહેરને બજાર શરૂ થાય છે. રેશમી અબેટીયા, છાયલે, શેતએ આદિ ચીજે અહીંની પ્રસિદ્ધ છે. જમણા હાથની સડક ઠેઠ ચંપાનાળા જાય છે. વાહનમાં રેકડા તથા બગીઓ મળે છે. રેકડામાં ત્રણ ને બગીમાં છ સવારી બેસે છે. રેલ રસ્તે પણ જવાય છે. લગભગ ૧ માઈલે નાથનગર આવે છે, જ્યાં સુખરાજરાયનું મીનાકારી કાચનું મંદિર છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. બાબુ સાહેબ સ્વામીભક્તિ ચૂકે તેવા નથી. બજાર માર્ગે થઈ આગળ વધતાં માઈલેજ બાદ ચંપા નગરનો બજાર આવે છે. ત્યાંથી થોડે દૂર ચંપાનાળા છે. એ જ આપણી ચંપાપુરી મેટા કપાઉન્ડમાં એક તરફ ધર્મશાળા તથા. લગોલગ જીર્ણોદ્ધાર થવાથી મનહરતા ધરતાં બે વિશાળ જિનાલય. આવેલા છે. ઉભયમાં તેમજ વચલી નાની મોટી દેરીઓમાં તથા પ્રથમ મંદિરના ઉપલા ભાગે વાસુપૂજ્યજીની મૂર્તિઓ જ છે. બીજા મંદિરના ઉપર ભાગે દિગંબરી મૂર્તિઓ છે. વહીવટ બહાદુર સિંહજીના Page #104 -------------------------------------------------------------------------- ________________ એહ શરીર નહિ માહરૂં. એ તો પુદ્ગલ ખંધ; હું તો ચેતન દ્રવ્ય છું, ચિદાનંદ સુખકંદ હાથમાં છે. જગલમાં મંગળરૂપ આ સ્થાનમાં પૂવે શ્રીપાલરાજા, કુમારદેવ શ્રાવક, સુભદ્રા સતીકુમારનંદી આદી કથાનક પ્રસિદ્ધ વ્યકિતઓ થયેલી છે. આ પવિત્ર ભૂમિમાં-બારમાં તીર્થપતિશ્રી વાસુપૂજ્યજીના પાંચે કલ્યાણક થયા છે. પરમાત્મા મરાવીરે દેવે ત્રણ ચાતુર્માસ કરી ગૌરવ-વૃદ્ધિ કરી છે દધિવાહન મૂપની ચંપા તે આજ સ્થળે એ પ્રબુદ્ધ કરકુંડ ને ચંન્દનબાળાની જન્મભૂમિ તે આ જ શર્યાભવસૂરિએ દશવૈકાલિક સૂત્રની રચના અહીં કરેલી. એ વેલા ચંપા-કૃષ્ટચંપા-ઉત્તરચંપા આદિ તેના નામ ગણાતા. એ કાળના વિસ્તારની આજે શું વાત થાય ? ચારણીએ નીર નીકળ્યા હશે તે કાળ કે રમ્ય હશે. ભૂતકાળને યાદ કરતાં ત્રસ્પર્શના કરી પાછા ફર્યા. અહીંથી મંદાગિરિની ટેકરી થોડી દૂર છે. ભાગલપુરથી નાની લાઈનમાં ત્યાં સીધું જવાય છે. ગામનું નામ બંસી છે. દિગંબર ધર્મશાળાઓ છે. પહાડ ગામથી ૨-૨ માઈલ અને સ્ટેશનથી જે માઈટ દૂર છે. આ ગિરિ પર વાસુપૂજ્યજીનું નિર્વાણ થયું છે. ચંપાનો પ્રાચીન વિસ્તાર અહીં સુધી હતો. ચઢાવ માઈલથી ઓછો છે. ઉપર બે મંદિરો તથા પાદુકા છે. સર્વત્ર પર્ણતા જણાય છે. સાંભળ્યા મુજબ પહાડ દિગંબર બંધુઓએ વેચાતો લીધો છે. વધુ માટે વાંચે શ્રી સૌભાગ્યવિજયજીકૃત પ્રાચીન તીર્થમાળા પૃ ૮૨. મિથિલા નગરી નામરૂપે છે, પણ હાલ ત્યાં શ્રાવકનું ઘર નથી. એટલે પાદુકાઓ ભાગલપુરના મંદિરમાં આણેલી છે જિનમંદિરની જગ્યા પર આજે શિવલિંગ છે. મેથિલી બ્રાહ્મણ-કદર માંસભોજીનું જોર વધારે છે બાબુ રાયબદ્રિાસજીએ લીધેલી જમીન માત્ર વિદ્યામાન છે. કોઈ ધવીર નિકળે તે પુનઃ તીર્થ સ્થાપના થાય. ૨ ક્ષત્રિયકુંડ – સવારે આંખ ઉષાત્તાં જ ચેતર ગાઢ ધુમસ વરસેલે જે. Page #105 -------------------------------------------------------------------------- ________________ જેસે અચુક ત્યાગથી, બીન સત નહિ ભુજંગા દેહ ત્યાગથી દેહ પણ, તેસે રહત અભંગ. કઈ વસ્તુ સ્પષ્ટ જણાય જ નહિં. ઠંડી પણ લાગવા માંડી. કયાં સુધી તો સૂર્યદેવ દેખાયા જ નહિ. પ્રહર દિન ચઢતાં જ પ્રકાશ પથરાવા લાગ્યો. હવે સમજાયું કે આ તો મોટી લાઈનોના સંગમ સમું લખેશરાઈ સીટી નામા સ્ટેશન છે. વચમાં ભેટ પુલ ને બીજી બાજુ એ જ નામનું જંકશન. ટ્રેનની દોડાદોડ બહુ જબરી. પુલ નીચે પૂર્વ પશ્ચિમ બજાર લંબાયેલો છે. અહી દહેરું કે ધર્મશાળા નથી ક્ષત્રિય કુંડને કંકદી અહીંથી જ જવું પડે છે. ભાગલપુર માફક અહીંને રતલ સો રૂપિયા ભારને નહિં પણ ૮૪ ને છે. લકવાડ કે જે ૧૮ માઈલ દૂર છે, ત્યાં જવા સારૂ બેલગાડાનો ચાર્જ માથા દીઠ ૦–૧૦– ૦ ને મેટર બસતો ૦-૧૩-૦ છે. ઠેઠ સુધી સારી સડક ન હોવાથી મોટર બંસમાં પંકચર પડતાં વિલંબ થવા સંભવ છે વળી જાનવરોના મહે પર લૂણ ન હોવાથી સહેજે ૬-૭ કલાક લાગે છે. પ્રજા પણ રાંકડી છે. પ્રાતઃકાળના દશ પછી બસમાં બેઠેલાં તે માંડ એક વાગે સીકંદરા ગામ પહોંચ્યા ત્યાંથી થોડું આગળ જતાં જ છીછરા પાણીવાળી “બહવાર-હવા” નદી ને એના કાંઠા પર આવેલા લછવાડ ગામના ઝુંપડા દેખાય છે. ધર્મશાળા અને શ્રીવીરપ્રભુનું વચમાં આવેલું મનોહર દેવાલય દૂરથી જુદું તરી આવે છે. ગાડા આદિ માટેનો બહારનો વંડે વટાવતાં જ પાંચ સો ઉતારુ સમાય તેવી સરાય છે સરિતાની રેતમાં ઊભા રહી જતાં કે સામેના ટેકરા પરની માતાની દેરીથી નિરખતા મંદિરની મનોહરતા ને શિખર પરના સોનેરી કળશ ઓર દીપી નિકળે છે. કોઈ મનહર દ્રષ્ય ચક્ષુ સન્મુખ દોરાય છે. શ્રી વીર પ્રભુના બિંબ નાના છતાં મનોહર છે. ચોતરફ ફરતી રીઓમાં પાદુકા છે. વંડા બહાર નિકળી જમણે હાથે જતાં ક્ષત્રિયકુંડ પહાડો ને ડાબા હાથે ગામનો માર્ગ છે. લગભગ બે માઈલ ના ગાળામાં “બ્રાહ્મણકુંડ” ને પ્રભુએ જ્યાં પહેલું પારણું કરેલું તે “કુમાગ્રામ” આદિ સ્થાને છે. લછવાડના જાગીરદારનું મકાન Page #106 -------------------------------------------------------------------------- ________________ - ૪૮ રાગ દ્વેષ દેય દોષ હે, અ કમ જડ મેહ, હેતુ એહ સંસારના, તિનકુ કરવો છે. માતાની દેરી સામે છે. ત્યાં વાઘના શિકારનું એક ચિત્ર જોતાં ને રખેવાળાની વાત સાંભળતાં આ પ્રદેશમાં વાઘ-ચિત્તાની વસ્તી છે. એમ લાગે છે. ધર્મશાળાથી તલાટી બે માઈલ દૂર છે. પગે ચાલતાં જવાય તેવી સડક છે. ખટારા ૦–૧–૦ માથા દીઠ ચાર્જથી મળે છે. માર્ગ હરિયાળો ને સૌન્દર્યપૂર્ણ છે. તલાટી પાસેની સામસામે આવેલી બે દેહરીઓ હિારીને પહાડ ચઢવાનો પ્રારંભ કરવો. દેરીઓને જુદી પાડનાર સરિતા છે, જે વાંક લેતી ઉપર પણ વારંવાર આવે છે. ઉભય દેરીમાં શ્યામલ મૂર્તિઓ શ્રી વીરજનની દિવાલમાં ઉપસાવેલી છે. તેમાં પણ જતાં ડાબા હાથે આવેલી ટેકરી પરની દેરી રમ્ય છે. ચઢવાનું સામેની દેરી યાને તલાટીના મકાનથી આરંભાય છે. પથરા ચળકતા લાગે છે ને શરૂમાં સરળતા અનુભવાય છે. પણ આગળ કઠીનતા આવે છે ને એ કપરાશ અધું પહોંચ્યા પછી તે અતિશય વધી જાય છે. મેટી શિલાઓ પર પગ ટેકવી: ચઢવું પડે છે. લાકડી ટેકો દેવા કામ આવે છે. હિંસક પશુને વસ- વાટ હોવાથી પ્રકાશ થયા પછી જ ચઢવું અને સલાહભર્યું છે. ૨. થી ૩ માઈલનો ચઢાવ અને પ્રાંત ભાગે થેડે ઉતાર ઉતાર્યા બાદ સપાટ મેદાન મધ્યે કિલ્લાવાળું ને શિખરથી શોભતું શ્રી વીરપ્રભુનું દેવાલય અઢગ યોદ્ધા સી ઊભું છે. આ સ્થળ શાંતિજનક ને નિરવ છે. શિખર હેઠળનો ભાગ ખાલી છે, પણ આગળના ભાગમાં પ્રવેશતા. ડાબા હાથે દિવાલમાં સુંદર શ્યામવર્ણી બિંબ બેસાડેલાં છે. ક્ષત્રિયકુંડ નગર પૂર્વે અહીં હતું એમ કહેવાય છે ને લગભગ બે માઈલ પર સિદ્ધર્થ રાજાના પ્રાસાદના ખંડિયેર પણ છે. વનસ્પતિથી ઘેરાયેલાં ને ઘણું વૃક્ષોના ઝુંડવાળા એક પ્રદેશને “ જ્ઞાતવન ખંડ ઉદ્યાન” તરીકે ઓળખવામાં આવે છે એ દીક્ષા લીધાની જગા છે. આ પ્રદેશમાં નજીક આંબા, લીમડા, પીપળ આદિના ઝાડે Page #107 -------------------------------------------------------------------------- ________________ . - - - - - તેણે કારણે અરિહંતને, દ્રવ્ય ગુણ પર્યાય; ૪૯ ધ્યાન કરતાં તેહનું, આતમ નિર્મળ થાય. ઊગેલા હોવાથી આંબાવાડિયા જેવા વિશાળ છાંયાઓ હેજે તૈયાર થયા હોય છે. કેટલાકના મતે આ જગા તે જન્મ કલ્યાણ સૂચક છે, જ્યારે તલાટી આગળ પ્રવ્રજ્યા સ્થળ છે. બીજો મત એમ પણ છે કે તલાટીની બે દેરી, ચ્યવન ને જન્મકલ્યાણકદર્શક છે ને ઉપરનું મંદિર દીક્ષાસ્થળ છે. એટલું શોધખોળ ઉપરથી પુરવાર થાય છે કે આ માત્ર સ્થાપના તીર્થ છે. ભગવંતની જન્મભૂમિ તે વૈશાલી યાને આજના બસાડમાં હતી. આ પુણ્યશાલો પૃથ્વી પર જે કાળે પ્રભુશ્રી વીર જન્મ્યા હશે, તે વેળા કે આનંદમગળ વર્તાયે હશે ! શ્રી કપિસૂત્રમાં એને વર્ણન રાજવી સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના એ નિમિત્તના મહો. ત્સવ આજે પણ સાંભળતાં આનંદ આવે છે તો નજરે જોયાના હર્ષનું શું કહેવું ! બાળક્રીડા, શાળાગમન અને શ્રીમતી યશોદા સહ પાણિ પ્રહણરૂપ પ્રસંગે, વડિલ ભ્રાતા નંદીવર્ધનનની આજ્ઞા શિરકૃધાર્ય કરી પ્રભુનું બે વર્ષ વધુ રોકાવું, વર્ષ પર્વત સુવણની વર્ષા કરવી ઈત્યાદિ પ્રસંગે યાદ આવ્યા, આ ધરતી પર પગ મૂકતાં જ દિલડું કેઈગતકાળના મનોરમ પ્રદેશમાં ઉયન કરવા માંડે છે. સાત હાથની કાયાવાળા એ ત્રીસ વર્ષના યુવાને આ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિને તૃણવત ગણું કેઈ અપૂર્વ ધ્યેય સારુ ફકીરી લીધી તે વેળાના “ જય જય નદા–જય જય ભદ્દા” ના દિવ્ય સૂરે આજે પણ કાઈ અને ભાવ પ્રગટાવે છે. ધન્ય છે એ સમયને ! ધન્ય છે એ દિવ્ય ક્ષણની ઝાંખી ને! ૩. કાકડી વહેલી સવારમાં મોટર બસમા કાકંદીના ભાગે, સીકંદરા આગળ વાંક લઈ નીકળ્યા. વચમાં નાના ગામે, ખજુરા કથા તાડના ટાછવાયા વૃક્ષો ને ચોતરફ અફાટ મેદાન એ કુદરતનાં સુર પૂરતી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જેહ ધ્યાન અરિહંતકે, સોહિ આતમ ધ્યાન; ફેર કલ્ફ ઈણિમે નહિ, એ જ પરમ નિધાન. સામગ્રી. “ તલ સાંકળી” એ આ તરફની જાણીતી ચીજ, શેલડીને પાક સવિશેષ હોવાથી દેશી ખાંડના કારખાના પણ ખરાં જ, આમ છતાં કાકંદી એ તે ઘોડા ઝુંપડાનું ગામડું છે. જરૂરી જણસ ભાવ ન મળે, વીરશિષ્ય ધનાની કાંકદિ તે આજ કે ? કાળની કરાળતાનું ભાન અહીં જ થાય. નાનકડી ધર્મશાળા ને વચમાં અટુલી દેહરી, મૂળનાયક તો દિવાલમાં ઉપસાવેલા શ્રી પાશ્વજિન છે, પણ સમીપમાં શ્રી સુવિધિજિનની ચાર કલ્યાણક અત્રે થયેલ, તેથી તેમની પાદુકા છે. ક્ષેત્ર સ્પર્શના કરી દેવ જીહારી, પુનઃ મુસાફરી આરંભી પથરીઆળ ધરતી પર ધમકારાબંધ દેડતી બસને લગ્વાડના ગાઉ કાપતાં વિલંબ ન લાગે તો લખીસરાઈ અહીંથી છ ગાઉ એટલે શે હિસાબ ! ૪ બિહાર શરીફ યાને વૈશાલી - રાતના નિંદ્રાના સમયમાં પડ્યા ત્યારે લખીસરાઈ હતું પણ ચક્ષુ ઉઘાડી તો સામે બcતીયારપુર જંકશન જોયું ! અહીંથી લુપ લાઈન ” યાને ટ્રામ જેવી નાની ગાડીમાં બેસી બિહાર જવાનું નગરીઓમાં ખપ લાગે તેટલે બેજો સાથે રાખી અમારા ચાલુ ઘરને અઠવાડીક રજા આપી. આ લાઈને નાના ગામની વચમાં થઈને જાય છે. કેટલીક વાર તે ઘરના ઓટલા ને છાપરાને લગોલગ થઈ પસાર થવાનું નાની સાઈઝના ઘરે ને ગરીબાઈ પણ ખરી જ. પાણીના નાના તળાવડાં, પાંદડાથી એવા ઢકેયેલા હોય કે પહેલી દષ્ટિ જમીન જવાં લાગે. કુવા પર જળ ખેંચવાના ઉંટડા તો ખરાં જ. આમ બિહારને પ્રદેશ અનેખી છાપ પાડે છે. આ લાઈન ઠેઠ “ રાજગિર કુંડ” સુધી જાય છે. ગાડા ને મેટર માટેની સડક રેલ્વેના પાટાની બાજુમાં જ છે. આમ છતાં ટેવાયેલા જાનવરો કે જનતા ભાગ્યે જ સંઘર્ષણ જન્માવે છે. બાળકો પણ છૂટથી ફરતાં હોય છે. ધરતી Page #109 -------------------------------------------------------------------------- ________________ અવગુણુ ઉપર ગુણ કરે, દુગુ ણુ ઢાંકણુ હાર; દુઃખ આવે હિંમત ધરે, તે સજ્જન શીરદાર. રસાળ છે તે બિહારમાં મુસ્લીમ વસ્તી વિશેષ છે, જે વાત ધાની આંધણી તે પડદાના રિવાજથી સહજ દૃષ્ટિગોચર થાય છે. આજનુ “ બિહારની શરીફ ” એ પૂર્વકાળની વૈશાલી નગરી 33 પરમાત્મા શ્રી વીરે અહી કેટલાય ચાતુર્માંસ કરેલાં, ને એમનું મેાસાળ પણ અહીં જ. મહારાજા ચેટક યાને ખાર વ્રતધારી છતાં પ્રતાપી ચેડારાજા આ નગરીના રાજવી. ગણ-રાજ્યના સ્થાપક પણ તેઓ શ્રી જ. અહીં તે જ પ્રાચીન સ્તૂપ કાણે ઉખેડાવ્યેા હતેા. (૧) શ્રી વીરજિન મંદિર ( મેથીઆન મહાલ્લામાં) બહારના ભાગમાં જીણુ સરાઈ મૂળનાયકની બાજુમાં જુદા કમરામાં દિગબર મૂર્તિએ. માળ પર શાન્તિનાથ વી. (ર) શ્રી રિષભદેવ ( લાલબાગમાં ) ચેતરની ઓરડીમાં ચદ્રપ્રભુ પા નાથની શ્યામલ મૂર્તિ, સુંદર કણાવાળી મૂર્તિ અને પાદુકાઓ. ન્હા વાની સગવડ થઈ શકે છે. અહીંથી નિકળી જમણા હાથની ગલીમાં થોડુ ચાલા બાદ વનના ભાગમાં દાદાજીની દેરી અગીચામાં આવેલી છે. પાછા ખીજા નંબરના દેહરા આગળ આવવુ. સામે ધન્નુલાલજી આજીનું મકાન છે. સીધા જતાં બજાર આવે છે, જે સામાન્ય રીતે મોટા છે. આંધણી જૂની ઢબની છે. સ્ટેશન સામે યાત્રાળુ ઉતરી શકે તેવી સરાઈ છે. અહીંથી થોડું દૂર “તુંગી ” ગામ છે જે અસલ તુંગીઆ નગરી તરીકે વિખ્યાત હતું. અહીંથી પાવાપુરી ૮ માઈલ છે તે ગુણીઆજી ૧૯ માઈલ છે. જવા સારુ મેટરબસ મળી શકે છે. ગાડા તેમજ ગાડીઓમાં પણ જઈ શકાય છે. .. ૫ ગુણશીલવન—ચૈત્ય ષાને ગુણીયાજી .. ૫૧ સારો સડક પર પંથ કાપતાં માંડ કલાક લાગ્યા. આખા રસ્તા આસપાંસના ભરાવદાર વૃક્ષોથી ગાભીતે છે. વળી પ્રાતઃકાળ સમય એટલે શીતળતા ને રમ્યતા માટે શું કહેવું ? વચમાં આછા પાતળા ઝુંપડાવાળા ગામા આવતાં, તેમાં વસતા વિવિધ પ્રકારના ગ્રામ્યવા Page #110 -------------------------------------------------------------------------- ________________ - - પાય નારી પર વસ્તુને, છેટેથી તજનાર; પાય ન મૂકે પાપમાં, તે સજજન શીરહાર. સીઓને જોવામાં ઠીક આનંદ પડનો. ચૈત્ય નજીક પહોંચતાં જ દક્ષિણ બાજુએ એક સુંદર આમ્રવન દેખાય છે. પછી નવું બંધાતું દિગંબર મંદિર અને વાંક લેતાં જ મેટર ધર્મશાળાની સામે ખડી થાય છે. સરાઈમ સગવડ સારી છે. એમાંની ડાબી બાજુની બારીએથી નિકળતાં સામે જ મનોહર સરોવર ભએ સુંદરાકૃતિ દેવાલય શોભી રહેલું દષ્ટિગોચર થાય છે. સરોવરમાં વિહરતી ને કોલ કરતી સંખ્યાબંધ બતક અને પાછળ ભાગે દૂર દેખાતો રાજગરી પહાડ કઈ અનુપમ દેખાવ રજૂ કરે છે. મંદિરમાં જવાના પગથાર પર ઉભા રહી જતાં કોઈ અનેરું દૃધ્ય ભાસે છે! શિખરબંધી આ ચૈત્યમાં પૂર્વાભિમુખે મૂળનાયક શ્રી મહાવીર દેવ બિરાજે છે. ચોતરફના ખૂણાઓમાં તેમજ પાછળના ભાગમાં શ્યામવર્ણ પાદુકાઓ ઠીક સંખ્યામાં છે. મંદિર નાનું છતાં બાંધણી શોભનિક છે. અખૂટ જળ વચ્ચે આવેલ આ સ્થાન આહલાદજનક છે. આ તે જ પવિત્ર ભૂમિ છે કે જ્યાં ચરમ જિનપતિ મહાવીર દેવે ચૌદ માસા હતા શ્રી ગૌતમની તે આ કેવલભૂમિ કહેવાય છે, પાદુકામાં ગૌતમગણઘટ ઉપરાંત વીસ જિન અગ્નિખૂણે, અદીશ્વરજી નૈરૂત્યમાં, નેમનાથ વાવ્યમાં અને વાયુપૂજ્ય ઈશાન ખૂણલાં છે. આ રમ્યને નિવૃત્તિજનક સ્થળ રાજગૃહીથી ૧૨, તથા પાવાપુરીથી સીધા ભાગે ૧૪ માઈલ પર છે. દક્ષિણઅગ્નિમાં કેડાર, ગિરિડી યાને શિખરજી ૧૩૦ માઈલ છે. પૂર્વમાં જ્ઞત્રિયકુંડ ૩૬ માઈલ દૂર છે. વળી દોઢેક માઈલ દૂર નવોદા સ્ટેશન છે. ત્યાં ચીજ-વસ્તુઓ મળે છે. વહીવટ ધનલાલજી બાબુ કરે છે. ૬ પાવાપુરી આ તરફની બસોમાં ત્રીસ પેસેન્જરો બેસે તેવી સગવડ હોય છે. ઉપર સામાન પણ રાખી શકાય છે. ગુણીયાજીમાં પૂજા કરી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રાગદેષ કરે નહિ, નીચ કૃત્યથી ડરનાર; અસહ્ય વચન બોલે નહિ, તે સજજન શરદાર. એ જ માગે પાછા ફરી, પાવાપુરીના સીમાડામાં આવી પહોંચ્યા. ત્યાંથી જ જળમંદિરનું ન ભૂલાય તેવું દ્રશ્ય નજરે પડયું. જે જળમંદિરનો માત્ર ફેટ જ આહલાદ ઉપજાવે તેવો છે તેના સાક્ષાત દર્શન થતાં હૃદય હર્ષથી નાચવા લાગ્યું. પ્રાતઃકાળના મધુર કલાકોમાં પરમાત્મા શ્રી વીરની આ નિર્માણભૂમિ કાઈ અનેખો સ્વાંગ ઘરે છે. કઈ દક્ષ ચિત્રકારની પિંછી કિંવા કેઈ કવિનું કાવ્ય જ એનું સ્પષ્ટ આલેખન કરી શકે. મધ્યાન્હ થતા વિમાન જેવા પ્રાસાદના સુર્વણું. કુંભ તેજથી જળહળી ઉઠે છે. ચેકરફ કમળના દાંડા, પાંદડાંને તેવી જ વેલ–લતાઓથી અલંકૃત સરોવર મધ્યેનું આ દેવાલય, પાવાપુરમાં પ્રવેશતાં પથિકને પ્રથમ દર્શને જ ચમત્કૃતિમાં તરબોળ બનાવી દે છેઅહીંથી ગામ ધર્મશાળાઓ (૨) થોડા અંતર પર છે. એકાદ બે વાંક લીધા કે ઝુંપડાઓનો સમૂહ દષ્ટિગોચર થાય છે. પ્રજાપતિના ચક્રો જ્યાં આગળ દીક સંખ્યામાં ચક્રાવા લઈ પ્રભુશ્રી રૂષભદેવદર્શિત પ્રથમ શિલ્પને સાક્ષાત્કાર કરાવી રહ્યાં હોય છે ત્યાં જ જોડાજોડ વિશાળ ધર્મશાળાઓ, વચમાં સુંદર બગીચાઓ, કૂવા તેમજ સુંદર ચતરાઓ અને પ્રવેશતાં દક્ષિણ હાથવાળી સરાઈમાં ઊંચી ઉભમીવાળ સુંદર પ્રાસાદ મનહરતામાં પૂતિ કરે છે. જીર્ણોદ્ધાર થવાથી આ વિમાન સદશ પ્રાસાદ ઠીક વિશાળતા ધારે છે. આ તે જ છે કે શાં પ્રભુશ્રી મહાવીર સ્વજીવનની અંતિમ ઘટિકાઓ ગાળી હતી, અને ભરૂદેવા અને વર્ણવતાં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. એ કાળે “હસ્તિપાળ ભૂપની લેખશાળા” આ અપાપા નગરીમાં જ હતી. પગથીયાં ચઢતાં જ ગબ સમયની એ સેનેરી ક્ષણે અંતરપટ પર નૃત્ય કરવા લાગી ગઈ. સંસારના ત્રિવિધ તાપને ઘડીભર વીસરી જઈ મનડું ૨૯૫સૂત્રના એ પ્રસંગથાં મુગ્ધ બન્યું. જેના રજકણોમાં વર્ષોના શતક વીતી ચૂક્યાં છતાં આવી અપૂર્વ શક્તિ ભરેલી છે એવી આ પુનિત ભૂમિને મસ્તક નમી પડયું. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અનિતિને નવ આચરે, સંતોષી હિતકાર; - સંતની સોબત કરે, તે સજજર શીરદાર. તાર હે, તાર પ્રભુ, મુજ સેવક ભણી ”એ લીંટી જીભ પર રમવા માંડી. વચમાં શ્રી વીર પ્રભુ, જમણી બાજુ અષદનાથ ને વીર પાદુકા, ડાબી બાજુ શાંતિનાથ ને એકાદશ ગણધરના પગલા વળી દેવગિણિની મૂર્તિ છે, મૂળનાયકની સન્મુખ સુંદર છત્રી હેઠળ શ્યામલ શ્રી વીર પાદુકા કમળમાં સ્થાપિત છે. ચાર ખૂણા પરના કમરામાં ક્રમથી દાદાજીના ચરણ, સ્થૂલભદ્રજી, ચંદનબાળ ને પાર્શ્વ જિખ મૂર્તિઓ, તેમજ ચરમજિનની સુંદરાકૃતિ ઉભી મૂર્તિ છે. અહીંના બગીચામાં ગુલાબના પુષ્પો પુષ્કળ થાય છે. આ પુરી ગામની વાત કરી.માઈલ પર પાવાગામ છે. ઉષ્યના જોડાણથી થતી પાવાપુરી એ જ ભૂતકાળની અપાપા ને પાછળથી પાપા. મધ્યમ પાપ, મહસેન વન, ઇદ્રભૂતિ આદિનું આગમન. “ વિજ્ઞાનધન” ના ગંભીર ધ્વનિઠારા પ્રભુશ્રીની સમજાવટ ઈત્યાદિ આ પ્રદેશમાં જ ઉદ્દભરેલું. પણ આજે એ બધે કિય સ્મૃતિપટન ગણુથ. ગાંવમંદિરથી પૂર્વ દિશામાં પણ માઈલ પર આંબાદિના ત્રણ વૃક્ષોની સમીપના શાલિ સેત્રમાં સમવસરણ રચાયેલું તેખ યાદગીરીમાં મંદિર, સ્તૂપ ને પાદુકા હતાં. આજે નાનકડો સૂપ છે. નજીકમાં મીઠા પાણીની કૂઈ છે. બહુ ઊંડી નથી છતાં કહેવાય છે કે ભર ઉનાળાવાં એનું પાણી સુકાતું નથી. કેવલ્ય પ્રસંગ ધરવાનું માન પણ આને જ ક્ષિતિપ્રતિષ્ઠિત, રિષભપુર, કુશાગ્રપુર, કુક-સ્થળ ને દાજગૃહી આદિ નામો આ નગરીના સંભળાય છે. ધર્મશાળાથી સીધી સડકે થેડું ચાલી, નાની પગથીવાળો માર્ગ ગ્રહણ કરી લગભગ માઈક ચાલતાં ડાબા હાથે સામાન્ય ઉના પાણીના પાંચ કુંડ આવે છે. વિપુલગિરિને ચઢાવ અહીંથી શરૂ થાય છે. અહીં . દિગં. પક્ષો વચ્ચે સમજુતી થયેલ હોવાથી દેરીઓ પર જુદાજુદા નામો લખેલ છે. વળી તુટેલી દેરીઓની સમારકામ હવે પછી Page #113 -------------------------------------------------------------------------- ________________ જામે જેસી વ્રુદ્ધિ હૈ, પૈસા હે બતાય; વાંકા ખુરાન માનીએ, જાદ કહાંસે લાય. થનાર છે. પ્રથમના ત્રણ પહાડની મરામત દિગંબર પક્ષના શીરે છે જ્યારે પાછળના એની વેતાંબર પક્ષના શીરે છે. આ પાંચે ટેકરીઓને ચઢાવ તે! જો કે માઈલ દોઢ માઇલથી વધારે ન ગણાય છતાં ચઢવુ ને પાછળ ઉતરવુ, વળી પુના ; ચઢવુ તેમજ કપરા પથ્થરમાંને મા એટલે જરૂર સખ્ત ગણાય. લાકડી ટેકા દેવા સાથે રાખવી. ડૅાળીએ મળી શકે છે. તેના દર ૩-૮-૦ છે. વહીવટ રાજકુમાર બાજી. કર છે. પ (૧) વિપુલગિરિ-ચઢાવ વાંકાચૂંકા. માર્ગોમાં અર્ધમત્તા મુનિની તૂટેલી દેરી છે. નજીકમાં કમલાસ પર :શ્રીવીર પાદુકાવાળી દેરી છે. આગળ વધી ટાચે પહેાંચતાં નજરે પડતી દેરીએ નીચે પ્રમાણે છેઃ the state. દિગં-ચંદ્રપ્રભુ-સમવરણ દેખાવ-રિષભદેવ, મે. વીરપ્રભુ, આદિજિન, અવંતિસુકુમાળની પાદુકા, (૨) રત્નગિરિ ચઢ.વ વાંકાચૂંકા તે કહીન, દિગં. શાતિનાથ. શ્વે॰ શાન્તિનાથ, પાર્શ્વનાથ, :વાસુપૂજી તે તેમનાથ મળી ચૌમુખજી તથા પાદુકાઓ. ત્રીજી ટેકરીએ જતાં વચમાં રાજગિરિથી આવતી ને ગયા સુધી જવાતો સડકને માર્ગ આવે છે. પત્થર ફેાડી માર્ગ બનાવવાનું કામ ચાલે છે. એ માર્ગે હાલ ટ્રેન ચાલુ થયેલ છે. એ પ્રથઈ, થોડુ વધી ડાબા હાથે વાંક લેતાં ભાતા તળેટી આવે છે. ત્રીજીને ચઢાવ અહીંથી આરભાય છે, જે કઠીન ને કપરા છે. વળી પાછા ઉતરી ભાતું વાપરી ચેાથી તરફ જવાનું છે. (૩) ઉદયગિરિ—દૂર નજર કરતાં ગુણીઆછ દેખાય છે. દિગંતૂપવાળી નાની દેરી À—કમ્પાઉન્ડ મધ્યે શામળીયાજીનુ Page #114 -------------------------------------------------------------------------- ________________ પ સાતથી ભું” માગવું, ધર્યાં જન્મ તે ધિક્; કહેવા દાતા સુમને, ભુંડી સૌથી ભિખ. મંદિર જ્યાં ફેણના શુર વળાંકવાળી આસનસ્થ શ્યામલ મૂર્તિ છે. દક્ષિણે આદિનાથ તે સામે પાર્શ્વનાથની પાદુકાઓ છે. બહારના સામેના ભાગમાં ફણાવાળા સુપાર્જિન, ત્યાંથી પ્રદક્ષિણા કરતાં નેમિનાથ, શાન્તિનાથ તે અભિનદન જિનના ચરણાવાળી દેરીઓ અનુક્રમે છે. મુનિસુવ્રતજીની દેરી તૂટવાથી મૂર્તિ તથા પગલાં ગામ મંદિરમાં છે. (૪) સુવર્ણ ર્ગાિર—તળેટીથી ગામ !! માઈલ થાય છે સીધી છે. સીધી સડક છે ચોથી ટેકરી તરફ જતાં એક જૂની વાડીમાં શિલાલેખ છે. આ જગ્યા જરાસંધના અખાડા તરીકે ઓળખાય છે. આગળ જતાં એક કુંડ દેખાય છે. એના સામેથી ચઢાવ શરૂ થાય છે. માટી શિલા પર પગલાં માંડી ઉપર પહેાંચવાનુ છે. ત્યાંથી થે... ઊંચુંનીચું ચાલી, ખાજુની મેાટી ખીણ જોતા દહેરી સમીપ પહોંચાય છે. દિગશાન્તિનાથ, આદિ જિન પાદુકા. મેરૂષભ પ્રભુનું નાનકડુ દહેરૂ.. વંદન નરી પાછળના માર્ગેથી ઉતરવાનું, (૫) વૈભગિરિ-પાંછળથી ઉતરતાં કહ્યુાશ વધુ છે. મેટી કરાડા ટેકવી પડે છે, તેથી ઉના પાણીના કુંટ આઞળથી ચઢવું સલાહકાર છે. ચોથી ટેકરી ઉતર્યાં માદ છાપરાવાળી ગાળ કાઠી જેવુ પુરાણું મકાન જણાય છે એ શાલિભદ્ર શેઠની ‘નિર્માલ્ય કુઈ' કહેવાય છે. ગવનમેન્ટે સળીઆા કમ્પાઉન્ડ છે. એ ટેકરાથી સીધી સાર્ક જતાં પાંચમી ટેકરીની પછીતમાં શ્રેણિકનેા ભંડાર' ગણાતી ગુકા છે. પ્રવેશ માગે` ચૌમુખી મૂર્તિ છે. ખૂણા તરફ પહાડની કરાડમાં એક દરવાજ જેવુ છે. સામે બકેારું છે. લેાક-વાયકા પ્રમાણે સુરંગ ફેડવાના પ્રયત્ના થયેલા તે તેથી ધૂમાડાની કાળાશ પત્થર પર વળેલી નજીકમાં પાલી લીપીમાં લેખ છે જે વાંચી શકાતા નથી. ચૌમુખીના એક દ્રષ્યમાં આાદિન્જિન પાસે પ્રાર્થીના કરતાં નમિ-વિનમી ( Page #115 -------------------------------------------------------------------------- ________________ ફાટ્યા તુટવા લુગડાં, સોય દરે સંધાય; પણું મન જ્યાં જુદા પડવ્યા, તે નવ ભેળા થાય. નજરે પડે છે. ત્યાં આગળ એક વહેલું છે જેની નજીકમાં પાછળથી ઉપર ચઢવાનો માર્ગ છે. ચઢવું સરળ થઈ પડે એ સારું પથરા પર ત્રિશુળની આકૃતિ છે. દિગં, ધન્યશાલિભદ્રની દેરી, વીર પ્રભુનું મંદિર એ(૧) ધન્ય શાળિભદ્રની દેરી, નવી મૂર્તિઓ હલે બેસાડવાની છે. (૨) મુનિસુવ્રતજીનું જગતશેકૃત મંદિર, બહારના ભાગે મૂર્તિ તથા પગવા છે. (૩) વીરજિન પાદુકા ફરતી ચોતરફ પગલાવાળી દેરીએ. (૪) એમનાથ ને શાતિનાથની પાદુકાઓવાળું મંદિર નોટ નં.-૩ માં હાલ પાદુકાઓ છે. (૫) એક માઈલ ઊંચે ચઢતાં, ટેકરીની ટોચે સુંદર દેહરી આવેલી છે. રસ્તો ઠીક છે. સ્થળ પણ રમ્ય છે. અહીં શ્યામવર્ણ બે શિલાઓમાં ૧૧ ગણધરના પગલા છે. પાદપપગમન અનશનની આ જગ્યા કહેવાય છે. ધ્યાન માટે પ્રદેશ એકાંત ને નિવૃત્તિજનક છે. પાછા ઉતરતાં વીરજિન પાદુકાવાળા મંદિર નજીક જુની ટેકરી ખોદાવતાં સંખ્યાબંધ મૂર્તિઓના અવશેષ નજરે પડે છે. કેટલીક આખી પણ છે, એમાં પાર્શ્વજિનની મૂર્તિઓ-ફેણના આસન નીચે આડી પડેલ યક્ષ મૂર્તિ આદિની વિલક્ષણતા પ્રેક્ષનીય છે. નાના ગભારાવાળું મંદિર દટાયાનું અનુમાન થઈ શકે છે. જુદા ખડે માલમ પડે છે. થોડે દૂર મહાદેવની દેરી છે. ઉતરતાં કરાડે હેવા છતાં કઠીનતા ન ગણાય. કબરવાળું કૃત્રિમ ગુફા જેવું સ્થાન છોડતાં જ ટાઢા ઉના પાણીના તેર કુંડ ને માતા આદિના દહેરાં આવે છે. એકમાં તો ન્હવાય તેવું ગરમ પાણી છે. બહારના કુંડમાં ચારેક નળમાંથી ઉના ધાંધ પડયા જ કરે છે. કેટલાકમાં પાણી નથી. હાવાથી થાક ઉતરી જાય છે. પંડયાએાએ વૈશ્નો માટે તીર્થધામ અહીં કરી મૂક્યું છે. એક છીછરા પાણીની નદી છે. સામી બાજુ જવા સારુ પુલ છે. આ ભાગમાં રોહણય ચોરની ગુફા, નંદ મણિકારની વાવ જેવા જૂના સ્થાનની સ્મૃતિ તાજી થાય છે છતાં કંઈ જણાતું નથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫૮ માખી ચંદન પરિહરે, કરમલ ઉપર જાય; મુરખ ધર્મ ન સાંભળે, ઉધે કે ઉઠી જાય. સ્ટેશન તરફ જતાં માર્ગે એક વિશાળ કિલ્લા જેવું ખંડિયેર છે. એ શ્રેણિક ભૂપના કોટ તરીકે ઓળખાય છે. આમ એક સમયની સ્મૃદ્ધિશાલિની વિશાળ નગરીની વિદ્યમાન સ્થિતિ નિહાળી, અસ્તોદયના પ્રભુના નિયમનું સ્મરણ કરતા, યાત્રાથી જીવન પાવન બનાવતાં, બીજી સવારે ઉપડયા. ૮. કુંડલપુર રાજગિરિ કુંડથી બીજું સ્ટેશન નાલંદા ત્યાંથી ના ભાઈલ પર આ નગર છે. બીજુ નામ ગોબર ગામ, હાલ તે થેંડા ઝુંપડા ને ગ્રામ વસ્તી જ છે ! ધર્મશાળા, વચમાંની દેરીમાં શ્રીવીર, શ્રીગૌતમ અને દાદાની પાદુકાઓ છે. ખૂણું પરના નાના પ્રવેશદ્વારવાળા ને નેવી જ ગુફા જેવા ગભરાવાળા મંદિરમાં પ્રભુશ્રી કષભની ચામળ મૂર્તિ, બીજી સાતેક પ્રતિમાઓ ને પાદુકા છે. અંધકાર વિશેષ રહે છે ને પ્રકાશ કે હવા સારુ મુખ્ય દ્વાર વિના અન્ય સાધન નથી. ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ભાઈઓની આ જન્મભૂમિ. કોઈક એને વડગામ પણ કહે છે. ૯. નાલંદાના વિહાર પાછા ફરતાં માર્ગમાં જ સુપ્રસિદ્ધ બૌદ્ધ વિહારોના ખંડિયેરા દષ્ટિગોચર થાય છે. સંગ્રહસ્થાન ને વિહારો સામસામે છે. ઉભય સ્થાન જોવાવી ફી વ્યક્તિ દીઠ ૦–૨–૦ છે. આ પ્રાચીન સ્થળનું મહત્વ અતિશય છે. એ સંબંધી જૈન તથા બૌદ્ધ સાહિત્યમાં ઘણું લખાણ મળી આવે છે. શ્રી વીર પ્રભુ તેમજ શ્રીગૌતમ બુદ્ધ વારંવાર અહીં પધારેલાં છે. પૂર્વે અહીં જબરદસ્ત વિદ્યાપીઠ 9તી અને નમીચા અધ્યાપકે વસતા હતા, જેમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓને Page #117 -------------------------------------------------------------------------- ________________ સંગત બિચારી શું કરે, હૃદય ભયા કઠારક નવ તેજા પાણી ચડે, પથ્થર ન ભજે કાય જુદા જુદા દનાનું તેમજ ન્યાય, વ્યાકરણુ આદિ વિષયાતુ અધ્યયન કરાવતાં, ચીની મુસાર હ્યુએન્સગ અને સીનયન પેાતાના અહેવાલમાં લખે છે કે અમે નાલઢ્ઢા પાડા પણ જોયાં. તેમાં હેાટા મ્હોટાપંડિતા અને શાહુકાર લેાકેા રહેતાં હતાં દૂર દેશાથી ધર્મતત્ત્વનઃ જિજ્ઞાસુઓ આવતાં અને વિદ્વાને-દ્વારા પેાતાના સંશયના સમાધાન કરતાં. ’ આજે ખેાદાયેલાં મકાનના અવરોષ તેનાં ઉપરાક્ત પ્રાચીન ગૌરવની ઝાંખી થાય છે. એની મહત્તાને તે એ સુવર્ણ સમયની દિવ્યપ્રભાના ખ્યાલ આવે છે. પ્રભુ શ્રી વીરે ચૌદ ચામાસા આ સ્થળમાં કરેલા એ ઉપરથી આ વિદ્યાપીઠનું મહત્ત્વ સહેજ સમજાય તેમ છે. ૫૯ મૂર્તિ, એજારા, સગ્રહમાં, જૂના કાળની નાની મેાટી યુદ્ધ વિગેરેની તે પશુ પાષાણુ તેમજ ધતુની, માટીના ભાંગ્યાતૂટયા કામ, મુગટ અને શિલાલેખા આદિ ઘણી જાતની ચીજો છે જે ખાદકામ કરતાં મળી આવેલી છે. વિદ્યારાનુ ખાદકામ ચાલુ છે. પ્રવેશતાં જમણાં હાથે હાર 'ધ વિદ્યાપીઠે છે જેમાં નજર કરતાં અધ્યયન માટે એસવાની સુદર વ્યવસ્થા હતી તેના સહેજ ખ્યાલ આવે છે. પ્રાર્થનાપૂજા સારુ મંદિર પણ નજીકમાં જ છે. આવા ત્રણેક મંદિરના ડિયેરા હાલ ચોકખા જણાય છે. એમાં બૃહકાય સૌગત ભિખે છ દશામાં છે. ચાતર સ્તૂપે તે આરકાકમાને-વાળા નાની દેરીઓ આવેલી છે. ડાબા હાથ પર વિદ્યાર્થીગણને રહેવાના વિશાળ ગૃહ; જ્યાં માપસરના નાના નાના કમરા, જળ માટે કૂવે અને પાણી જવાની નીકા આદિની વ્યવસ્થિત ગાઠવણુ જોતાં એના સ્થપાની બુદ્ધિમત્તા માટે બહુ માન ઉપજે છે, જાહેાજલાલી યાદ આવે છે, શીર નીચું નમે છે. આ છાત્રાલયની બાજુ પર ઊંચી ભૂમિકાની અગાસીમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી કોઈની:થઈ નથી, થાશે નહિ કે દીન; ધર્મ મારગે વાપર્યું, તે થાશે તુજ ધન. પબાસન છે જેથી ધારી શકીએ કે પૂર્વે ત્યાં મંદિર હશે. એવા જ એક બીજા મંદિરમાં બુદ્ધદેવની મનહર મૂતિ શાન્તિ પાથરી રહી છે ! આ વિશાળ પ્રદેશ પર દષ્ટિ ફેરવતાં એ સમયની જ્ઞાનપિપાસા અને એ અથેના આવા સન્માત હૃદયમાં અંકિત થઈ જાય છે ! પુરાતત્વ વેત્તાઓ સારુ અહીં પુષ્કળ સામગ્રી ભરી છે. આજનું નાલંદા પણ માનવહૃદયને મંત્રમુગ્ધ કરે છે, પાછુ વળી પુનઃ પુનઃ આ પવિત્ર સરસ્વતી–ધામને જોતાં ટેશને આવ્યાં. અગ્નિરથમાં આરૂઢ થયાં. પુત્રી માતાને મળવા જાય છે તેવા ઉમંગથી આ નાની ગાડી ખાસ ટ્રેનને મળવા બખ્તીયારપુરના પંથે મળી. Page #119 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૧ મું પાટલીપુત્ર અને વાણારસી. ૧. પટણા આજનું પણ એ પૂર્વનું પાટલીપુત્ર. એની સ્થાપના કેણિક પુત્ર ઉદયધારા થયેલી. પાટલવૃક્ષ નિમિત્તભૂત થવાથી નામ પડ્યું પાટલીપુર. પા હળથી પુરનું ગુત્ર થયું. પાટલવૃક્ષ સાથે અણિકાપુત્ર આચાર્યને ઈતિહાસ જોડાયેલો છે. અહીંના જ સંઘે વીસરાતું પૂર્વ જ્ઞાન રક્ષવા યોજના કરી. એ વેળા ચૌદપૂવી ભદ્રબાહુ સ્વામી શ્રતકેવલીને “સંઘબહારરૂપ અંતિમ આજ્ઞા ફરમાલી. એ સંઘનું ગૌરવ અને એ ભવભીરૂ મહાત્માએ કરેલું સંઘ બહુમાન આજે કયાં છે? અહીં જૈનવસ્તી છે છતાં અલ્પ. આજનું પટણું પાઘડીને વિસ્તરેલું છે. ગંગા નદીના કાંઠેથી શરૂ થતું ગુલજાર બાગ, . મુરાદપુર બજાર અને બાંકીપુર તરફ પથરાયેલું છે. પટણું જંકશન-સીટી.. સ્ટેશનથી છ માઈલ દૂર છે. હાઈકોર્ટે ઉપરાંત કોલેજો ઠીક સંખ્યામાં છે. વિશાળ ચોગાનો પણ વચમાં આવેલા છે. ઘોડાના એક્કા ને મોટરબસ રસ્તે દરે મળે છે. સીટી સ્ટેશનથી મંગલરાડ થઈ ચોકબજાર જતાં બે માઈલ થાય છે. નજીકની ગલીમાં નાની ધર્મશાળા ને દહેરું છે. નવું બે માળનું દહેજે બંધાઈ જવા આવ્યું છે. હાલ જૂના ચહેરામાં એક ભાગમાં પાર્શ્વનાથ ને બીજામાં આદિજિન છે. પ્રથમ જતાં ડાબા હાથે પાષાણમાં કોતરેલ વસ્ત્રનો આકાર દર્શાવતી સુંદર શ્યામવર્ણ અભિનંદન પ્રભુની મૂતિ તેમજ સામે સ્ફટિક બિંબ છે. એક કમરામાં દિગંબર બિંબ છે. આ ઉપરાંત સીટી સ્ટેશનની સામે બેગમપરામાંદાદાજી તથા સાધ્વીજીના પગલાની દેરીઓવાળ બગીચે છે. ગુલબજાર, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સતીયા સત્ય ન છાંડીએ, સત છેડે પત જાય; સતડી બાંધી લક્ષ્મી, ફિર ફીર ફેરા ખાય. બાગ સ્ટેશન સામે તુલસી મંડીમાં સામ સામે આવેલી બે દહેરીઓ છે. એક તરફ નાનકડું તળાવ, બીજી બાજુ બગીચે, વચમાં જવાને ફુટપાથ, જમણા હાથે આવેલ “ કમળદ્રહ ”માં ઊંચી બેઠક પરની દેરીમાં સ્થૂલભદ્રની પાદુકા છે. શુકડાલ મંત્રીના ફેષ્ઠ પુત્ર અને પ્રેયસી કાસ્યાને ત્યાં વર્ષોના વર્ષે વ્યતીત કરનાર, વળી ચારિત્ર લીધા પછી ચોમાસું રહેનાર આ મહાત્માના નામથી ભાગ્યે જ જૈન સંતાન અજાણ્યો હોય. એમનું નામ ૮૪ ચોવીસી સુધી ગવવાનું. શ્રીયક અને યક્ષાદિ સાત ભગિનીઓના બે ભાઈ તેમજ છેલ્લા ચૌદપૂર્વી. કમળદ્રહ સામે “ સુદર્શન શેઠ”ની પાદુકા છે. આ તે જ શ્રેષિ કે જેમના પર રાણું અભયાના ભંભેર્યાથી રાજાએ ગુસ્સો કરી શુળીઓ ચઢાવવાને હુકમ કરેલો. એમની પત્ની મનોરમાએ પતિ પરથી કલંક ન ઉતરે ત્યાં લગી અનશન આદરેલું. શીલવતના મૂર્તિમંત સ્વરૂપસમા માનવીઓના તેજ આગળ શુળી સિંહાસનરૂપે પરિણમી અને સત્યને જય થયો. આ દેરીઓ તેની કીર્તિગાથારૂપે છે. નજીકમાં મીઠા જળને કુવે છે. તળાવમાં શિંગડા થાય છે. બહાર સામે દિગંબરી મંદિર પણ છે. ૨ બનારસ - સનાતનધર્મીઓ જેને પતિતપાવનીના બિન્દથી ઓળખે છે, એવી પવિત્ર સરિતા ગંગાના કાંઠે આ શહેર આવેલું છે. કાશી, વાણારસી એ એના ઉપરના છે. એક સમયની આ પ્રાચીન નગરીની મહત્તા આજે પણ દષ્ટિગોચર થાય છે. હિંદુઓનું મોટું ધામ હોવાથી મંદિરે, તે પરના સોનેરી કળશો તેમજ ભૂદે વિપુલ પ્રમાણમાં નજરે આવે છે. બાબુઓ પણ ઠીક સંખ્યામાં છે. મેટર, -બસ, ટમટમ, આદિ વાહનો દોડતાં જ હોય છે. એક બજારના નાકેની ગલીમાં ડાબે હાથે જતાં વાસણ, રમકડાં અને રેશમી વસ્ત્રોથી અલંકૃત થયેલ દુકાનોની હાર મધ્યે થઈ અન્નપૂર્ણ, કાશી વિશ્વનાથ આદિના Page #121 -------------------------------------------------------------------------- ________________ નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દાખ; એરંડે બીચારો શું નમે, જેની ઓછી શાખ. મંદિરમાં જવાય છે. વિશ્વરનું શિખર સુવર્ણ કળશમંડિત હાઈ શભનિ છે. વેદિકા મધ્યે નાનાશા શિવલિંગ ફરતાં સંખ્યાબંધ બ્રાહ્મણે બેઠાં જ હોય છે. અહીં સખત ભીડ રહે છે. પાછળના ભાગે મસીદ છે. લેકવાયકા એવી છે કે મસીદ ઓરંગઝેબે ને મંદિર અહલ્યાબાઈએ બંધાવેલ છે. ગલી બહાર થઈ બીજા મંદિરમાં જતાં એક ભેંયરા જે ભાગ આવે છે. અસલ એ જગ્યા કરવત મૂકાવાની હતી. ત્યાંથી સરિયામ માર્ગ પર આવતાં ઠઠેરી બજાર આવે છે. ગલીમાંના રસ્તા ઘણુંખરા પત્થરબંધી છે. ભદૈની ઘાટથી સીધી સડકે ત્રણેક માઈલ જતાં રક્તવણું પ્રાચીન બાંધણીનો ભાવ સૂચવતા સુંદર મકાનો હારબંધ જણાય છે. એ સ્થાન તે જ ભારતભૂષણ માલવીયાજી સ્થાપિત હિંદુ યુનિવર્સિટી. દેશ દેશના યુવક યુવતીઓ અધ્યયન નિમિત્તે અહીં વસેલાં છે. વિવિધવણું પહેરવેશથી સારાય હિંનું પ્રનિનિધિત્વ અહીં જણાય છે. જગ્યાની વિશાળતામાં થોડા છેડા અંતરે ફિમેલ હોસ્ટેલ, કુલપતિગૃહ, આચાર્યાનિવાસ, જોડાજોડ બે વિદ્યાર્થીનિવાસો, લેકચરહેલ અને ફિલોસોફી, આર્ટ અને સાયન્સ આદિના ત્રણ મજલાની ઊંચાઈવાળા વિદ્યાપીઠે ખાસ દર્શનીય છે. આ નગરી તાંબા પિત્તળના વાસણોની કારીગરી માટે તેમજ રિશમી સાડીઓ તથા ખંડ માટે પ્રસિદ્ધ છે. એ બધો ઠાઠ ઠઠેરી બજાર આગળ સવિશેષ છે. જેન તેમજ બૌદ્ધધર્મીઓનું પણ આ યાત્રાસ્થળ છે. પુરુષાદાની પાર્શ્વનાથ તથા સુપાર્શ્વનાથના કલ્યાણકે આ પુરીમાં જ થયાં છે. કમઠ જોગી સમક્ષ લાકડામાંથી બળતો સપ પાશ્વકુમારે આ ગંગાનદીના કાંઠે કાઢી બતાવે. પ્રભાવતી રાણી સાથે વસંત ક્રીડાને આનંદ પણ આ ભૂમિ પર જ લૂટેલો. વળી ચંદ્રપુરી ને સિંહપુરી જેવી કલ્યાણકભૂમિઓ તેમજ બુદ્ધવિહાર સારનાથ જવા સારુ આ તિ નાકું ગણાય. આમ કાશી, બનારસનું મહત્ત્વ તે આજે પણ બને જ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ નીચું જોતાં ચાલતાં, ત્રણ ગુણ મેટા થાય; કાટ ટળે કયા પળે, પગ પણ ન ખરડાય. (અ) ભદનીઘાટ, દેરાસરે ઘણાખરા શિખરબંધી હોવા છતાં બીજે ત્રીજે માળે હેવાથી, તેમજ બહાર દેખાવ સાદા ઘર જેવો હોવાથી, પૂજારીની મદદથી જુહારવા ઠીક પડે છે. ભલુપુરની ધર્મશાળામાં ઉતરનારને નજીકના ભદની ઘાટથી નાવમાં બેસી, રામઘાટ આગળ ઉતરી ત્યાંથી ક્રમસર દહેરાં જુહારતાં જવાનું સગવડભર્યું છે. નાની નાવને માથા દીઠ ૦-૧-૦, મેટીને ૦–૧-૬ ચાર્જ છે. ભદૈની યાને વછરાજ ઘાટથી ગંગામાં નાવ હંકારતાં સામે કાંઠે દૂર દેખાતે કિલ્લે કાશીરાજને છે. નાવની દિશામાં અનુક્રમે દિગંબર સ્યાદ્વાદવિદ્યાલય, કાશીરાજને મહેલ, ત્રણ અખાડા, હનુમાન, હરિશ્ચંદ્ર, કેદાર, નારદ નામના ઘાટ, પેશ્વાનું મકાન, ચશદીઘાટ, ઉદેપુર તથા દરભંગાઘાટ, અહલ્યાબાઈ હોલ્કરનું ઘડીઆળવાળું મકાન, દશાશ્વમેધઘાટ, બીરલા મેન્શન, લાલમંદિર, નજીકમાં મણિકર્ણિકા ઘાટ, ગ્વાલિયરઘાટ ને રામઘાટ. આગળ બીજા પણ ઘાટો છે. નદીના પાણીમાં કેટલાય મહાન દેવાલને ભૂશયી બનાવ્યા છે. નાવમાં બેસી એ દશ્ય નિરખવામાં આનંદ આવે છે. થોડા પગથીઆ ચઢતાં (૧) નાગપુર યાને નયાઘાટ આગળના મંદિરમાં શાનિજિન, પાર્શ્વપ્રભુ, સુપાર્શ્વજિન જુહારવા (૨) નજીકમાં શ્રી કેશરીયાજીનું મંદિર એમાં સ્ફટિકબિંબ ૨, પાદુકાના દર્શન કરવા. (૩) યજ્ઞેશ્વર ઘાટ-શામળીયા પાર્શ્વનાથ, ઉપર પીતવણું ચમુખજી. વચમાં વૃક્ષનો આકાર, બાજુમાં પાર્શ્વનાથ ધાતુના તથા દાદાજીનાં પગલાં (૪) નજીકમાં શ્રી આદિજિન મંદિર (૫) સુતેલા ઘાટ. શ્રી ગોડી પાર્શ્વનાથ, પિત્તળના બે (પૂજા) મોટા બિંબ પણ છે. (૬) બાલુકા ફરસ. આદીશ્વરજી, ઉપર માળે મહાવીર પ્રભુ. (૭) રામઘાટ-ચિન્તામણું પાર્શ્વનાથનું ચાંદીની છત્રીવાળું મેટું દહેરું, ઉપર સુપાર્શ્વનાથ, નીચે શામળીયાછે. એ સિવાય પાર્શ્વનાથ આદિના Page #123 -------------------------------------------------------------------------- ________________ ક્રોડપતિ મુકી ગયા, કાડી ન ગઈ તે સાથ; હાથે તે સાથે થરો, મિથ્યા ખીાં બ્રાંત. બિખેા. ચાવીશી, ત્રણ ચેાવીશીના પટ, ગૌતમસ્વામીની મૂર્તિ, સુદર દેરાસર, થાંભલા પરની કારણી જોવા લાયક છે. વહીવટ અંત હીરાચંદ્રસૂરિ કરે છે. આગળના ઉપાશ્રયમાં જ રહે છે. (૮) નંદનસાર મહેાલ્લા-પાર્શ્વનાથજી પાંચમે માળે, મુનિરાજની મૂર્તિએ પણ છે. યશોવિજયજી પાઠશાળા યાને અંગ્રેજી કાહીવાળુ મકાન તે આ જ. (૯) ડેરી બજાર-ધર દેરાસરમાં ધાતુના આદીશ્વરજી. આમ ઉપર મુજબ સંખ્યાબંધ મનેાહર મૂર્તિવાળા દેવાલયેા છે, છતાં ગેડી બ્રાહ્મણા હેાય છે અને જવાના માર્ગ અંધારા વાંકવાળા છે. એ પરથી જ અહીં જૈન સમાજનું ગૌરવ કેવુ હશે તેનું ભાન થાય છે. ખીજા વિજયધમસૂરિ પાકવાની જરૂર છે. તે વિના ભાવિમાં ઉભા રહેવાનું સ્થાન રહે તેમ નથી. (બ) ભેલુપુર-ભજ્જૈની (કલ્યાણક સ્થળા) ભેલુપુરમાં શહેરના ‘ ચાકબજાર ’થી માઈલ દૂર વિશાળ ધર્મ શાળા વચ્ચે એક સુંદર દેવાલય છે; જેમાં ઊંચી મેડક પર મનેહર છત્રી નીચે શ્રી પાર્શ્વનાથ વિરાજમાન છે. આસપાસ બીજા ભિખે છે. જેમાં ત્રણ દિગંબરી પણ છે. લગાલગ જુદુ ગિ મદિર છે. આ સ્થળ એ પ્રભુશ્રીના ચાર કલ્યાણકના સ્મારકરૂપ છે. બગીચા તથા દાદાની દેરી પણ છે. દેખાવ મનેાહર છે. ન્હાવાની સર્વ સગવડ અહીં સારી છે. ભૌની, ભેલુપુરથી ૦૫ માઈલ જતાં જમણા હાથે મથાળે સરિતાથી ૨૫૦ ફુટ ઊંચાઈએ એ રમ્ય મદિર ને આગળ વિશાળ ચેક આવેલાં છે. અહી સુપા જિનના ચાર કલ્યાણકની યાદગિરીરૂપ તેમનુ મંદિર તે ખીજા બિએ તથા પાદુકા પણ છે. શિખરબંધી તે સુવણૅ કળશ મડિત તથા આરસની સ્ત્રીવાળું આ દેવાલય સૌ કાઈનું મન આકર્ષે છે. અહિંથી ગગાના જળપ્રવાહ તથા સૃષ્ટિસૌન્દર્યાં ને જુદા જુદા ઘાટ જોવાનું ઠીક પડે છે. વચ્છરાજધાટના પ Page #124 -------------------------------------------------------------------------- ________________ ... - ૬૬ એરણની ચોરી કરે, દએ સયકા દાન; ઉપર ચક્કર દેખો, કયું ન આવે વિમાન. લુપુર પાછા ફરી બસ દ્વારા નીચે પ્રમાણે સ્થળે જવું. માથા દીઠ –૧૨–૦ ચાર્જ છે. (ક) ચંદ્રપુરી— કાશીથી ૧૪ માઈલ દૂર ગંગાના તટ પર ઊંચી ભૂમિકાએ આ સુંદર સ્થાન આવેલું છે. નાનકડા ગામ વચ્ચેથી જતાં પ્રથમ જે શિખરબંધી મંદિર તથા ધર્મશાળા દેખાય છે. ત્યાંથી થોડુંક આગળ વધતાં વિશાળ ચગાનના એક ભાગ પર નાનકડા છતાં સુંદર દેવાલયમાં ચંદ્રપ્રભુજી બિરાજમાન છે. નજીકમાં પગલાની દેરી છે. પ્રભુશ્રીના ચાર કલ્યાણકચક આ સ્થાન ઘણું રમણીય છે. (ડ) સિંહપુરી – પાછા ફરી દશ માઈલ વટાવતાં, રેલ્વે સડક સામેના કમ્પાઉન્ડમાં એક તરફ નાનકડી ધર્મશાળા ને બીજી તરફ ફરતાં કેટવાળું મનોહર દેવાલય યાત્રાળુને જરૂર અકથિત હર્ષ ઉપજાવે છે. વચલા ભાગમાં જે સમવસરણ આકારનું દહેરું છે. તેમાં શ્રેયાંસનાથ બિરાજે છે. બાજુમાં શાંતિનાથ વિ. છે. કોર્ટના ચાર ખૂણે ઉપર નીચે ગોળાકારે દેરીઓ છે, જેમાં પગલા તેમજ પ્રભુજીવનના જુદા જુદા પ્રસંગે દર્શાવાયેલા છે. એમાં કુશળચંદ્ર દાદાની મૂર્તિ છે. શ્રી શ્રેયાંસ પ્રભુના ચાર કલ્યાણકે આ મનોરમ ભૂમિમાં થયેલાં. આજે આ એકાંત સ્થળમાં અન્ય કંઈ નથી, છતાં અનુપમ શાંતિ મેળવી, આત્મ વિચારણું કરવી હોય તે સુલભ છે. રેલ રસ્તે પણ કાશીથી અહીં અવાય છે. સડકને પાટો ઓળંગી સારનાથ મહાદેવની દહેરી વટાવી આગળ જતાં બુદ્ધ સંપ્રદાયને એક જીણું સ્તૂપ છે. ત્યાં એક સુંદર ને ભવ્ય બાંધણીવાળો “મૂળમંધકુટિવિહાર' આવેલો છે એમાં સોનેરી Page #125 -------------------------------------------------------------------------- ________________ ચાર ઘડી રાત્રી પાછલી, સૂર્ય ઉદય પર્વત; બ્રાહ્મ મૂહુર્ત તે જાણવું, ભજન ધ્યાન બલવંત. રંગની સુંદર બુદ્ધમૂર્તિ છે. દિવાલ પર સુંદર જીવનપ્રસંગેનું આલેખન છે. પ્રવેશમાર્ગે મોટો ઘંટ છે. એના રવમાં ઝણઝણાટ નહિ પણ અમાપ શાંતિ છે. સમીપમાં દતાં મળી આવેલ ચીજોનું સંગ્રહસ્થાન પુસ્તકાલય આદિ છે. સ્થાન જોવા લાયક છે. એટલું જ નહિં પણ સિંહપુરીમાં અહીંને ભાવ આણવા સારુ ધડો લેવા જેવું છે. શ્રી વીરના સંતાનને હવે તો શાંતિના મૂલ્ય આંકવા ઘટે. દાનવીરોએ ધર્મશાળા, મંદિરો અને અન્નક્ષેત્રો સ્થાપનમાં અહીં ઠીક ધન ખરચું છે. સ્ટેશનથી શહેર શા માઈલ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૨ સુ અચાયા અને રત્નપુરી. નીના ૧. અાધ્યા—ફૈજાબાદ જીલ્લામાં ‘ધાગરાસ તીરે વસેલી નગરી આજે પણ અયેાધ્યા તરીકે જ ઓળખાય છે. આ પ્રાચીન નગરી પાછળ જૈન તેમ જ હિંદુ ધર્મની કેટલીયે ઐતિહાસિક શૃંખલાએ વળગેલી છે. ત્રીજા આરાના છેડા સુધી આ ભૂમિ પર યુર્ગાલક માનવીઓએ નિર્દોષ જીવનની મેજ માગેલી. એ કાળની પૂર્ણાહુતિ ટાણે સાતમા કુલકરના પનાતા પુત્ર શ્રીઋષને યુગલિક ન— નારીને સાચા માનવીઓ બનાવી શિલ્પકળા આદિના જ્ઞાન–દાન દીધા. રાજા પ્રજાના સ ંબંધ સમજાવ્યા. કથા-સાહિત્યમાં આ ભૂમિ વિનીતા આદિ નામેાથી સુપ્રસિદ્ધ છે. પુરિમતાલ નામના પરામાં શ્રીઋષભદેવને કૈવલ્યની પ્રાપ્તિ અને માતા મરૂદેવાનું હસ્તિપીઠ પર મુકિતગમન એ અહીંજ અનેલા છ ખંડ સાધી ચક્રી ભરતરિિ સિદ્ધિ સહિત આ નગરીમાંજ પાછા ફરેલા તે વેળા સાઇહાર આયંબિલથી જેણે કાયા ગાળી, વડિલ ત્રાતાની આજ્ઞા પાળી, ત્યાગને નિશ્ચય શું વસ્તુ છે એનેા ખ્યાલ આપવાની બુદ્ધિ દાખવી હતી એવી સુંદરીના દિદાર દર્શન અહીં જ કરેલાં ! આમ તો કેટકેટલું યે ગણાવી સારૂ શકાય. રામચંદ્રની અાવ્યા પણ અહીં જ, એના સંપૂ વર્ષોંન તેા કથાનુયાગના પાના ધીરજથી ફેરવવા ઘટે. તીતિ શ્રી રૂપલ્સદેવના ચ્યવન, જન્મ તે દીક્ષા કલ્યાણકા, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદનસ્વામી, શ્રી સુમતિનાથ અને શ્રી અનંતજિનના પ્રથમથી ચાર કલ્યાણકા આ પ્રદેશમાં જ થયેલાં. આમ આ પૂનિત ધામ ૧૯ કલ્યાણકાનું સ્મરણચિહ્ન છે. આ નગરીની ફરસના એ પુરાણા કાળમાં પદસ'ચારરૂપ હોઈ આત્મશ્રેયના અનુપમ નિમિત્તરૂપ છે. અહીં શ્વે. "' Page #127 -------------------------------------------------------------------------- ________________ નિંદત ધાબી બે જણ, ધવત હે સબ મેલ; ધોબી કમાઈ કરત હે, નિંદક ઠેલમ કેલ. દિગં ધર્મશાળાઓ છે. કટરા મહોલ્લામાં વિશાળ કટની મધ્યમાં એક દેવાલય ખડું છે. જીર્ણોદ્ધારથી નવીન સ્વાંગ સજી રહ્યું છે. શિખરથી શોભતું ને ભૂમિગૃહથી યુકત મંદિર છે, તે શ્રી અજિતજિનનું. એમાં બીજા પણ બિંબો છે. સામે સમવસરણ આકાર પરની દહેરીમાં શ્યામવર્ણ ચંદ્રપ્રભુ તેમજ શ્રી અભિનંદન સ્વામી છે. ખૂણ પરની દેરીઓમાંથી પાદુકાઓ લાવી હાલ અહીં તેમજ પ્રથમના દહેરામાં મૂકેલી છે. કેટલાકમાં ચાર જેડી તે કઈમાં પાંચ જોડી પગલાં આલેખેલાં અને શ્યામવર્ણ પાષાણના છે. ચાર દેવીઓની સુંદર મૂતિઓ, ભેંયરામાં પબાસન તથા દાદાજીની પાદુકા પણ છે. વીર પ્રભુના ગણધર અચળભ્રાતા આ ભૂમિના જ વતની હતા. જિનાલયથી અ માઈલ ઉપરાંત ચાલતાં બજાર આવે છે. ત્યાંથી સ્ટેશન મા માઈલ છે. સ્ટેશનથી બજાર જતાં જમણા હાથે વિશાળ બાગ, મંદિર, ને આઉધ નરેશને મહેલ છે. આજે પણ હિંદુઓના નાના મોટા સેંકડો મંદિર-કુંડ આદિ નજરે પડે છે. બજારમાં જમણે હાથની સડકે જતાં સરિતાતટ પર પહોંચાય છે. કાંઠા પર મંદિરોની હારમાળા છે. ૦–૧–૦ ટોલ ટેક્ષ) ભરી, પૂલ પર થઈ સામેની નાની લાઈનના સ્ટેશન પર જવાય છે. ડાબા હાથે જતાં એક ગલી માગે “ હનુમાન ગાદી” આવે છે. ત્યાંથી આગળ જતાં કનક ભુવન, રત્ન સિંહાસન ને સીતાજીની રસોઈ આદિ નામથી પંકાતા વિશાળ હિંદુ મંદિરે ને ફરતી પુષ્કળ જગાઓ છે. આ બધા સ્થાનમાં મોટે ભાગે શુંગાર(પ્રધાન દૃશ્ય નજરે પડે છે. ૨. ફેજાબાદ–અહીંથી ત્રણ માઈલ દૂર છે. રેલ માર્ગે જવાય છે. અમે સ્વારી દીઠ -૪-૦ કરી ઘોડાના ટાંગામાં ગયા. માગે આવતાં મકાનો, દર ખેતરમાંના ખંડિયેરો અને દરવાજા પરના બુરજો તથા ઊંચા મિનારા જોતાં મુસ્લીમ રાજ્યકાળ યાદ આવે છે. બજાર પણ મટે છે. નજદીકની એક ગલીમાં શ્રી શાન્તિનાથનું દહેરું છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ce પ્રભુ ચરણે સ્માશ્રય વિના, સાધન કર્યાં અનેક પાર ન તેથી પામી, ઉગ્યેા ન અશ વિવેક, • દાદાના ચરણ પણ છે, પાછળ નાની સરાઈ છે. વિશાળ દહેરૂ હાલા તે પૂજારી સાચવે છે, ખાજોઠ પરનુ દ્રવ્ય તેનું જ ગણાય છે. જેતેની ઘટતી વસ્તીની આ ઝાંખી છે! ૩. રત્નપુરી—સાહાવલ સ્ટેશનથી દોઢ માઈલ દૂર નવસહી કે નવરાહી નામા ગામ તે જ આપણી ભૂતકાળની રત્નપુરી. માઈલ સુધીની સડક વટાવી, જમણા હાથે વળવું પહેલું ગામ ને પુછી સુંદર કિલ્લાવાળું ધામ દેખાય છે, સમીપમાં સુંદર વૃક્ષાની શીતળ છાયા ને ખાવાડિયું છે. પ્રવેશતાં પહેલી ધ શાળા આવે છે. એમાંની એક ખારી વાટે દેવાલયના ચેાગાનમાં જવાનું. વચમાં સમવસરણના ત્રણ ગઢ માફ્ક ત્રણ પગથાર પર નાનકડું છતાં મનેાહર દહેરૂ, એમાં શ્યામળ પાર્જિન મૂળનાયક છે. સામે રમ્ય વેદિકા પર શ્યામવણી પાદુકા છે; જે તેમના ચાર કલ્યાણક અહીં થયાનું મરણ કરાવે છે. દક્ષિણ દ્વાર સામે આરસની સુંદર છત્રીવાળું દેવાલય છે. શ્રી રૂષભદેવ ઉપરાંત સાતેક બિએ છે જે તેજસ્વી હેાઇ રાજવી સંપ્રતિકારિત કહેવાય છે. ચાખૂણે પાદુકાઓની દહેરી છે. સ્થાન રમ્ય છે. મદિરને વહિવટ મહતાખચંદ કુરાદ લખનૌવાળા તે પગલા તથા દહેરી આદિ મીરજાપુરવાળા મીશ્રીલાલ રૈદાની હસ્તક છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૩ મુ લખનૌ, કાનપુર અને નઞરી કપિલા .. "" ૧. લખનૌ—એ અવધદેશનું પુરાણું નગર. મુગલાઈ રાજ્યની જાહેાજલાલી તાજી કરાવતાં મસદ મમ્બરા આદિના ખંડિયેરા આજે પશુ દેખાય છે. ચાલુ રાજ્યમાં પણ એનું સ્થાન આગળ પડતું છે, સ્ટેશનની માઈ લેક જતાં “ અમીનાબાદ બજાર ” આવે છે, જ્યાં વચમાં સુદર ખાગ અને ધટાધર (ટાવર) છે. એને કરતી દુકાતાની હારમાળા છે. મેટી આફિસ પણ છે. મકાને નવી બાંધણીના તે દેશ પણ ભારી છે. ત્યાંથી એક માઈલ આગળ જતાં “ચાક બજાર ” તે દરવાજો આવે છે. અહી પણ બજાર છે. બાંધણી જૂની હાવાથી અસલનું લખનૌ આ કહેવાય છે. અમીનાબાદ તે ચેાકના વચગાળે હાઈસ્કૂલ, હે સ્પીતાલ આદિ સસ્થાઓ તે નાની લાઈનની સડક છે. મેટર બસ, ટાંગા આદિ સુપ્રમાણમાં મળે છે. ટેક્ષી કે બસ કરતાં ટાંગા સરતા પડે છે. ૧ શાહદત્તગંજ-શ્રી સંભવનાથનું સુંદર દેવાલય છે. બીજી ગલીમાં દિગંબર મદિર પશુ છે. ર તાકેાર્ગજ-ઝવેરીબાગ યાને દાદાવાડી તરીકે પ્રસિદ્ધ સ્થાન અહીં જ છે, તે કે બાગ અતવ્યસ્ત સ્થિતિમાં છે ને કેટલાક ભાગમાં ભાડુતા વસ્યા છે, છતાં પૂર્વ આ સ્થાન ધણું જ રમ્ય હતું. મેટા સં। અહીં જ ઉતરતા. પણ સમયે બાજી પલટાવી છે; છતાં પાંચ શિખરબંધી મંદિરે આજે પણ ઊભાં છે. ( ૧ ) રિખવદેવ-સુદર છત્રી, બાજુમાં પાશ્વજિન, ઉપર ચેામુખજી, વળી ડાબા હાથે “ કલ્લાણુક દ”ની પ્રથમ થાયમાં સ્તુતિ કરાતાં પાંચ જિનની મૂર્તિ છે. (૨) પાર્શ્વનાથ-નીચે તેમ જ સામે દાદાજીના પગલાં પણ છે. ન્હાવાની સગવડ છે. (૩) શાન્તિનાથ. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નવપલ્લવ તરૂ પેખીને; શુષ્ક જવાસ થાય; એ રીતે ઈષળ જન, પર શુભ દેખી સુકાય. આસપાસ બીજા બિંબ સહિત. (૪) સીમંધરસ્વામી, આગળ પાછળ મળી પાદુકાઓની દહેરીએ ત્રણ. પાછા ફરતાં ડાબા હાથના મકાનમાં માળ પર દાદાજીનાં ચરણ. (૫) વાસુપૂજયજી, પાછા ફરતાં જમણ હાથ પર સુંદર મંદિર છે. ઉપરોક્ત બન્ને ગંજ શહેરની છેવાડાના ભાગ પર પરા જેવાં છે. શહેરનાં દહેરાં “ચોક” બજાર આગળ છે, જેમાં સ્ફટિકના બિંબ છે. તથા સ્થાન પણ ઠીક ને નજીકમાં છે, છતાં લલી કુંચીઓના માર્ગ ને બહારથી એકદમ નજરે ન પડે તેવો દેખાવ હોવાથી પૂજારીને સાથે રાખ. નાણું પાટલા પર ન મૂક્તાં ભંડારમાં જ નાંખવું. ચુડીવાલી ગલી. (૧) રીખવદેવની ચાંદીની છત્રી ને સ્ફટિક બિંબ ૧, (૨) શાંતિજિન–મોટું દહેરું, સીત્તેર જિનને પટ, બંને ગભારામાં મૂતિઓ, ગોખલામાં પાર્શ્વનાથ. (૩) મહાવીર પ્રભુ, જડમાં કુંથુનાથ, ધાતુબિંબ ૩, શ્રી ગૌતમના પગલા છે. જોહરન મહોલ્લા યાને નીતેલા (૪) પદ્મપ્રભુ, જમણી બાજુ મુનિસુવ્રતજી, ડાબી બાજુ ચૌમુખજી. (૫) આદીશ્વરજી તથા ચંદ્રપ્રભુ, સ્ફટિક બિંબ ૩, સાર્વજનિક પુસ્તકાલય, (૬) પદ્મપ્રભુ, આદીશ્વર ને અજિતનાથનું ત્રિગડું. સ્ફટિક બિંબ ૨, ઉપર વીરપ્રભુ, ત્રણ ગઢ પર પાશ્વજિન, અજિતનાથ, ચૌમુખજી ને પગલા. (૭) કેશરીયાજી, ગોખલામાં શામળીયાજી. સીધી :તેલા (૮) મહાવીરજી, બાજુમાં બિંબ છે, ઉપર શામળીયાજી, આરસની છત્રી, ફલાવર પિટ વિગેરે. (૯) (ઘરદેરાસર) ધાતુના બિંબ, બાબુસાહેબ ખીમચંદજીના મકાનમાં. દાદાવાડીમાં પાર્શ્વજિનનું દદે તેમણે કરાવેલું છે. (૧૦) પાશ્વનાથ, સ્ફટિકના મેટા બિંબ પાંચ પરિગ્રહયુક્ત છેઃ ચાંદીના ત્રણ મુખજી છે. ઉપરાંત બીજા પણ ઘણું બિંબ તાકા તથા કમરામાં છે. (૧૧) પાર્શ્વજિન ધાતુના છે. (ઘરદેરાસર) બીજા બિંબ ૭. Page #131 -------------------------------------------------------------------------- ________________ હીંગ મરચુ ને આંબલી, સાપારી તે તેલ; જો ગાવાના ખપ કરે, તે પાંચ વસ્તુ મેલ. ફૂલવાલી ગલી (૧૨) સભવનાથ-સ્ફટિક બિંબ ૧, પન્ના ૧ (૧૩) મુનિસુવ્રત–પાનાની ભૂમિ ૧ (ધરદેરાસર (૧૪) અરનાથ, ગેાખલામાં છે. ( ધરદેરાસર) અહી. નાની ધશાળા છે જેનું શીરનામું ઈન્દરચંદ લખમીચંદ, C/o રાય બીસભરતાથ લેઇન, ચેાક દરવાજે “એ પ્રમાણે છે. વે. જૈનેાના લગભગ ૫૦ ઘર છે, વ્યવસ્થા સામાન્ય રીતે ઠીક છે. જોવા લાયક સ્થામાં નાના મેટા ઇમામવાડા–એમાંના મેટામાં ભુલભુલૈયા તરીકેનું સ્થાન, કેશરબાગ, ચીડીયાખાનું, અજાયખ ધર આદિ છે. ઈમામવાડા દિવસના સમયમાં જ જોઈ શકાય છે. મને સ્થળે સરકારી પહેરે છે. એ સ્થાનામાં કાયેલી વિશાળ જગ્યા, એના કારીગરીવાળા સખ્યાબંધ નાના મેટા દરવાજા, વચમાં હાજ તે સામે દેખાતાં તાયા આકારના શ્વેતવણી મકાને અવશ્ય જોવાં જેવાં ગણાય. એમાં પ્રવેશતાં ભૂતકાળ એના ગૌરવ સહિત નાચવા લાગે છે.. માટીના રમકડા, ચાંદીનું નકશીકામ અને અત્તર તેમજ સુગંધી તેલ, કનકવા આદિની કારીગરી માટે આ શહેર પ્રસિદ્ધ છે. U ૨ કાનપુર—સ્ટેશનથી સામે દેખાતાં દાણાબજારમાં થઈ ના ચાલ્યા બાદ ડાબા હાથે વળતાં જ એક જ ઝળહળતુ સુરભિત મંદિર નજરે પડે છે. તે જ આપણું ધનાથજીનુ દેવાલય શીશાકા (કાચનુ)મંદિર તરીકે એની ખ્યાતિ સારાયે કાનપુરમાં છે. પીળી કાઠીમાંનું આ દહેરુ બડ઼ીદાસજીના મંદિરથી ખીજે નંબરે છે, મીનાકારી કામને ર્'ગબેરંગી કરામતાવાળું આ સ્થાન વિજળીની રેશનીમાં કાઈ આર રીતે પ્રકાશી ઉઠે છે. પ્રવેશતાં દક્ષિણે નામકડા ખાગ છે. એમાંનાં પુતળા,હેાજ અને નાનું શું સંગ્રહસ્થાન એ જોયા વિના ન જ શમજાય. દેવાલયની માને, છતાં અને થાંભલા તથા દિવાલે મકપણે યાત્રાળુ સમક્ષ જૈન સાહિત્યને કથાનુયાગ રજૂ કરે છે. તીસ્થળને નરમાંનાં દુઃખ ચિત્રા સાથે ધ્યાન સબંધી જુદા જુદા આસને પણ આળેખાયલા Page #132 -------------------------------------------------------------------------- ________________ દુધ સાકર ને એલચી, વરીયાળી ને દ્રાક્ષ જે ગાવાને ખપ કરે, તો પાંચ વસ્તુ રાખ. છે, એ જોતાં આપણું મનોભૂમિમાં કોઈ અનોખા તરંગો ઉદ્દભવે છે. બાજુમાં દાદાજીના પગલામાં છે. બજાર મટે છે અને અનાજ તથા શાલે તેમજ ગરમ કાપડના વેપારનું તો આ મેટું મથક ગણાય છે. ટ્રામમાં બેસી ગંગાઘાટ પર ફરવા જવું ઠીક પડે છે. ૩ કમ્પીલપુર-ડુકાબાદથી નાની ગાડીમાં કાયમગંજ પહોંચ્યા. અહીંથી છ માઈલ દૂર, સીધી સડકે જતાં ભેડા ઘરોમાં વિસ્તારેલું આજનું કંપીલા ગામ છે જવા સારુ ટાંગા ને ગાડા છે. પૂર્વે અહીંયા કપીલપુર નમાં મેટું નગર હતું. અહીંજ વિમળ જિનના ચાર કલ્યાણકે થયેલા આજે તેની શી વાત કરવી ? સામાન્ય વસ્તી છે ને પરચુરણ જણશભાવ મળી શકે છે. ચેડા ઝુંપડા વટાવ્યા બાદ ઊંચા ટેકરા પર નાનકડી ધર્મશાળા અને અંદરના ભાગમાં જીર્ણોદ્ધાર થવાથી નવીન ભાવ ધરાતું નાનકડું મંદિર છે, વચનમાં વિમળજિન, ડાબા જમણુ ભલિનાથ ને શાંતિનાથ તથા મહાવીર પ્રભુને વચલી વેદિક પર ચાર જેક પગલાં છે, ચાર ખૂણે દેરીઓમાં પણ પાદુકાઓ છે. કમ્પાઉન્ડના પાછલા ભાગમાં જજૂના ખંડિયેર છે. કાયમગંજ ગામ પણ ઠીક, વસ્તીવાળું છે. ફરકાબાદ સ્ટેશન નજીક એક દહેરું છે. અહીંની રેશમી સાડીઓ વખણાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૪ મું ભારતવર્ષની નવી–જુની રાજધાનીઓ ૧ હસ્તિનાપુર–એ તો ભારતની પ્રાચીન રાજધાની એ નામ સાથે પાંડવ કરેને સારોય ઈતિહાસ સંકળાયેલું છે. જૈન કથાનક મુજબ એ પુનિત ભૂમિ પર ત્રણ ચક્રવર્તીએ ક્રમશ: થયાં અને પ્રાંતભાગે એ મહાદ્ધિએને તૃણવત્ સમજી ત્યજી દઈઅને ગારત્વ સ્વીકારી તીર્થંકરપણુની અનુપમેય સમૃદ્ધિએ પ્રતાપી આત્માઓએ પ્રાપ્ત કરી. અહીં આવવા સારુ એક કરતાં વધુ માર્ગો છે, છતાં મીરતથી અનુકૂળતા વધારે છે. - મીરત એ * મીલીટરી કેમ્પનું વડું મથક. સ્ટેસનથી શહેર માઈલ દૂર છે. ૩દહેરું એક પણ નથી, છતાં દિગંબર બંધુઓનું પ્રમાણ સારું હોઈ શહેરમાં એક અને સરદમાં બે દહેરાં છે. વળી સ્ટેશન નજીક્ર તેમજ કેશરગજમાં સરાઈ ઓ પણ છે. વેપાર ધંધે અહીં ઠીક છે ને સરદનો ભાગ બંગલાઓથી ભાયમાન છે. હસ્તિનાપુર ૨૫ માઈલ થાય છે. જવા સારુ મેટરબસો વિપુલ સંખ્યામાં મળી શકે છે. ૧૭ માઈલ સુધી સડક છે, પણ પછીના ૮ માઈલ વાળાને ખેતરોનો માર્ગ અંકડા ઊભા કરે તેવો કઠીન છે. ત્યાં જવા સારુ દરેક મેટરને એક દિવસ માટે રૂા. ૩) ભરી પાસ લેવો પડે છે. માથાદીઠ ચાર્જ રૂ. ૨) અમોએ ભરેલ. કસતાં ૧-૮-૦ થઈ શકે. અફાટ અરણ્ય વચ્ચે પૂર્વકાળના આ મહાન નગરની જેટલી સ્મૃતિ પાનાપુનામાં સંગ્રહ કરાયેલી છે એમાંની શતાંશ પણ જોતાં અહીં નજરે પડે તેમ નથી. નજીકમાં ચેડાં ક્ટાચવાયા ઝુંપડા પણ નથી કે જેથી ભૂતકાલીન ગૌરવના Page #134 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગરીબી ગુણધર્મ, નરમ વચન નિમેષ; તુલસી કબહુ ન છીએ, શીલ, સત્ય સંતેષ. અંકડા જોડી શકાય. હાલ તો સામસામે ૧૦ દિગં૦ કડીઓ મંદિર સહિત ઊભી છે ને નજીકમાં બેત્રણ બીજા મકાનો છે. આ આછી સામગ્રી છતાં પ્રદેશની રમણીયતા ન ભલાય તેવી છે. જતાં જમણા હાથ પર શ્રી ૧૦૦૮ આચાર્યશ્રી આત્મારામજી મહારાજની પ્રેરણાથી જેને સારી રીતે ઉદ્ધાર થયેલ છે. એવું મનોહર દેવાલયને ફરતાં ધર્મશાળા શ્વેતાંબરોની જ છે. પાછળ બીજી સરાઈ છે. દેવળ બાંધણ માં ફુલ્પાકજીને મળતું આવે છે. વચમાં વિશાળ જાળું છે. મૂળનાયક -શાંતિનાથ તથા ડાબા જમણી અરનાથ તેમજ કુંથુનાથના સૌમ્ય મુદ્રાવાળા બિબો છે. ત્રણે ગભારા જુદા છે. વળી બહારના ભ્રાગે ગેખલાઓમાં વીર પાદુકા, તીથઉદ્ધારક શ્રીમદ્ વિજ્યાનંદસૂરિના પગલાં છેમજ દાદાજીના ચરણ છે. ચોગાનમાં ક્યારા કરી ઉગાડવામાં આવેલા - છે. સીધું સામાન સાથે લાવ્યા હોય તે રાત રહેવામાં વાંધા જેવું નથી. વહીવટ અંબાલા જૈન મહાસભા હસ્તક છે. સામે તેવી જ રીતે દિગંત્ર સંપ્રદાયનું ઘણું છે. મંદિરમાં એક વિશાળ બાજોઠ પર સિદ્ધાચલને રંગ પરેલો પટ છે. આ પવિત્ર ભૂમિ પરમાત્મા શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથના ચ્યવનથી કૈવલ્ય સુધીના ચાર ચાર કલ્યાણકે અહીં થયા હોવાથી બાર કલ્યાણકની મહત્તા ધારણ કરે છે. વળી અહીંથી માઈલ લગભગ ચાલતાં એક નાનકડી ટેકરી પર એક કિલાની -અંદર વચગાળે ગોળાકારે શ્રી આદિજિનના પગલાંની દહેરી છે, તેમજ બાજુની એક દિવાલમાં ઉકત ત્રણે તીર્થકરોના કલ્યાણ સૂચક પગલાં છે. આ તે જ સ્થાન છે કે જ્યાં પ્રભુશ્રી રૂષભને વર્ષની તપસ્યા અંતે શ્રેયાંસકુમારે ઈક્ષરસ વહેરાવી પારણું કરાવ્યું હતું. અક્ષયતૃતીતા ઉજવનારે અહીં આવી પારણું કરવું જોઈએ. આ સ્થાનના ઉદ્ધારમાં ૧૦૦૮ આ વિજ્યવલ્લભસૂરિનો ખાસ ઉપદેશ છે એમ છત્રી પરના લેખથી જણાય છે. વચમાં છૂટીછવાઈ દેરીઓ જેવું જણાય છે. એમાં એક દિગંબર દોરીને અન્ય જૈનેતરની છે. પાછા ફરી કોઠી નજીક Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭ * તુલસી મીઠે વચન સે, સુખ ઉપજે ચિંહુ ઠેર; વશીકરણ યહ મંત્ર છે, તજીએ વચન કઠેર. આવતા ડાબા હાથે જે ઊંચી ટેકરી દેખાય છે તે માટે કહેવાય છે કે ત્યાં પાંડવોના મહેલના ખંડિયેર છે. માત્ર નામ સંભારાણું ! આટલા. ઝંઝાવાતો ને કાળના કારમા સપાટા પછી તે ડકાવા પામે ક્ષેત્રસ્પર્શના ગણાય . પાણીપત યા છે કુક્ષેત્રનું મેદાન તો અહીથી દુર છે. એ નામનું સ્ટેશન છે, ત્યાં ઉતરી પાણીપત જવું સુલભ પડે છે. ૨. દહી–જૂની રાજધાની નિરખી હવે અર્વાચીનમાં પગલાં પાડીએ. એનું નામ દિલ્હી એમાં પણ જૂ નું અને નવું એવાં બે સ્ટેશન. અમારી ટ્રેન તો એથી આગળ વધી પહાડગંજ આગળ થેલી ત્રણ દિનમાં તો અમારે કેટકેટલું ફરી વળવું અને ઘણું ઘણું જોઈ નાંખવાનું. જો કે આ કોઈ પ્રકારની કલ્યાણક ભૂમિ નથી છતાં. મેગલાઈ તેમજ અંગ્રેજી શાસનકાળના પાટનગર તરીકે આ શહેરનું મહત્ત્વ અવશ્ય ઝાઝેરું છે. જિનાલો ને જેનોની સંખ્યા અહીં ઠીક ગણાય. “નૌઘરા” મહોલ્લો એ જૈન વસ્તીનું ખાસ મથક છે. પહાગંજથી નિકળી ક્યાં તે પૂલ પર થઈ ચંદની ચોક વટાવી ઘંટાઘર આગળથી કિંવા જમણે હાથે આવેલી શાક મારકીટમાં થઈ અથવા તો અજમેરી દરવાજે થઈ ચાવડી બજારમાં આવી ઘંટાઘરને માર્ગ પકડી “નૌઘરામાં પ્રવેશવું. જૂના દિલ્હી સ્ટેશનથી. ઘંટાઘર પાંચ મિનિટના રસ્તે છે. વળી ટ્રામ વ્યવહાર પણ અહીં ચાલુ જ છે. ટાંગા ને મોટરબસ પણ નાકા આગળથી મળી શકે છે. આ મહોલ્લામાં ઉપાશ્રય છે તેમજ ગુજરાતી, કાઠીઆવાડી બંધુઓ. પણ વસે છે. વળી અહીંનું દહે સર્વમાં અગ્રપદે છે. બીજા દહેરાં. નજીકમાં છે, ન્હાવાની સગવડ સારી છે. દિલ્હીને જાણ કિનારી બજાર પણ નજીકમાં જ છે. નવરામાં (૧) સુમતિનાથ-મનહર છત્રી હેઠળ સુંદર મૂર્તિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૮ બુરા દેખનમેં ગયો, બુરે ન મીલી કેય; - જે દેખું દીલ ખોલકે, મેં સે બુરા ન હોય. - જમણું ગભારામાં વાસુપૂજ્યજી, ડાબામાં શાન્તિનાથ, જમણું લાઈનમાં –તાકામાં સુપાર્શ્વનાથ, શ્રી ગૌતમ તેમજ દાદાજીની પાદુકાઓ, ચશ્વરીની મૂર્તિ, ખંડ ૨ ના ગોખલામાં મહાવીર પ્રભુ, અષ્ટાપદજીના ચિત્રામણવાળા ખંડમાં, સ્ફટિક બિંબ ૯, શ્યામ ૨, સફેદ ૨, પગલાં જેડી ૧, કુલ ૧૪. પાંચમા ગોખલામાં મેટા સ્ફટિકના બિંબ. ત્રીજા અખંડમાં શ્યામવર્ણી પાર્શ્વનાથની મોટી પ્રતિમા, ઉભય બાજુમાં દાદા સાહેબની છબીઓ, ચોથા ખંડમાં ત્રણ જેડ દાદાજીના ચરણ તથા ચિત્રામણુણું જિનદત્તસૂરિજીકૃત ગ્રંથાદિની નોંધ તેમજ કરાવેલી શુદ્ધિની નેંધ ને બતાવેલા પરચા. ઉપરના ભાગે પાર્શ્વછના ચૌમુખ–રંગમંાપનું સોનેરી ચિત્રામણ જેમાં કથાના પ્રસંગે ઉપરાંત ફળ, ફૂલ ને વેલબુટ્ટા પણ છે. આરસથંભોની કમળ પાંખડીઓ શોભામાં વધારો કરે છે. ચેલપુરીમાં (૨) સંભવનાથ-ડાબા જમણું રિખવદેવ તથા - મહાવીરપ્રભુ-સુંદર આકૃતિ આરસની છત્રી. અનારકલીમાં (૩) લાલા હજારીગલનું ઘરદહેરૂં. પહેલા કમરામાં શાન્તિનાથ, સ્ફટિક બિંબ ૧૧. સબજરંગ ૧, પાનાના ૧ ચીરખાનામાં (૪) ચિંતામણી પાર્શ્વનાથ, ગૌતમસ્વામી વગેરે. જોગવાડામાં નવી સકે (૫) ધાતુના શાન્તિજિન, પાષાણ બિંબ -આરસની છત્રી. આ સરદારસીંગ ઝવેરીનું ઘરદહેરું છે. ચાંદની એક તરફ જતાં– હેદરકુલીમાં (૬) લાકડાના કબાટમાં ધાતુના પાશ્વજિન, નીચેના કાચના ગંજામાં નીલવણું બિંબ ૧. કાચની ગોઠવણ એવી કે જોતાં મુખજી લાગે. સ્ફટિક બિંબ ૧, મીનાના બિંબો પણ છે. આ લાલા કનુ માથુમલનું ઘરદહસે છે. આ સિવાય કુતુબમિનાર જવાની સડકે મટકી મસીદ આગળ દાદાવાડી આવી છે. સડક છેડી હું કાચે Page #137 -------------------------------------------------------------------------- ________________ અપને બદે કુપ મહે, ગિરે યથા દુખ હોઈ તુલસી સુખદ સમજીએ, રચત જગત સબ કોઈ રસ્તે જતાં આ સ્થાન આવે છે. વિશાળ કિલ્લાવાળું ને નાની મોટી દેરીઓવાળું આ સ્થાન સુંદર છે. પાદુકાની જુદી જુદી એક છત્રી બે દેરીઓ તેમજ માળ ઉપર પણ ચરણ છે. એક મકાનના ઉપલા કમરામાં આરસની છત્રી હેઠળ ત્રણ પાષાણુ બિંબ છે, જેમાં વચમાં શ્રી નેમિનાથ પ્રભુ છે. આવી બીજી એક છત્રી કુતુબ મિનારા નજીક બડાદાદાની છે. અહીં સ્વદેશી પ્રદર્શન જોવાની તક મળી. એ જોતાં દેશી કારીગરીમાં ઠીક પ્રગતિ થઈ રહી છે, એમ કહી શકાય. પીત્તળ, આરસ ને લાકડાની કારીગરીના વાસણે તેમજ રમકડાં, મશીનરીમાં દેરી બનાવવાના ને શીવવાના સંચા, ફોનગ્રાફની રેકડી ને વાજીંત્રો પણ બનવા માંડ્યા છે. દેશી કાપડ પણ ઘણું તરેહનું ને ભાતીગળ તૈયાર થાય છે. પરદેશી ચીજોને મોહ ઘટવા માંડ્યો છે. નવી દિલ્હીમાં લગભગ બધા મકાનો નવી બાંધણીના, ને રસ્તા સડક પણ પહેલાં તથા સફાઈદાર છે. જોયેલાં સ્થળ ક્રમવાર નીચે મુજબ છે. બસમાં જોવાને ચાજ ગાથા દીઠ ૦–૧૨–૦ ૧-જંતર મંતર-જયપુરના જયસિંગ રાજવીએ લગભગ ૨૩૦ વર્ષ પૂર્વે, આજના સાધનોનું અસ્તિત્વ પણ નહોતું તે કાળે સૂર્ય ચંદ્રની ગતિ માપવા માટે આ સ્થાન બનાવ્યું હતું. ઊંચા થંભે ને આર્કીવાળી આ Observatoryમાં વર્ષોદ માપવાનું યંત્ર–રાશચક્ર, સૂર્યચંદ્રબ્રમણ સંબંધી માહિતી આપે તેવા ગોળ દિવાલોવાળા કૂવા, ધૂમકેતુ માટે સમ્રાટ યંત્ર આદિ સાધનો ચણવેલાં છે. (૨) એસેમ્બલી હેલ– વિશાળ જગ્યા રોકી આ નમૂનેદાર સ્થાન બાંધેલું છે. ચોતરફ ફરતે બાગ, પાણીથી છલબલતા હેજો ને ફુવારા, વાંકવાળા સફાઈદાર ભાગેથી શોભા ઠીક વૃદ્ધિ પામે છે. અકબર, તઘલખ, અશેક ને ડેલહાઉસી આદિના નામેવાળા રસ્તાઓ, વળી પાછલી બાજુમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ મુખ નયન અરૂ નાસિકા, સબ હિ કે એક ઠેર; કહેવું સુવું દેખવું, ચતુર કછુ ઓર. અધિકારીઓને તેમજ રાજા મહારાજાના મકાનોની હાર છે. પ્રથમ દર્શને ગોળાકાર મકાન જણાય છે એ જ “એસેમ્બલી હેલ" ભાગમાં ભોંયરુ, ચારે બાજુ મજબૂત લોખંડના સળીઓવાળી ને કાચના બારણવાળી જાળીઓ છે. મુખ્ય દ્વાર જેવા કરતાં ત્રણ ધારે જુદી જુદી દિશામાં છે. પાંસ વગર ઉપર જોવા જઈ શકાતું નથી. એની પાછળ સેક્રેટરીકટની ઓફિસો ને જમણી તરફ વાઈસરોય સાહેબની કોઠી છે. બાંધણીમાં પૈસા પાણીના મૂલ્ય ખરચ્યા છે આ હેલના એક વેળા વીઠલભાઈ પટેલ સર્વસત્તાધીશ હતા એ વાત અહીં પગ મૂકતાં યાદ આવે છે. આજે રાજાજી વાઈસરાય તરીકે એમાં વિરાજે છે. પ્રધાન મંડળની કચેરીઓ પણ એમાં જ છે નામદાર નિઝામ તેમજ ગાયકવાડના બંગલાઓ ઊડીને આંખે વળગે તેવા છે (૩) કુતુબમિનાર-દિલ્હીથી ૧૧ માઈલ દૂર આ મિનારો જંગલના ભાગ તરફ છે. રસ્તે સંખ્યાબંધ ખંડિયેરો, મુસ્લીમ રાજ્યકાળના દષ્ટિગોચર થાય છે. કમ્પાઉન્ડમાં જીણું શીર્ણ દરવાજા ને નાના મોટા કારીગરીવાળા મકબરા છે. તૂટીફૂટી છતાં કળાપૂર્ણ જાળીઓ આજે પણ ભૂતકાળની યશગાથા ઉચ્ચારે છે. એક ભાગ પર લગભગ ચૌદ માળ જેટલો ઊંચો મિનારો કુતુદ્દીન બાદશાહની યાદ કરાવતે ઊભો છે. એના બે મજલા નુકશાન થવાથી ઉતારી નાખ્યા છે. લગભગ ૩૭૫ પગથી આ ચઢળ્યા બાદ ટોચે પહોંચાય છે. જ્યાંથી દૂર નજર ફેકી શકાય છે કાલિંદી-યમુના દૂર વૃક્ષરાજજીમાં સંતાયેલી દેખાય છે. નજીકમાં મંદિરના જૂના અવશેષો જતાં પૃથ્વીરાજ યાદ આવે છે. મસીદ જતાં મુસ્લીમ રાજાઓની સ્મૃતિ તાજી થાય છે. તૂટેલા ખંડિયેરમાં એક કીર્તિસ્તંભ છે. એ પર કાટ વળતો નથી. સામે જોગમાયાનું મંદિર ને ભુલભુલૈયાના જૂના સ્થાનો છે. (૪) સફદરજંગદિલ્હીથી ત્રણેક માઈલ પર લાલ પત્થર ને આરસથી બાંધેલું આ મકાન આવેલું છે. આઉધના પ્રધાનનું આ નિવાસસ્થાન હતું. આજે Page #139 -------------------------------------------------------------------------- ________________ -મહુવા નિવાસી શ્રી હરખચંદ વીરચંદ ગાંધી જે એશ્રી સાદાઈ અને સાં જ યની મૂતિ સમાન છે એમણે ધામિક તેમજ અન્ય ક્ષેત્રે ઘણા સારા એવો દાન કર્યા છે. ટેકનીકલ હાયકુ મટે સાવજનિક સખાવત એમના જીવનનું ગૌરવવતુ પાનુ છે. સીધા સાદા શ્રી હરખચંદભાઇને જોઇને કેાઈને ક૯પના પણ નહીં આવે કે આ બેતાલીસ વર્ષનાં નવજુવાન ભાઈ દાનના ક્ષેત્રે ઉ ચભાવનાશાળી વ્યકતી હશે. એમની સેવા, ભાવના અને લક્ષ્મીનો સદઉપગ સુભાનનો અધિકારી છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ધર્માનુરાગી આદર્શ ગૃહિણી - અ, શૌ, પ્રભાવતી બેન – શ્રીયુત ગાંધી હરખચંદ ભાઈ ને પુન્ય ચાગે સારા સંસ્કાર પામેલા ધર્મપત્ની, સુશીલ વ્યવહાર કુશલ, દયાળુ, તેમજ ધામીક સંસ્કારવાળા મળ્યા છે. મારા પર તેઓએ રહેવાની સગવડું કરી આપી ઘણાજ ઉપકાર કર્યો છે. તેની યતકીચીત સ્મૃતી માં આ ફેટી મુકી અ૯૫ સેવા બજાવું છું. જાથી —ચંદુલાલ ખંભાતી भीमहावीर जैन आरकता केन्द्र, काबर T)નીનાર, પિન- 3 2009. Page #141 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન રાખી દિલમાં, કર્યો ને પ્રભુ પર નેહ, પર ઉપકાર કર્યો નહિ, જન્મ ગુમાવ્યો એહ. તેની કબર ત્યાં જ છે. મકાનની બાંધણી સરખી જાતના હજ, અટારી ને મિનારાવાળી છે. ત્રણ મજલાના આ બુરજ ને ઝરૂખાવાળા આલિશાન ભવનમાં જવા આવવાના માર્ગે ભુલામણુંવાળા છે. આ મેગલાઈ કાળની ને વિલાસગ્ન જીવનવાળી બેગમેની યાદદાસ્ત તાજી થાય છે. (૫) નિઝામુદ્દીન–જ મકબરો અને કબરવાળું આ પણ એક જૂનું સ્થાન છે (૬) હુમાયુની કબરસફદરજંગ જેવું મકાન છે તે વિશાળ છતાં બાંધણીમાં ઉતરતું: કારીગરીના નમૂનારૂપ નેકસીદાર સંગેમરમરની જાળીઓ મધ્યે હુમાયુની કબર છે. (૭) પુરાણો કિલ્લોતૂટેલા કોટના આ ખંડિયેર આગળ આજે તો કાગડા ઊડે છે. એ સામે છેડે દૂર નવું દિહી નવી સામગ્રીથી હાસ્ય કરે છે ! અહીં પાંડવ દ્રૌપદીના જીવનની યાદી આપતાં સ્થાને દર્શાવાય છે. એ તો કેવળ સંભારણું, છતાં અસલ દિલ્લી અહીં હવા સંભવ છે. (૮) જુમા મરદ, લાલ પત્થરનું ને ઊંચા પગથિયાવાળું આ સ્થાન બજારના છેડા તરફ છે. જોવા માટે ૦–૧–૦ ફી છે. (૯) લાલ કિલ્લો જુમા મસીદથી એક ચઢાવો લેતાં જ આ સ્થાનનો કિલ્લો ને દરવાજો દેખાય છે. જેવાની ફી ૦-૨–૦ વ્યક્તિ દીઠ છે. બહારના ભાગમાં મીલીટરી સેજરોનું રહેઠાણ છે. લગભગ ત્રીજે દરવાજેથી અંદર જતાં જે સ્થાનો નજરે ચઢે છે તે મુગલાઈ યુગની યાદ આપે છે ને સુરૂપ રમણીઓ સહ એ બાદશાહોએ ભાણેલા વિલાસની ઝાંખી કરાવે છે. સંગેમરમરના એ મકાનો આજે પણ પ્રેક્ષકનું મન આકર્ષે છે. દિવાને આમનું મયૂરાસન છે કે આજે તે રહ્યું નથી, છતાં દિવાલમાં મોર, પોપટની કારીગરી, છતમાંના વેલબુદા આદિ રૂપે રજૂ થતું ચિત્ર ભૂતકાળની મહત્તા પૂરી રહ્યું છે. એવી જ રીતે શ્રાવણ-ભાદર, હમામખાના, યમુના દર્શન અટારી, હીરામહાલ, દિવાને ખાસ અને અન્ય આરામગૃહ દર્શનીય છે. એમાં દિવાને ખાસની જગ્યામાંથી–પાંદડી ને કૂલમાં જે મીનાકારી કામ કરવામાં Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તુલસી તિહાં ન જોઈએ, જ્યાં કપટી કા હેત; મુખ મીઠી વાતો કરે, અંત કટારી પેટ. આવેલું ને જવાહીર જડેલું તે આજે ઉખેડી લઈ જવામાં આવેલું જણાય છે. જનાનાગૃહની જાળીઓની કરામત, બુજેની કેરણી આજે પણ ગતકાળના સંભારણરૂપ છે. ખૂણાના ભાગ પર જે સંગ્રહસ્થાન છે એમાં મેગલાઈ કાળ પર પ્રકાશ નાંખતાં ચિત્ર, વસ્ત્રો, ફેટાએ, શસ્ત્રો અને એ યુગમાં વપરાતી બીજી ચીજોને ઠીક સંગ્રહ છે. કુતુબમિનારનો અસલી ફેટો તેમજ બીજું ઘણું ઘણું જાણવા જેવું છે. (૧૦) ફીરોજશા કોટલા-ખૂની દરવાજા બહાર આ જગ્યાનું ખંડિયેર છે. આ ઉપરાંત ગાર્ડન મેસ્ક, શાહઆલમ મેસ્ક, કરાવેલ મંઝીલ, ને હેજખાસ નામે સ્થાને અને એ પાછળ મુસ્લીમ રાજ્યકાળને કંઈ ને કંઈ ઈતિહાસ છે. ૩. મથુરા-મામા કંસની નગરી ને શ્રીકૃષ્ણના જન્મની પ્રથમ નગરી તે આ જ. નજીકમાં જ વૃંદાવન છે, જે બાલકૃષ્ણની લીલાભૂમિ મનાય છે. આજે પણ ઉભય સ્થાનમાં મંદિરોને પાર નથી. વચમાં કાલિંદી યાને યમુના નદી ખળખળ નાદે વહી રહી છે. વૃંદાભવનના એક મંદિરમાં બારમણ સેનાને સ્થંભ છે એમ સાંભળ્યું છે. મથુરા શહેર સ્ટેશનથી ૧ માઈલ દૂર છે. બજાર પણ મટે છે. હિંદુઓનું યાત્રાધામ એટલે દ્વારકેશનું મોટું મંદિર તો ખરું જ. પંડયાઓ યાત્રાળુ જોતાં જ પૂઠ પકડે. મથુરાના ચબા તે આ જ હશેને ? આ શહેરના પીત્તળના વાસણે તેમજ છીદડીઓ વખણાય છે. જેને માટે પણ આ સ્થળનું ગૌરવ ઘણું છે. માથરી વાંચના” અહીં જ થયેલી. ચોરાસી ગચ્છનું મંદિર, જે શહેરથી ચાર માઈલ દૂર ને દિગંબર બંધુઓના હાથમાં છે તેની સાથે કંઈ કંઈ ઈતિહાસ જોડાયેલો છે. સુપાર્શ્વજિનનો સ્તુપ પણ અહીં હતો એમ મુનિશ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી)નું માનવું છે. ઉક્ત મંદિરથી શહેર તરફ આવતાં Page #143 -------------------------------------------------------------------------- ________________ ચિંતા એસી ડાકણ, કાટ કલેજા ખાય; વૈદ્ય બિચારા કહ્યા કરે, કહો કહાં દવા લગાય. ૮૩ કંકાલી ટીલો” નામની જગ્યા છે, ત્યાંથી ઘણું મૂતિઓ નીકળી છે, જેમાંની કેટલીક અહીંના રક્તરંગી “કરઝન મ્યુઝીયમ” માં છે, જેમાં શ્રી શરની આમલકી ક્રીડા, અને ગર્ભપહરણનું શિલ્પ દર્શનીય છે. હાલ ઘીયામંડીમાં શ્રી પાર્શ્વજિનનું સુંદર દેવાલય છે. છત્રીમાં બીજા પણ એ બિંબો ને જંબુસ્વામી તથા દાદાજીના પગલાં છે. ટાંગા મળી શકે છે. પૂર્વે અહીં લાલ હાંના માંકડા બહુ હતાં પણ આજે નથી. વહાલ તો અયોધ્યામાં જોવામાં આવ્યાં હતાં. Page #144 -------------------------------------------------------------------------- ________________ કરણ ૧પ મું આગ્રાથી અજમેર ૧ આગ્રા આ એતિહાસિક ને જગપ્રસિદ્ધ શહેરને આગ્રા સીટી, આગ્રા ફોર્ટ, ઈદગાહ અને બેલનગંજ નામના જુદા જુદા સ્ટેશને છે. એ બધામાં આગ્રા ફોર્ટ પર મુકામ અનુકૂળ છે. રોશન મહોલ્લો તેમજ ધર્મશાળા નજીકમાં છે. ટ્રેનમાંથી નજરે પડતું લાલરંગી જુમામસ જીદનું મકાન રોશન મહોલ્લાના નાકા પર છે. જિનાલય પ્રદક્ષિણાનો ક્રમ—રોશન મહેફ્લો-(૧) ચિંતામણી પાર્શ્વનાથ-વિશાળ દેવાલયમાં ઊંચી વેદિકા પર જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થયેલ મનહર મૂતિ વિરાજમાન છે. બિંબ પર એ સંબંધી લખે છે, જેમાં પ્રતિષ્ઠા કરનાર તરીકે શ્રાવકકુળભૂષણ માનસિંહજીનું નામ છે. સ્ફટિક બિંબ ૨ ને ધાતુબિંબ ચાર દર્શનીય છે. સમિપના ચોકમાં ફરતા કમરામાં શાન્તિજિન, મુનિસુવ્રત સ્વામી, ચૌમુખજી તેમજ પાર્શ્વનાથ મૂળનાયક હેઈ બીજા પણ ઘણું બિંબે બાજુમાં તેમજ ગોખલાઓમાં છે. વચમાં ઊંચી બેઠક પર જે સ્થાથવણું ચતુ વગરના મનોહર બિંબ છે તે દશમા શીતલનાથ છે. એ મસીદમાંથી નીકળેલા છે. ચકુ ચડાવાતા નથી છતાં મૂતિ જોતાં આત્મા ઠરી જાય છે, ને મન પર કઈ જુદી જ છાપ પડે છે. (૨) સીમંધરજિન નજીકમાં જમણા હાથની ગલીમાં છે. નમકમંડી, રેશન મહોલ્લામાંથી ત્રણ લીંગ દૂર બજાર માગે છે. (૩) શાન્તિનાથ-પથ્થરની બાંધણીવાળું આ વિશાળ મંદિર છે. ભમતીમાં બે બાજુ બીજા પણ બિંબ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આચારે અભિમાન વધે, તપથી વો કલેશ; ગર્વ વચ્ચે જે જ્ઞાનથી, તે વૃથા ભજવ્યો વેશ. હીંગમંડી (૪) નેમનાથજીનું મંદિર છે. મેતી કટરા (૫) ગોડી પાર્શ્વનાથ-ફરતાં બિંબો ઉપરાંત ઉપર ભાગે આદીશ્વરજી, દક્ષિણે શાન્તિનાથ ને ચૌમુખજી, નામે નેમનાથ તથા મુનિસુવ્રત તથા બહારના ભાગમાં સીમંધરજીને અભિનંદન પ્રભુ છે, (૬) વાસુપૂજ્યછ–આસપાસ બિંબ તેમજ દાદાજીના ચરણ, (૭) : કેશરીયાજી-વચમાં નાની નિલમની પ્રતિમા તેમજ બહાર ગોખલામાં પણ બિંબો છે. પાછળ બગીચામાં દાદાજીની તથા રણધીરવિજયજીની પાદુકા, () સુરપ્રભુ-ચેરાથી પશ્ચિમની ગલીમાં ૧૦૦ કદમ દૂર મનેહર મૂતિ ઉપરાંત જિનકુશલસરિની પાદુકા. બેલનગંજ, ફોટથી અર્ધા માઈલની સીધી સડક પર, (૯) સુપાર્શ્વનાથ–મૂર્તિ ફણાવાળી ને રમ્ય છે, બાજુમો હીરવિજયસૂરિ, તેમજ વિજયધર્મસૂરિના ચરણ છે. આગળના ભાગ પર વિજયલક્ષ્મી જ્ઞાનમંદિર છે, ૨૨૦૦૦ પુસ્તકેનો સુંદર સંગ્રહ છે જેમાં લગભગ ૮૦૦૦ હસ્તલિખિત પ્રત છે. નજીકમાં ધર્મશાળા છે, એ બધાના સ્થાપક ફલેધીનિવાસી શેઠ લક્ષ્મીચન્દ્ર બેદ છે, (૧૦) આદીશ્વરજી ઘરદેરાસર-ધાતુના બિંબ-શેઠ તેજકરણ ચાંદમલજીના મકાનમાં. (૧૧) દાદાવાડી યાને શેઠને બગીચે ફેટથી રાત માઈલ છે. ગાં વારી દીઠ ૨-૨-૦ લે છે. સ્થળ રમણીય છે. સુંદર બાગ મધયે એક તરફ શ્રી વીરજિનપ્રાસાદ છે એના ભોંયરામાં ઘણું પ્રાચીન જિનભૂતિ છે, બળા મંદિરમાં શ્રી ગૌતમ તથા સુધર્મો ગણધરની પાદુકાઓને આત્મારામજીની મૂર્તિ છે. બહાધના ભાગમાં હીરવિજયસરિના પગલાં છે. અગાસી ઉપર રણધીરવિજયજીના તેમજ નજીકના ખુલ્લા મેદાનમાં દાદાજીના પગલાંની નાનકડી દેરી છે. મોગલ સલ્તનતને અપૂર્વ વૈબવને જાહોજલાલીભર્યા સ્મરણચિહે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મુળ અભિમાન પાશેર હતું, ભણતાં તે થયું અઝેર; ચતુરાઈમાં તોલું થયે, ગુરૂ થયે ત્યાં મણમાં ગયો. રજુ કરતી કળાભરી વિવિધ ઈમારત એ આ શહેરની સૌંદર્યતા છે. દુનિયાભરની અજાયબીઓમાં અગ્રસ્થાન ભોગવતો, અજોડ તાજમહેલ પણ અહીં જ યમુના તટે શોભે છે. દાદાવાડીથી ૩ માઈલ દૂર પત્થર બાંધણીવાળીવાળું સકન્દરા નામે સ્થાન છે જ્યાં મહાન અકબરશાહની કબર છે. કારીગરી પ્રેક્ષણીય છે, વળી એની નજીકમાં તમદૌલા (નુરજહાંના પિતા)ની કબર, તેમજ ફતેહપુર સીકીમાં આવેલા જુના મકબરા દર્શનીય છે. જર્જરિત દશામાં આવી રહેલ છે. આ જડ વસ્તુઓ કોઈ અનેરે બોધ આપે છે, ફેટે સ્ટેશન સામે જ અકબર સમ્રાટે બંધાવેલે (સં. ૧૫૩૫ માં) કિલો આવેલ છે. અમરસિંહ દરવાજેથી દાખલ થવાય છે. માથા દીઠ ૨-૨-૦ ચાર્જ છે. કિલ્લાની બાંધણું, ફરતી ખાઈ નિરખતાં એનું ભૂતકાળમાં કેવું મહત્ત્વ હશે એનો ખ્યાલ આવે છે. આ વિશાળ સ્થાનમાં આરસની શ્વત મસીદ, ને દિવાને આમ તથા દિવાને ખાસ નામના મકાનો જોવા લાયક છે. છત, બારી, બારણુની. કેરણું, જાળીઓની કરામત અને એક સ્થાનમાંથી બીજામાં જવાનાં ભેદી માર્ગો, લાલ પત્થરનો જોધાબાઈ મહેલ, વચમાં વિશાળ બગીચા, હજ અને જનાનાની બેગમોને સ્નાન કરવાના હમામખાન, ક્રીડાગ્રહ તથા આરામગૃહે આદિ આજે પણ પ્રેક્ષકને મુગ્ધ બનાવે છે. જો કે આજે એના પૂર્વકાલીન તેજ નથી રહ્યાં, છતાં ભાંગ્યું તે યે ભરૂચ એ ઉક્તિ અનુસાર ગતકાળની ઝાંખી તો જરૂર થાય છે. એક ભાગ પર સેમિનાથના મંદિરના તૂટેલા કમાડો સંરક્ષણ કરાયેલાં છે. આ બધું નિરખતાં મેગલાઈ રાજ્યકાળ ચક્ષુ સામે તરવા માંડે છે. 1 કિલ્લાથી માઈલ લગભગ ચાલતાં વિશાળ જગ્યા રોકતું ને દૂરથી પણ ભવ્યતાનો ભાસ કરાવતું જે મકાન દેખાય છે, એ જ “તાજ મહેલ”—માર્ગમાં વિકટોરીયા રાણીનું બાવલું આવે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ અલિ–પતંગ–મૃગ-મીન-ગજ, એક એક રસ આંચ; ૮૭ તુલસી તિનકી કેન ગત, જાકુંચ વ્યાપત પાં. સૌરીપુર જવાની સડક ત્યાંથી જ છે. પ્રવેશદ્વારની ઉભય બાજુ પર મોટી સરાઈઓ છે. ડાબા હાથે જતાં જે ઊંચે દરવાજે છે, તે પર ચઢતાં જ નજર સામે સંગેમરમરનું બાંધેલું, સુંદર કારીગરીવાળું, સફેદ દૂધ કે રૂની પુણી જેવું જે આલીશાન મકાન, ફરતા ઊંચા મિનારા, સામે તેવા જ વર્ણના આરસના હેજ અને એમાંનાં ફુવારા, વળી એની બંને બાજુ આડાશ જોડે વાતો કરવા ઊંચા ઊગેલાં સરૂના લીલા-કુજાર વૃક્ષો દેખાય છે, એ આખું ય દશ્ય પ્રેક્ષકને ઘડીભર મેહિત કરી દે છે. એટલું જ નહિ પણ બાદશાહ શાહજહાનને રાજ્યકાળ સ્મૃતિપટ પર તાજો કરાવે છે. મુમતાજ બેગમ સહના પ્રેમનું આ સ્મારક તેના મૃત્યુ (સં ૧૩૬૧) બાદ ઊભું કરાવેલું છે. માનવ હૃદય પર અનેરી છાપ પાડે છે. જાણે એકાદી ભેગભૂમિમાં ન વિહરતા હેઈએ તેવો ખ્યાલ આવે છે. પણ પગથિયા ચઢી કારીગરીવાળા જાળીઓ જોતાં જ્યાં વચમાં પહોંચીએ કે તરત જ ભાવના બદલાય છે. નજર સામે એ પ્રેમી દંપતીની કબર પડે છે. નીચેના ભૂમિગૃહમાં પણ તેમજ છે. પૂર્વે એ પર હીરા માણેક જડેલાં ને ચાંદીના કમાડ હતાં એમ જનશ્રતિ સંભળાય છે પણ આજે તે એમાંનું કંઈ નથી. આમ છતાં ઊંચા મિનારા, વચલે ઘુમટ ને પાછળની બાજુ પરની લાંબી અગાશી પર બેસી સામે વહેતી કાલિંદીના દર્શન એ તો આજે પણ પૂર્વકાળ જેટલાં જ આનંદદાયી છે. ફરતાં બીજાં પણ મકાનો છે, ને ઝાડ-પાનનો પાર નથી, છતાં આત્મવિહુણ દેહ જેવું શૂન્ય છે. જે મશહૂર સ્મારક, પ્રતિદિન વીસ હજાર કારીગરે રેકી, કરડે ખચ ૧૬ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યું છે, એ આજે જગતભરના મુસાફરનું આકર્ષણ બને તેમાં શી નવાઈ? ચાંદનીમાં આની શોભા એર ખીલી ઊઠે છે. આમ છતાં આની પાછળ કંઈક કાળે ઈતિહાસ છે, એમ શોધકે જણાવે છે. એ હિસાબે દેલવાડા–આબૂનાં મંદિરનો આંક અવશ્ય વધી જાય, કેમકે એની પાછળનો ઈતિહાસ સુવર્ણાક્ષરે ધાયેલ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઘડી ઘડી કરતાં દિન ગયા, દિન દિન ગણતાં માસ; માસે વરસે વહી ગયા, જાગી કરો તપાસ. ૨ સૌરીપુર–આગ્રાથીથી ૪૦ માઈલ દૂર અફાટ જંગલમાં આવેલું છે. મોટરબસ ચાર્જ માથાદીઠ રૂ. ૨) લાગે છે. છેલ્લા ચાર માઈલનો માર્ગ તદ્દન ખરાબ કાતરાની વચમાં થઈ જતો હોવાથી ભૂલામણવાળે છે. એ કરતાં આગ્રાથી શીકાહાબાદ (E. I. Ry.) ઉતરી, ત્યાંથી ૧૨ માઈલ ગાડામાં કે પગે ચાલતા જવું સારું છે. વળી આગ્રાથી બ્રાહવા સ્ટેશન જઈ ત્યાંથી ૭ માઈલ ચાલી નાખવું ફતેપુર સીક્રીથી આ સ્થાન ૧૪ માઈલ છે, જવા સારુ વાહન મળે છે. બસના ભાગે લગભગ અધો ઉપરાંત ગયા બાદ એક ગોળાકાર ટેકરાઓ વચ્ચે થઈને માગ ફુટે છે. ત્યાંનું દશ્ય કોઈ જુદા જ તરંગો પ્રગટાવે છે. પછી તો છૂટાછવાયા ઝુંપડા તેમજ નાની મોટી દોરીઓ એવી રીતે વિખરાયેલાં છે. કે જરૂર ભૂલાથારમાં પડી જવાય. બે જગ્યાએ મોટર લાઈસન્સની તપાસ થાય છે. આખરે અરણ્યમાં મંગળધામ સમું નવીન મંદિર નજરે પડે જુન. ધર્મશાળા પણ પાસે જ છે. આ ભૂમિ પર પૂર્વે સમુદ્રવિજ્ય આદિ દશાણેએ રાજ્ય કરેલું. ભગવાન અરિષ્ટનેમિના ચ્યવન-જન્મરૂ૫ બે કલ્યાણકો અહીં જ થયેલાં. અહીંની કામિનીઓ વસુદેવને રૂપ પાછળ ગાંડી બની ઘરકામ ભૂલી જતી. મથુરામાં કંસવધ થયા બાદ પ્રતિવાસુદેવ જરાસંધના ભયથી જ આ માતૃભૂમિને છેલ્લી વિદાય દઈ યાદવોને ગુજરાત તરફ કદમ કરવા પડેલા. મહાભારતના કાળની આ વાતો યાદ તો આવે જ, પણ આજે એમાંનું શું દેખાય ? “શહેર હશે તે ગામડાને ગામ ત્યાં સ્મશાન ” આટલું અવલંબન ન હોત તો આ ધરતી પર પગ મૂકવાનું કોને મન થાત ? ઊંચા પ્રાસાદમાં પ્રભુશ્રી નેમિનાથની સુંદર પ્રતિમા બિરાજે છે. હીરવિજયસૂરિના ને દાદાજીના ચરણ પણ છે. થોડા ચઢાવ ઉપર દેવાલય હોવાથી ઠીક રમણિય લાગે છે. વાસણ કુસણ મળી શકે છે. સીધું સામાન સાથે રાખવું. આગ્રામાં મોતીકટરામાં * શ્વેતાંબર જૈન” પત્રના સમ્પાદક શ્રી જવાહરલાલ લેઢાને મળવાથી Page #149 -------------------------------------------------------------------------- ________________ રાત ઘડી ભર રહ હી ગઈ થાકે પિંજર આય; ૮૯ કહે નટીની સુણ માલદેવ, મધુરી તાલ બજાય. સર્વ જાતને પ્રબંધ થઈ શકે છે. આગ્રામાં આરસ તેમજ પત્થરની ચીજો રમકડાં મોટા પ્રમાણમાં બને છે. વળી શેતરંજી, સુગંધી તેલ આદિ માટે આગ્રા શહેર જાણીતું છે. સવાઈ માધુપુર જંકશને અમારી મોટી લાઈનના કેરેજને સલામી ભરી નાની લાઈનના કેરેજમાં પુનઃ એક વાર ઘરવખરી ગોઠવી. પણ પેલીમાની સગવડ આગળ આમાં રહેલી અગવડના કેટલાં રોદણાં રોવાં ? ૩. જયપુર–હિંદુસ્થાનમાં બેઠાં જે પારિસનગરને ખ્યાલ આણ હેય તો અવશ્ય જયપુર જેવું. પહોળી સડકવાળું, સામસામે સરખા રંગીન મકાનવાળું આ શહેર સ્ટેશનથી લગભગ બે માઈલ થાય છે. વાહને છૂટથી મળી શકે છે. પ્રવેશદ્વાર પર વીસ કલાક પહેરેગીરે ખડા હેય છે. મકાનમાં કારણું તો ખરી જ. વળી લાલ ગુલાબી રંગ સર્વત્ર એક સરખો દેખાય. ભાગ બેઠક કે ચોતરા જેવું હેય, આ બાંધણું અન્યત્ર ભાગ્યે જ જોવાય છે. માથા દીઠ ૧-૧-૦ કે ૦– ૧૬ ખરચી ટાંગામાં “ચોક પહોંચવું. કબજારમાંથી બધે જવું સુગમ પડે છે. અહીં છે. દિગં. મંદિરે ઠીક સંખ્યામાં હોવાથી માત્ર “જૈન કે શ્રાવકના દહેરાં” હોવાથી ચાલી શકે. તેમ નથી મંદિર માટે “ ખાસવાળના દહેરા” કહેવામાં ઝટ માર્ગ દર્શાવાય છે. ઘણાખરા તો ચાંદપર આગળના ઘીવાળાના હાટમાં આવેલા છે. નહાવાની સગવડ તો સ્ટેશન નજીક આવેલ ધર્મશાળામાં મીનાકારી કાચની કારીગરીવાળું જે કેશરીયાજી મંદિર છે ત્યાં અનુકૂળ છે. બાજુમાં દાદાજીના પગલાં છે. શહેરમાં જતાં ડાબા હાથે હાટ આવેલ છે. (૧) સુમતિનાથ આદીશ્વરજી વિ. (૨) સુપાર્શ્વનાથ ડાબા જમણ ગભારામાં તેમજ બહારના કમરામાં ને ગોખલામાં પણ બિંબ છે, જેમાં સ્ફટિક ૧, પાનાનું ૧. (૩) પાર્શ્વનાથ આગળ ઝરુખે છે. દાદર ચઢી ઉપર જતાં પ્રભુના દર્શન થાય છે. બાજુમાં મૂર્તિ તથા પગલાં www Page #150 -------------------------------------------------------------------------- ________________ બહુત ગઈ છેડી રહી, થોડી ભી ચલે જાય; થોડી દેરકે કારણે, તાલમેં ભંગ ન થાય. છે. શ્રેયાંસનાથ. આગળના ભાગમાં પાઠશાળા બેસે છે. (૫) આદી શ્વરજી. અહીં જાળીઓની કરણી, મીનાકારી કામ, રંગમંડપમાં ઝરૂખાવાળી બેન્કે પ્રેક્ષણીય છે. સામેસામે કમરામાં બિંબ ઉપરાંત શ્રી આત્મારામજીની મૂર્તિ ને દાદાજીની પાદુકા છે. (૬) નેમિનાથમાળ ઉપર છે. (૭) કેશરીયાજી–ગભારામાં બીજી મૂતિઓ છે, બહાર દાદાજીની પાદુકા. (૮) ઘરદેરાસર-ધાતુબિંબ-સુમતિનાથ કનૈયાલાલજી ઠ્ઠાના મકાનમાં. ૯) ઘરદેરાસર-અજિતનાથ શેઠ ગુલાબચંદજી હદ્દાના મકાનમાં મજાર માગ ઓળંગી સામેની ગલીમાં છે. સોહનમલ રાજમલ શેઠીને ત્યાં મીનાકારી વાસણને મોટો સંગ્રહ છે જે જોવા લાયક્ર છે. દાદાવાડી-સાંગાનેરી દરવાજેથી અર્ધા માઈલ પર બગીચામાં સુંદર દેવાલય છે. પાર્શ્વનાથની મનહર મૂતિ, ડાબા જમણી વીરપ્રભુ ને આદિનાથ છે. રંગમંડપના સોનેરી ચિત્રામણુમાં જૈનકથાપ્રસંગેના આલેખન છે. સામે દાદાજીની છત્રી છે. મનવાડી–ગલતા દરવાજા બહાર થઈ, ગલતા ટેકરી તરફ જતી સડકે, તળેટીના ભાગ આગળ જમણું હાથ પરના વિશાળ કિલ્લામાં વચમાં મંદિર છે, એમાં શામળીયાજી તથા ત્રિગઢ પર છત્રી નીચે કેશરીયાજીના ચરણ અને બહારની બાજુ દાદાજીના પગલાં તથા હેજ ને ગુરુદેવના પાદુકા છે. ગલતાની ટેકરી પર મહાદેવની દોરી ને બાજુમાં થઈ પાણુને ધોધ પડે છે. ત્યાંની પાછા ફરી તેની સમદિશામાં આવેલાં “ઘાટ” તરફ જવું. બે ટેકરા વચ્ચે થઈ નીચાણ તરફ વળતો ભાગ, ઉભય બાજુ બેઠકેવાળી છત્રીઓ ને નાના મોટા મંદિરથી સ્થાન શોભનિક લાગે છે. માનવાડી ને આ ઘાટ વચ્ચે આરસની ખાણ છે, ઘાટ ઉતરતાં જમણા હાથે ખૂણું પર પદ્મપ્રભુનું દહેરું છે. આરસની છત્રીમાં મૂળનાયક ઉપરાંત બીજા પણ બિબેક Page #151 -------------------------------------------------------------------------- ________________ - મુનિ મહંત તાપસ તપી, ભિજ્ઞક ચારિત્ર ધામ; ૯૧ યતિ તપોધન સંયમી, વતી સાધુ રવી નામ. છે. નાનકડું જણાતું છતાં અંદરથી વિશાળ એવું આ દહેરું પહાડ પરના જૂના કિલ્લાની સામે જ છે. નીચે ઉતરી આગળ જતાં દિગં. બે મંદિર આવે છે, એમાં મોટાં દહેરાનું સોનેરી કામ, આરસના ત્રણ ગઢ તેમ જ બીજી પણ કારીગરી જોવાલાયક છે. આ બન્ને સ્થળ એકેક માઈલના ફાસલા પર આવેલાં છે. પગે ચાલતાં જઈ શકાય છે. સાંગાનેર–શહેરથી આઠ માઈલ દૂરનું આ સ્થાન હાલ તો વિશીણું કિટલાવાળી હાલતમાં દેખાય છે. દરવાજો તેમ જ ખંડિએ જોતાં પૂર્વકાળે એની જાહેરજલાલી ને મહત્ત્વ ઝાઝેરાં હશે એમ જરૂર લાગે છે. દિગંતુ મંદિરે વધુ બે બે દહેરાં જોડાજોડ, કિલ્લાના બીજા છેડે પર આવેલાં છે (૧) ચંદ્રપ્રભુ (૨) મહાવીર સ્વામી સુંદર, કરણી ને તેમનાથની ચારીને દેખાવ. અહીંથી ભાઈલ પર દાદાવાડી છે. - આમેરગઢ– શહેરથી આઠ માઈલ દૂર, સાંગાનેરની સામી દિશાએ આ કિલ્લો પહાડ પર છે. મજબૂતાઈમાં ચિતોડગઢની યાદ આપે છે. પ્રાચીન કાળને યાદ કરાવે તેવું ઘણું ઘણું જોવાનું છે, છતાં ખંડિત દશામાં હૃદય દ્રવીભૂત થાય તેવું સાવ સૂમસામ ભાસે. છુટાછવાયો માનવી નજરે પડે! અહીં ચંદ્રપ્રભુનું રમણિય દહેરું છે. સોનેરી ચિત્રામણ, વિશાળ કમાન, ગતકાળની ઝાંખી કરાવે છે. ઓશવાલની સમૃદ્ધિની યાદી આપે છે. દિગં. મંદિર પણ છે. કિલ્લે કે જ્યાં જુના વખતની ચીજોનો સંગ્રહ છે, તે જેવા ચોગ્ય છે, પણ પાસની જરૂર પડે છે. મ્યુઝીયમને ફરતે બાગ છે, જ્યાં જીવતાં જાનવર રખાયેલા છે, એ જોવાલાયક ગણાય છે. હિંદભરના અન્ય સંગ્રહાલયોમાં જે Page #152 -------------------------------------------------------------------------- ________________ કપટી મિત્ર ન કીજીએ, પેટ પિસી બુધ લેત; પહિલી પ્રીત, બતાય કે, પીછે ગોથા દેત. ચીજો નથી, એવી કેટલીકને આમાં સંગ્રહ છે. મકાનની બાંધણું પણ સુંદર છે. વળી પ્રત્યેક પદાર્થની નોંધ પણ વિસ્તારયુક્ત આપેલી હોય છે. એમાં ઝવેરાતની જે જાતો તથા જુદી જુદી ડીઝાઈન યાને -ઘાટ છે, તે અન્યત્ર નથી એમ કહેવાય છે. ઉપરોક્ત પાંચ સ્થાને બસમાં બેસી ફરી શકાય છે. એ માટે મીંટ” (ટંકશાળ) આગળના સ્ટેન્ડ પર જવું. સેળ સવારીની બસના રૂા. ૧૨ થી ૧૬ બેસે છે. અહીં અમને કાગની અશ્વારી જેવાને પ્રસંગ પ્રાપ્ત થયે. એ વેળા રાજા ઉપરાંત જુદા જુદા અધિકારીઓ હાથી પર સ્વાર મઈ ગુલાબના કંદુકે પરસ્પર ફેંકતા નીકળે છે. રાવ રંકને ભેદ રહેતા જ નથી. આસપાસના ગામોમાંથી વિશાળ -જન સમુદાય આ ટાણે ઉતરી આવે છે. રાજમહેલ આગળ મોટા મેળા જેવું થઈ પડે છે. ૪ અજમેર–અજ રાજાએ વસાવેલ આ પુરાણું શહેર આજે તો જૂની નવી બંને જાતની છાપ પાડે છે. પ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ ને મહારાજા વિશળદેવ અહીં જન્મેલા વૈશ્નવોનું પ્રસિદ્ધ તીર્થ પુષ્કરરાજ અહીં નજીકમાં જ છે. સ્ટેશન સામે ગુલાબચંદ શેઠની ધર્મશાળા ને થોડે દૂર બીજી પણ એક છે. આ મોટું જંકશન હોવાથી ધંધો ઠીક ચાલે છે. ધર્મશાળાથી જ દુકાનોની હાર શરૂ થાય છે. શાક, ફળની હાર મૂકી, દરવાજામાં પ્રવેશતાં આગળ દરગાહ આવે છે. ત્યાંથી થોડે દૂર જઈ, ડાબા હાથની ગલીમાં થઈ લાખણ કેટીમાં જવાય છે. દહેરાંને ક્રમ (૧) ગેડી પાર્શ્વનાથ-ડાબા જમણું કેશરીયાજી ને પાશ્વનાથ તેવી જ રીતે માળ ઉપર શ્રી વીરજિન ચૌમુખજી ને પાર્શ્વનાથ પ્રભુ તથા મુનિસુવ્રતછે. (૨) સંભવનાથ. આજુબાજુ - બીજા પણ બિબે તથા આરસ પર શિખરજીને પટ કેરેલો છે. (૩) શેઠ બુધકરણ મુત્તાના મકાનમાં ત્રીજે માળે કાચમાં સુંદર ચિત્ર પુરાણું શહેર ને મહારાજા વિરાળની છાપ પાડે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ જે મત પીછે ઉપજે, સો મત પહેલી હેય; ૯૭ કાય ન બિગડે આપણો, લેક હસે નહિ કોય. કામવાળી ગોળ દહેરીમાં સ્ફટિકના ચંદ્રપ્રભુજી છે. અહીંથી બજાર માગે આગળ વધતાં, વચમાં મૂળચંદ સોનીનું દિગંબરી મંદિર આવે છે, જેમાં પાછળના ભાગ પર, બીજે માળે, મેરુપર્વત, અયોધ્યા, દેવવિમાનો આદિના આકારો ગોઠવી સુંદર દેખાવ રજૂ કર્યો છે. જૈન સાહિત્યના પ્રસંગેને કળા મારફતે તાદશ ભાગ ભજવતાં દર્શાવનાર આ રચના ખાસ પ્રેક્ષણીય છે. વળી મંદિર પરનું સોનેરી ચિત્રકામ પણ તેવું જ મનમોહક છે. ત્યાંથી સડક માર્ગે સીધા જતાં જમણું હાથે દલિતબાગમાં જવાની ગલી આવે છે. સુંદર બગીચો ને (૪) રિખવદેવનું મંદિર છે. મીનાકારી કામ ને તીર્થના ચિત્રપોથી ઠીક શોભા બની રહી છે. નાનકડી ધર્મશાળાન, મુદ્રાલેખો મનન કરવા જેવા છે. (૫) સ્ટેશનથી માઈલ દૂર, ચક્રાવ ખાઈ પાછળની બાજુએ દાદાવાડી છે. મૂળનાયક સંભવનાથ-ધાતુના બિંબ છે. ઉપરાંત ભિન્ન ભિન્ન દેરીઓમાં દાદાજીના ચરણે છે. પગે ચાલતાં આવી શકાય તે ટૂંકે માર્ગ પણ છે. અન્ય સ્થાને–શિલ્પકળા, સોનેરી, રૂપેરી તથા જરીકામથી શોભતી ખજહા પીરની દરગાહ જે લાખણું કટી જતાં વચતાં આવે છે તે જોવા જેવી ગણાય છે. જ્યાં અનુક્રમે દોઢસે ને સો મણ ચેખા રાંધી શકાય તેવા બે ડમ ઊંચા ચુલા કરી મૂકવામાં આવેલાં છે. એ ઉપરાંત નજીકની અઢી દિનકી ઝૂંપડી ને કિલ્લાના જૂના મકાનો પણ છે. અઢી દિનકી ઝૂંપડીવાળું શિલ્પયુક્ત સ્થાન એક સમયે જૈન દેવાલય હતું એવી નેધ મળે છે. જુઓ ટોડકૃત રાજસ્થાન. પ્રવાસક્રમ મુજબ આ અમારો છેલ્લા મુકામ હતો પણ ત્રણ દિન વધુ મળવાથી યાત્રાળુઓના મોટા ભાગે આબુને, જ્યારે ડાકે રાણકપુરજીને અને અમાએ કુંભારીયાજીનો યાત્રાક્રમ યોજ્યો હતો. માત્રા ત્રણ દિનમાં આબુને જેવા દુનિયામાં અજોડ કારીગરીવાળા Page #154 -------------------------------------------------------------------------- ________________ . ૯૪ પ્રારબ્ધ પહેલે બના, પીછે બન્યા શરીર; તોભી યહ આશ્વર્ય હૈ, મનુષ્ય ન ઘારે ધીર. દેવાલયે નિરખી લેવા કે અચળગઢના દર્શન કરી વાળવા અને એ ઉપરાંત એ ગિરિ પરના અન્ય પણ દર્શનીય સ્થાને અવલોકી એ અસંભવિત છે. દેલવાડાના વિમળશા અને વસ્તુપાળ–તેજપાળના દેવાલામાં માત્ર શ્રી આદિ જિન ને મનાથ ભગવાનને જૂહાય એટલે યાત્રાની પુર્ણાહૂતિ થઈ એમ સમજવાનું નથી. એ પ્રાસાદના પ્રત્યેક સ્થંભ, બારશાખ, દેરીઓના ઘુમટ ને દિવાલે એ સારાયે જૈન સાહિત્યના વિધવિધ પ્રસંગોથી ભરેલાં છે. કારણીઓ કળાકૃતિ સૂચવે છે ને સાથે ઐતિહાસિક અંકોડા પણ સાંધે છે. એ માટે માત્ર ૭૨ કલાક એ તે તદ્દન અલ્પ સમય, એના સ્વરૂપ માટે તે “ આબુ’ કે તેવા બીજા પુરત વાંચવા ઘટે. એ પવિત્ર ધામના પુનિત વાતાવરણમાં ઓછામાં ઓછું અઠવાડીયું તે જોઈએ જ. તેવું જ રાણપુર સંબંધી રાણું સ્ટેશને ઉતરી વકાણુ, નડેલ, નાડલાઈ, ઘાણેરાવ, મૂછાલા મહાવીર, સાદડી ને રાણકપુરજી જેવા પ્રાચીન ને અતિહાસિક પ્રહત્ત્વ ધરાવનારા સ્થાનો કે જ્યાં આજે પણ બૃહત પ્રાસાદો ઊભા છે ને જ્યાં એક કરતાં વધુ મંદિરે છે તે સ્થાનમાં માત્ર દોડતા ફરી વળવું, એનું નામ યાત્રા ન જ કહી શકાય. નોંડલના ભૂમિગૃહ સંબંધી વિચારો કે નાડલાઈના શંત્રુજય-ગિરનારને ભાવ અપતા નાનકડા પહાડ ચઢે, વા મૂછાલા મહાવીર જેવા અરણ્યની વચમાં આવેલા મનહર પ્રાસાદમાં શાન્તિથી ભક્તિ કરે, કિંવા સાદડી–ઘાણેરાવના મંદિર જુહારે અથવા તે મશહૂર એવા ધરણાશા પરવાડના અલૌકિક ને નલિની ગુલ્મ વિમાનનો સ્વગ ધરતા, જંગલમાં મંગળસમા, અગણિત સ્થંભવાળા રાણકપુરજીના મહાદેવાલય નિહાળો તો શું શકય છે કે એ સર્વ તમે ત્રણ દિનમાં આટોપી શકે ? તારંગાની ઉભણી, રાણકપુરની બાંધણી અને આબુની કેરણું અજોડ ગણાય છે, માટે જ આ પવિત્ર સ્થળમાં પર્યટન કરવા સારુ સમયની વિપુલતા આવશ્યક છે. આવા રમણુંય યાત્રાધામોમાં દોડધામ ન કરતાં શાંતિથી યાત્રા કરવી ઉચિત છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૬ મું. ખરેડીથી કુંભારીયાજી. ફાગુન માસની કૃષ્ણાષ્ટમીએ આબુરોડ સ્ટેશન પર પગ મૂક્યા. ગામનું નામ તો ખરેડી છે. સારા હવાપાણીને લઈને, તેમજ આબૂ, અંબાજી ને કુંભારીયાજી જેવા પ્રખ્યાત યાત્રાધામોને માર્ગ અહીં થઈને ફુટતો હોવાથી પ્રતિદિન ગામને વિસ્તાર વૃદ્ધિ પામતો જાય છે. વળી સરિતાનું સાનિધ્ય છે. આબૂકેમ્પ એ હવા માટેનું સારું મથક હોવાથી તેમ જ અધિકારી વર્ગનું ત્યાં થાણું હોવાથી અવરજવર વિશેષ રહે એ પણ ખરેડીની પ્રગતિનું એક કારણ છે. સ્ટેશનથી બજારમાગે છેડે ચાલતાં વિશાળ ધર્મશાળાઓ આવે છે. વળી મેડા પર શ્રી આદિ જિનનું દહેરું છે. નજીકમાં મોદી વિગેરેની દુકાનો છે. આબૂ માટે મોટર બસ ને અંબાજી આદિ માટેના ગાડા અહીંથી જ અંધાય છે. આરાસણ પહાડ આબૂ ગિરિની સામી દિશામાં છે. એ પર અંબાજી, કોટેશ્વર, ગમ્બર ને કુંભારીઆજી જેવા ગણતા પવિત્ર સ્થાને છે. ત્યાં પહોંચવાનો લગભગ પોણો માર્ગ શિરોહી સ્ટેટની હદનો ને બાકીને દાંતા સ્ટેટને છે. ઉભય સ્ટેટ આ યાત્રાધામોને આવકના સાધન બનાવી બેઠા છે. કળિયુગનું આ પણ એક અચ્છેરું જ ને! દેવના દર્શન પણ હવા પાણી માફક મોકળા નહિં ! ઉભય સ્ટેટના દાંત વચ્ચે યાત્રિકોને અટવાવાનું હોવાથી, હાડમારીનો પાર નથી રહેતો. પૈસા ખરચતાં પણ એમને સુખ નથી મળતું. ગાડામાં જનારને ખરચ વધુ લાગે છે. પગે ચાલીને પણ જઈ શકાય છે. ખરેડીથી ૧૨ માઈલ અંબાજી ને ત્યાંથી માં માઈલ નીચાણમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ et ખલથી બુદ્ધિ આગલી, જે ઉપજે તત્કાળ; વાનર વાત્ર વિગેાવિયે, એક લરે શિયાળ. કુંભારીયાજી અક્ાટ મેદાન વચ્ચે છે. જો કે અંબાજીમાં જણુશભાવ મળે છે છતાં ખરેડીથી સાથે લેવું સારું છે. મેટર્સ ચાલુ થયાનું, સાંભળ્યું છે. નવનોની પ્રભાતે સાતેક વાગ્યાના સુમારે નિકળ્યા. ખરેડીની ભાગાળે પહેલા થાણા પર મરદ દીઠ ૦-૪-૰ તે આરત દી ૦-૨-૦ તથા ગાડા દીઠ રૂ।. ૨-૦-૦ ભર્યો. ધાવતા ખાળ કે ખાલિકા પણ ઉક્ત કરમાંથી મુક્ત નથી એ યાદ રાખવુ. પથરીયાળી ધરતી છે છતાં બહુ કઠીણુ ન ગણાય. નદી ઉતર્યો બાદ, ચાકી નં. ૧ આવે છે તે બીજી છ માઈલ ગયા પછી આવે છે. એ દરેક જગાએ માથા દી' ૦-૧-૦ લાગે છે. વળી પાછા ફરતા ચેકી નં. ૧ આગળ ગાડાં દીઠ રૂા. ૨-૪-૦ આપવા પડે છે. આ રીતે શાહી સ્ટેટને મરદના -૬-૦, આરતના ૦-૪-૦ અને ગાડાના ૪-૪૦ ની ભાવ માત્ર બ્રાહ્મણ, થાય છે. નદી ઉતર્યો પછી પહાડમાં ચક્રાવા લેતા માર્ગ છે. રસ્તે કઈ ભય જેવું નથી. અંબાજી જનાર યાત્રાળુઓ અવારનવાર મળે છે. માર્ગ દોઢ માઈલના અંતરાળે પાણીની પરખે આવે છે. ચા દૂધની દુકાનેા પણ છે, ચઢાવ આવે છે પણ તે કરી નથી." અંબાજીમાં પ્રવેશતાં દરવાજે ગાડા દી! રૂા. ૨-૦-૦, મર્દ માટે ૧-૧૫-૯ તે આરત માટે ૦-૧૪-૦. મુકું છે. આ કરમાંથી તરગાળા, બાવા આદિ મુક્ત છે. વણિક માત્રથી કર ભર્યાં વિના આગળ જવાય તેમ નથી. ચાહે તે ઉક્ત ચારે ધામેામાં જાય. વળી કુંભારીયાજી જનાર પાસેથી અંબાજીના પાલા દરવાજે માથા દીઠ -૦-૦-૬ તે ગાડા દી' ~૨-૦ લાગે લેવાય છે. આમ છતાં અજા યખી તે એ છે કે કેટલીક વાર ગાડાને સમૂળગા કુંભારીયાજી લઈ જવા દેતા નથી! પાછા આવતાં પ્રવેશ દરવાજે ગાડા દીઠે ૨-૪-。 લે છે. એ સવ આવક દાંતા નરેશને થાય છે. આટલું મળવા છતાં Page #157 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવ પ્રેમસૂરીશ્વરજીના શિષ્ય તપસ્વી મુનીરાજશ્રી મતિધનવિજયજીના - શિષ્ય વિશ્વધન વિજયજી મહારાજ દિક્ષા : સંવત ર૦૧૮ વશાખ વદ ૭ શનીવાર તા. ૨૬-૫-૬ . Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના સંધાડાના પૂ. દેવશ્રીજીના ગુરૂણીજી પૂ હંસપ્રીતિ શ્રીજીના શીષ્યા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી દિક્ષા : સંવત ૨૦૧૮ના વૈશાખ વદ ૭ શનીવાર તા. ૨૬-૫-૬૨ વૉસનગર. Page #159 -------------------------------------------------------------------------- ________________ જહાં રામ ત્યાં કામ નહિ, જ્યાં કામ ત્યાં નહિ રાય; ૯૭ તુલસી કયાંહિ કત નહિ, રવી રજની એક ઠામ. શિરોહીથી લાવેલા ગાડા પાછી વાળી અહીંના ગાડા લઈ જવાનું યાત્રિકોને સમજાવવામાં આવે છે. એ માટે દબામણી–સતામણી પણ થાય છે. ગાડી તેને દમ અપાય છે, વગર માગે ગાડા લાવી રજા કરવામાં આવે છે. આમ છતાં યાત્રિક જે મક્કમ રહે છે તે તે લોકેથી કંઈ વળતું નથી. કોઈ વાર ગાડા અંબાજી આગળથી નથી જવા દેતાં ત્યારે: સામાન વધુ હોય તો મેંમાગ્યા દામ માત્ર ના માઈલ સારુ આપવા પડે છે. આ હાડમારીઓને લઈને જ કુંભારીયાજના યાત્રાળુ જવલ્લે જ હોય છે ! ગાડાવાળા ચાર બેસારૂ ને બે છોકરાના એક ગાડાના (કરના ૪૮૪ જુદા) રૂા. ૬ થી આ લે છે. કુલ રૂ. ૧૪ થી ૧૬ થઈ જાય છે. લાગા એ ઉપરાંત ગણાય. હિંદુ સજવીઓની આ મનોદશા !! અંબાજી એ હિંદુઓનું મેટું ધામ હોવાથી અહીં ધર્મશાળાઓ તેમજ બ્રાહ્મણદિની વસ્તી ઠીક છે. ગામમાં થઈ પાછલા નાકેથી ઢોળાવ ઉતરતાં જ મનોહર દેવાલયના શિખર દૃષ્ટિએ પડે છે. કુંભારીયાજી–લેક્વાયકા મુજબ પૂર્વે અહીં કુંદનપુર નામે મોટું નગર હતું. આ સ્થાન પહાડ પર હોવાથી ઊંચું છે. સંખ્યાતીત પત્થરોના ખંડ ને ઈટોને ઢગ જોતાં ભૂતકાલીન મહત્ત્વને ખ્યાલ આવે છે, પરંતુ આજે પાંચ દેવાલય, એકાદ ધર્મશાળા, મહાદેવનું એક દહેરુ ને છૂટાછવાયા બે પાંચ ઘરમાં એ સમાઈ જાય છે. આમ છતાં સ્થાન રમ્ય ને મનહર હાઈ આત્માને ઉલસિત બનાવે છે. રાત્રિના વાઘ ને ચિત્તાના પગલાં થાય છે, આમ છતાં સાવચેતીથી રાત રહેવામાં વાંધા જેવું નથી. વહિવટ શેઠ આણંદજી કલ્યાણજી હસ્તક આવ્યા બાદ, ને જીર્ણોદ્ધાર થયા પછી હાલની વ્યવસ્થા સુધરી છે. આમ છતાં પૂજકના અભાવે મેટા બાવન જિનાલયોમાં માત્ર મૂળનાયક સિવાય બીજી મૂર્તિઓ રહેવા પામી નથી. દેરીઓમાં કેટલીક Page #160 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વડા વાઈ ના કરે, વાક ન બોલે બેલ; હીરા મુખસે ના કહે, લાખ અમારા મોલ. તૂટી ગઈ છે, થોડી જરિત દશામાં ઊભી છે અને જે સારી હાલતમાં છે તેની દશા પક્ષીવિહુણા પિંજર જેવી છે. પબાસન સુંદર છતાં એ પર બેસનાર પ્રભુ કયાં છે ? બાધણીમાં ને કારીગરીમાં આ દેવાલ અગ્રસ્થાન ધરાવે છે. ગર્ભગૃહ ઉપરાંત વિશાળ રંગમંડપ, ફરતી દેરીઓ, કરણીવાળા તેરણ હેઠળની બેઠક મનોહરતામાં ઓર ઉમેરો કરે છે. એમાં પણ શ્રી વીરપ્રાસાદ તો કેરણીમાં-છતના કથાપ્રસંગોના આલેખનોમાં આબુજીની યાદ આપે છે. - (૧). કારખાનામાં પ્રવેશતાં ડાબા હાથે શ્રી પાર્શ્વનાથથાંભલા તથા દહેરીઓની સુંદર કોતરણ. (૨) કારખાનામાં પ્રવેશતાં જમણું હાથે શ્રી મહાવીર પ્રભુ બે કાઉસ્સગીઆ-કમળોની કેરણીવાળું રમણિયા દહે. (૩) શ્રી નેમિનાથ–મોટું દહે. જતાં ડાબા હાથે આદીશ્વરજી, જમણે હાથે પાર્શ્વનાથ. આમ ત્રણ બિંબથી યુક્ત, જેવા જેવા તોરણ-ઘુમટ, ગભારા ને વિશાળ રંગમંડપવાળું દહેરું. (૪) શ્રી શાંતિનાથ નં. ૩ની સામે- ૫) શ્રી સંભવનાથ-ધર્મશાળાની સામે. સામાન્ય પ્રકારના છતાં મનેહર. આવા રમણિય પ્રાસાદો ભક્તિ માટે વિશાળ રંગમંડપ, ધ્યાન માટે એકાંત પ્રદેશ છતાં જૈન સમાજના મેટા ભાગથી અણસ્પર્શીયલાં જ છે. પૂર્વકાળનો આ અણમૂલ વારસે જોવા જેટલી શું સમાજને ફુરસદ નથી ! જૈન સંતાન પ્રમાદ ખંખેરી આના ઈતિહાસમાં ઊંડે ઉતર એટલે એમાંથી કઈ નૂનત સત્ય જી આવશે. આવા સ્થાનોની ભીતરમાં કેટલુંયે છુપાયેલું છુપાયેલું છે. પણુ એ શોધવાની સાચી ઉલટ વિના કયાંથી તે જડી આવે? એક વાર નજરે તો જરૂર જોઈ લેજે જ, ત્યારે જ ભાન થશે કે અફાટ અરણ્ય વચ્ચે આ કેવો સુંદર જવાહરભર્યો ભંડાર પડ્યો છે! આજે તે એના રક્ષણનો ભાર છેડા પૂજારી–મુનિ પર જ છે ! Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ સુ વિચ્છેદ કલ્યાણકભૂમિ સ્વરૂપ (૧) પ્રયાગ ( પુરિમતાલ ? )–એક મત પ્રમાણે આજનું પ્રયાગ ચાને અલાહાબાદ એ જ ત્રીજા આરાનુ પુરિમતાલ અને પ્રથમ જિન શ્રો રૂષભનું કૈવલ્યસ્થાન છે. પણ ખીજા મત મુજબ માત્ર તેઓશ્રી અહીં સમવસ્યું છે. હાલ નથી તેા મંદિર કે નથી શ્રાવકનુ ઘર ! કિલ્લામાં માત્ર અશોક સ્તંભ છે. પુરાણું વડનું ઝાડ છે. તે નીચે શ્રી રૂષભદેવનુ જન્મ કલ્યાણક કહેવાય છે, પણ વિચારતાં એ બધુ અયેાધ્યામાં તે એની નજીકમાં સંભવે છે. આમ છતાં જે ભૂમિ પર અણુિકા-પુત્ર આચાર્યને કેવલજ્ઞાન થયું છે, ને જ્યાં ચરમ જિનપતિ પણ વિચર્યાં છે, એ પૂનિત ધામ વંદનીય તો છે જ. વમાન યુગનું જ્યાં સ્વરાજ્ય ભુવન છે અમીરી ત્યજી ફકીરી લેનાર સ્વ૦ માતીલાલ નહેરુનું જે વતન છે એ અવશ્ય દર્શનીય છે. (૨) કૌસાંબી--અલ્હાબાદથી પશ્ચિમે ઇસ્ટ ઈન્ડીયા મેઈન લાઈનમાં ૨૩ માઈલ દૂર આ પ્રાચીન નગરીના અવશેષ છે. આજે તે સ્થાન કાસમઈ ગામ, કાસમખીરાજ યાને કાસ...બપાલી છે. અહિં મંદિર, શ્રાવક કે ધર્મશાળા કઈ જ નથી. આ તે જ ભૂમિ છે કે જ્યાં પ્રભુ શ્રીવીરને વાંઢવા સૂર્ય –ચંદ્ગમૂળ વિમાને આવેલા ચંદ્રન સાળાએ પ્રભુશ્રીને અહી જ પારણું કરાવેલુ. એડી તુટી થયેલા મૃગાવતીની દીક્ષા તેમજ એ ઉભય ગુરુશિષ્યાને કેવલજ્ઞાન અત્રેજ થયેલુ. અનાથી નિગ્રંથ પણ અહીંના જ. શતાનીક તે વત્સ ઉદાયન આ ભૂમિના રાજવીએ. જિનપ્રભસૂરિના સમયમાં અત્રે પદ્મપ્રભુનુ મંદિર હતું. તેઓશ્રીના પ્રથમ ચાર કલ્યાણક અહીં થયા છે. ઝર Page #162 -------------------------------------------------------------------------- ________________ સુરત સે કીરત બડી, મીન પંખે ઉડ જાય; સુરત તે જતી રહે, કીરત કબહુ ન જાય. (૩) ભદીલપુર-અલ્હાબાદથી મેગલસરાઈ થઈ ગ્રાન્ડર્ડ લાઈનમાં “ગયા' જવું. ત્યાંથી ૧૬ કોશ દૂર, એટલે ગયાથી ધારી ૧૦ કોશ, હારગંજ ૧૪ ને હાવરીયા ગામ ૧૬ કોશ છે, તે પૂર્વેનું ભદ્દીલપુર, છે. મંદિર કે શ્રાવકનું ઘર નથી. હાવરીયાથી પહાડને ચઢાવ એક કોશ છે, ને મૂર્તિ વગરનું મંદિર છે. તે કાલુકા પહાડ તરીકે ઓળખાય છે. શ્રીવીરે ૧૬ મું ચોમાસું અહીં કરેલું. દશમા શીતલનાથના પ્રથમના ચાર કલ્યાણકની આ ભૂમિ છે. (૫) સાત્વથી–અ ધ્યાથી સરયૂ નદી ઓળંગી, લકડઘાટ સ્ટેશનથી મનકાપુર જંકશન થઈ ગોન્ડા-ગોરખપુર લુપ લાઈનમાં બલરામપુર જવું. ત્યાંથી પગ રસ્તે સાત કેશ પર આ પુરાણું સ્થળ છે. હાલ તેને સહેતમેટને ફ્લિો કહેવામાં આવે છે. મંદિર છતાં મૂર્તિ નથી. ભૂતકાળમાં આ નગરીમાં પ્રભુશ્રી વીર ને મંખલીપુત્ર ગોશાલાના આગમન સાથે થયેલાં, તે વેળા શ્રાવસ્તીમાં બે જિન છે એવી વાયકા પ્રસરેલી ત્યાર પછી કલ્પસૂત્રવર્ણિત પ્રસંગ બનેલો. ત્રીજા શ્રી સંભવનાથના પહેલાં ચાર કલ્યાણક અહીં થયેલાં. નેટ–શેધક ખાતાની તપાસ પરથી હાલ જે કાર્કદી ને ક્ષત્રિયકુંડના સ્થાનો છે એ ખરા નહિં પણ સ્થાપના કરાયેલાં સ્થાનો માત્ર છે. અસલ જગાઓ નીચે પ્રમાણે છે-(૧) કાકંદી-ગોરખપુરથી પૂર્વમાં ૫૦ માઈલ દૂર છે તે બેન્ગોળ ને નોર્થ વેસ્ટ રેલ્વેના જનખાર સ્ટેશનથી ૧૫ માઈલ દૂર છે. ગામનું નામ હાલ ભૂખંદા કહેવાય છે. (૨) ક્ષત્રિયકુંડ-મુજફરપુર જીલ્લામાં બેસાડ પટ્ટી છે જે જૂની વૈશાલી છે. આ ગામ (ગંડકીકા) ગંદકા નદીની પાસે જ કાંઠા પર છે. બસાડ પટ્ટીની પાસેનું આ બસુ કુંડ તે જ ક્ષત્રિયકુંડ હોવું જોઈએ, કેમકે ત્યાંથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ ૬ માઈલ પર બ્રાહ્મણગામ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ધીરજથી જન સર્વને, મળે સર્વદા સુખ; ૧૦૧ જો કેળવતાં આવડે, તો તે કાપે દુખ. કલ્યાણક નોંધ-અષ્ટાપદજી કે જ્યાં પ્રથમ જિન મેલે ગયેલા છે તે હાલ દષ્ટિગોચર થતું નથી. લબ્ધિ સંપન્ન આત્મા જ ત્યાં જઈ શકે છે. તેવી જ રીતે પ્રભુ શ્રીનેમનાથના જ્યાં દીક્ષા, કેવળ ને મેક્ષ કલ્યાણક થયાં છે, એવું તીર્થ ગિરનાર કાઠીયાવાડમાં જુનાગઢ પાસે છે. બાકીની વિગત આવી ગયેલ છે. શિખરજી (૨૦), રજુવાલુકા (૧) ચંપાપુરી (૫) ક્ષત્રિયકુંડ () કાકેદી (૪) પાવાપુરી (1) રાજગૃહી (૪) બનારસ-કાશી (૮) સિંહપુરી () અયોધ્યા (૧૯) () કપિલા (૪) હસ્તિનાપુર (૧૨) સૌરીપુર (૨) પુરિમતાલ (૧) કૌશાંબી (૪) ભક્િલપુર (૪) મિથિલા (૮) સાત્વથી () ગિરનાર (૩) અષ્ટાપદ (૧). કુલ ૨૪ જિનના ૧૨૦ કલ્યાણ. યાત્રાના અંતમાં એટલું ઉમેરવું વાસ્તવિક છે કે જે યાત્રિક અજમેરથી પાછા ફરતાં મહેસાણુ ઉતરવા ઈચ્છતા હોય તો તેઓ મહેસાણુના મંદિરો તે જુહારી શકે, પણ ત્યાંથી એક ટ્રેન તારંગા હીલ જાય છે, તેમાં મુસાફરી કરી તારંગાની ટેકરી પર આવેલ રમણિય પ્રાસાદમાં શ્રી અજિતનાથ ભગવંતની યાત્રાને અનુપમ લાભ મેળવી શકે. પરમાહત્ કુમારપાળ મહારાજાએ સજાવેલ આ પણ નાનકડું તીર્થધામ છે. ધર્મશાળાઓ અને ભોજનશાળા છે. પાછા વડનગર અને વીસનગર જેવા મનેવર દેવભુવનથી શોભતાં શહેરના લાભ લઈ શકે. મહેસાણાથી બીજી ટ્રેન જે પાટણ જાય છે તે દ્વારા ગુજરાતની આ પ્રાચીન રાજધાનીના રમણિય જિનાલયોના દર્શન કરે. પાર્શ્વનાથ ને નજિકના કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીના જ્ઞાનભંડારને બહુમાનપૂર્વક નિહાળે. પાછા ફરતાં માર્ગમાં મણુંદરોડ સ્ટેશને ઉતરી હારિજ જતી ટ્રેનમાં બેસી કમ્બઈ તીર્થમાં ભે. યાત્રા કરી હારિજ પહોંચે અને ત્યાંથી બસ માગે પ્રાચીન અને ચમત્કારિક તીર્થ શ્રી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મિત્ર એસા કીજીએ જૈસા સરકાબા કાટે કટાવે પીછુ કહે, તોય ના છેડે ખાલ. ખેશ્વરછમાં પહોંચી જાય. આ અદ્ભુત મૂર્તિના દર્શન-પૂજનથી જીવન પાવન કરે. ધીરજ હોય તો બસદાસ રાધનપુરના મનહર દેવાલયે જુહારે. મહેસાણું પાછી આવી ક્યાં તો ભાવનગર જતી ટ્રેનમાં બેસી શાશ્વતગિરિ શ્રી શત્રુંજય તરફ ડગલા ભરે. માગે ઘેલડા ઉતરી સાચા દેવ શ્રી મલ્લિનાથને વંદન કરે. વીરમગામ થોભી ઉપરીયાળા તીર્થે જાય અમદાવાદ જતી ટ્રેન પકડી મા પાનસર અને સેરીસાતીર્થ જુહારે. મુંબઈના માર્ગે આગળ વધવું હોય તો વચમાં આણંદ જંકશને ઉતરી ત્યાંથી જતી ટ્રેનમાં ખંભાત જાય. ચમત્કારિક એવા શ્રી થંભણ પાર્શ્વનાથ આદિ સંખ્યાબંધ દેવાલય જુહારે. પુનઃ ટ્રેન પકડી માર્ગે આવતાં વડેદરા, ડભોઈ અને ભચના ઐતિહાસિક દેવાલયના દર્શન જરૂર કરે. વિશેષમાં ભરૂચથી જ કાવી તીથે જવાય છે. અને અંકલેશ્વરથી ઝઘડીઆ તીર્થમાં જવાય છે. ઉતાવળ ન હોય તે આ દરેક સ્થાનોમાં પદસંચાર કરવો એ જીવનને પવિત્ર બનાવવાના નિમિત્તરૂપ છે. આ દરેક વિગતે હમે (સ્વ) શેઠ મુળચંદ બુલાખીદાસ ખંબાતવાળા જોડે. (સ્પેશીઅલ) તીર્થોમાં જઈ મેળવી છે છતાં કંઇ ભૂલ થતી હોય તે ક્ષમા કરશે. એ પ્રાર્થના સંધસેવક ચંદુલાલ ખંભાતળા Page #165 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૮ મું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિ સમગ્ર ભારતવર્ષમાં સૌરાષ્ટ્રદેશ મહા પવિત્ર ભૂમિ છે, રૂડી અને રળીયામણી આ ભૂમિમાં અનેકાનેક તીર્થો આવેલાં છે. તે સર્વમાં મહામહિમાવંતુ તીર્થ સિદ્ધગિરિજી, સૌરાષ્ટ્ર દેશની રોભારૂપ છે. ત્રણ લોકમાં આના પાવનકારી એકેય તીર્થ નથી. એટલા જ માટે આ તીર્થ, તીર્થાધિરાજ કહેવાય છે. હિંદના પશ્ચિમ સમુદ્ર કિનારા પર સેંકડો માઈલોના વિસ્તારમાં સૌરાષ્ટ્ર દેશ ફેલાયેલો છે, મેર નદી, નાળા, ગિરિગ તથા વિલાસ વનરાજથી લીલા હરિયાળે પ્રદેશ, હિંદનું નંદનવન ગણાય છે. સૌરાષ્ટ્રમાં બે પર્વતે મુખ્ય ગણાય છે. શ્રી ગિરનાર તથા શ્રી શત્રુંજય એ બને જેન સંઘના યાત્રાધામ તથા મહાતીર્થો છે. અમથાવાદ કે મહેસાણાથી વિરમગામ સ્ટેશને યા ધંધુકા સ્ટેશને આવ્યા એટલે રેલવે લાઈનમાં ગુજરાતનું છેલ્લું નાકું વટાવ્યું. ધંધુકામાં સુંદર મંદિર ઉપાશ્રય તથા શ્રાવકેની વસતિ છે. કલિકાલસર્વજ્ઞ સમર્થ જ્યોતિધર આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરી. શ્વરજી મહારાજશ્રીની જન્મભૂમિનું આ સ્થાન છે. ત્યારબાદ વીરમગામ લાઈન પર લખતર, સુરેન્દ્રનગર, વઢવાણ શહેર, ચૂડા, લીંબડી, રાણપુર, થઈ બેટાદ અવાય છે. ધંધુકા લાઈન પણ બોટાદ સ્ટેશને મલે છે. આ બધા ગામો શ્રાવકેની વસતિવાળા, સુંદર જિન મંદિર ઉપાશ્રયે આદિથી સુસમૃદ્ધ સુરમ્ય યાત્રાધામ છે. ધંધુકાથી Page #166 -------------------------------------------------------------------------- ________________ બલથી બુદ્ધિ આગલી, જે ઉપજે તત્કાળ; વાનર વાઘ વિગોવિયે, એક લડે શિયાળ. ૧૨ ગાઉ પર ગુજરાતનું એતિહાક બંદર પેલેરા આવેલું છે, જ્યાં વિશાલ ચેકમાં દેવવિમાન જેવું મંદિર હામે પણ મંદિર, તેમજ આલિશાન ધર્મશાળા આવેલાં છે. આજે તો બંદર નષ્ટ થતાં, તેમજ ધંધા ભાંગી પડતાં આ ગામમાં વસતિ ઓછી થવા લાગી છે. બોટાદમાં પણ સુંદર દેરાસરો, ઉપાશ્રય તથા જ્ઞાનભંડારો છે. ત્યાંથી અલાઉમાં પણ નાજુક દેરાસર તથા ધર્મશાળા છે. તેમજ વર્તમાનકાળના સમર્થ આચાર્ય ભગવંત શ્રીમદ્દ (સ્વ) શ્રી વિજયનેમીસૂરિશ્વરજી ના શિષ્ય આચાર્ય શ્રીમદ્ નંદન સરિશ્વરજી મ. તથા પૂ. આચાર્ય શ્રીમદ વિજય લાવણ્યસૂરિજી મ. તથા પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરિશ્વરજી મ. જેવા પ્રભાવશાળી આચાર્ય ભગવંતોની જન્મભૂમિ પણ બોટાદ છે, શ્રી સિદ્ધગિરિજીના રસ્તે આગળ વધતાં ધોળા જંકશનથી ૬ માઈલ પાચીન વલ્લભીપુરવાળા શહેર આવે છે. વિ. સ. ૯૦૦ લગભગમાં શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સિદ્ધાંત-આગમોને પુસ્તકારૂઢ અહિં કર્યા હતા. સમસ્ત ભારતવર્ષના જૈન સંધની મૃતભૂમિ કે પ્રવચન તીર્થભૂમિ તરીકે આ પ્રદેશને ઓળખાવી શકાય. અનેક જિન મંદિરો પૂર્વકાળમાં અહિં હતા. શ્રી ધનેશ્વરસૂરિએ વિ. સં; પાંચમા સૈકામાં રાજા શિલાદિત્યને જૈન ધર્મમાં સ્થાપ્યો હતો અને શત્રુજ્ય મહામ્ય ગ્રંથની તેઓએ અહિં દચના કરી હતી. વિ. સં.૦ ૮પમાં વલ્લભીને ભંગ ગયે અહિં બિરાજમાન ચંદ્રપ્રભસ્વામીના પ્રતિમાજી પ્રભાસપાટણ આકાશ માગે ગયા. અને શ્રી વીરભગવાનના પ્રતિમાજી મારવાડમાં ભિન્નમાલશ્રીમાલમાં ગયા. શત્રુજ્ય ગિરિરાજની પ્રાચીન તલાટી અહિ હતી. બજાર વચ્ચે સુંદર જિનમંદિર, તેમ જ ગુરૂમંદિર છે. ગામ બહાર પૂ૦ આo મ. શ્રી વિજયેનેમિસૂરિશ્વરજી મ નાં ઉપદેશથી તૈયાર થયેલ ત્રણ મજલાનું દેરાસર, ગુરૂમંદિર તથા ધર્મ Page #167 -------------------------------------------------------------------------- ________________ કાર્ય સરસ સહાયતા વિના, કરી શકે નહિ કેય; ૧૦૫ કહો હથોડે શું કરે, જે હાથ નહિ હોય. શાળાઓ છે. અહિં ગામ બહાર એતિહાસિક અવશેષો, ખંડિયેરો જ્યાં ત્યાં નજરે પડે છે. વળાથી શિહોર થઈ પાલીતાણું સ્ટેશન પર ટ્રેઇન આવીને ઉભી રહે છે, શિહેરમાં બે સુંદર દેરાસર, તથા ઉપાશ્રય, આયંબિલ ખાતું, ભેજનશાળા આદિ છે, સ્ટેશન પર ધર્મશાળા છે. પાલીતાણું સ્ટેશન પર પગ મૂકતાં જ હામે ભવ્ય ઉજંગ, તથા રમણીય અરાવણ. હાથીનાં જેવા વિલાસ ગિરિરાજનાં દર્શન થાય છે. આત્મા અનંત સુખસાગરમાં જાણે નિમગ્ર બને છે. જોતા જોતાં ન ધરાઈએ એવો પ્રભાવવંતે આ ગિરિરાજ છે. સ્ટેશનની બે માઈલપર નદીને પૂલ ઉલંદ એટલે ગામ આવ્યું ત્યાંથી મા માઈલે ધર્મશાળાઓ એક પછી એક આવતી રહે છે. એક જોઇને એક ભૂલીએ. બાદ ગિરિરાજની તલાટી બાજુએ ગામથી દક્ષિણે લગભગ બે માઈલ જતાં, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ જૈન જોસાયટીના બંગલાઓ વગેરે સંધીને સડક પર તલાટીનાં મકાનો આવે છે. વાવ, આગમદિર વગેરે પછી તલાટીનાં પગલા આગળ આપણે આવી ચહોંચીએ છીએ. તીર્થાધિરાજની યાત્રાએઃ તલાટી પરના પગલાએ સન્મુખ શ્રી ગિરિરાજનું ચૈત્યવંદન કરી. બબુનાં દેરાસરજીમાં જવાનું રહે છે. આ દેરાસર અજીમગંજના રાયબહાદુર બાબુસાહેબ ધનપતસિંહજી અને લખનપતસિંહે પોતાના માતુશ્રીના સ્મરણથી લાખે રૂા. ખચી ને બંધાવ્યું છે. મૂલ્યનાયક શ્રી આદીશ્વર ભ૦ છે. ચોમેર બાવન જિનાલયની દેરીઓ છે. રાયવૃક્ષ તથા ભ૦ના પગલાં પાછળના ભાગમાં છે. વિ. સ. ૧૯૫૦ના મહા સુદિ ૧૦ની પ્રતિષ્ઠા અહિ થઈ છે. અહિથી ઉપર ચળતાં બીજા વિશામાની હામે ભરતચક્રવતિના પગલાં છે. આગળ વધતાં ત્રીજા વિસામે ચડતાં જમણું Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પાન પદારથ ચતુર નર, વિષ્ણુ તેલે વેચાય જ્યું જ્યુ' ચડે. દેશાવરા, તું તું મેધા થાય. માજુની દેરીમાં શ્રી નેમિનાથ ભ. તેમના વરદત્ત ગણધર તથા ભ. શ્રી રૂષશુભદેવ સ્વામીનાં પગલાં છે. ત્યાંથી ચેાથા પછી પાંચમા વિસામાન સ્વામે રૂષભદેવ બ. નાં પગલાં છે. અહીં કુમારપાલ રાજાનેા કુંડ છે. આગળ હિંગલાજના હડા આગળ જુના-નવા રસ્તાના સગમ પર શ્રી ગાડીપાશ્વનાથજીનાં પગલાં છે. ઉપર જતાં છાલાકુંડના નાકે દારીમાં ચાર શાશ્વતા પ્રભુનાં પગલાં છે. અહિથી નવા રસ્તે શ્રીપૂજ્યનાં પગલા તથા શ્રી પાર્શ્વનાથ ભ. તથા પદમાવતી દેવનું મંદિર આવે છે. નવા રસ્તે આગળ વધતાં એ રસ્તાના સંગમપર દ્રાવિડ-વારિખિલ્લાની દેરી આંધેલા ચેાતારા પર છે. આમાં જ શ્યામ પાષણના ભા પ્રતિમાજી છે. જેમાં દ્રાવિડ, વારિખિલ્લ, અનિમુત્તા તથા નારદજી છે, અહિંથી આગળ વધતાં આગળ એક વિસામેા તથા કુડ લધ્યા પછી ખીજું કુંડના સ્હામે ચાતરાપર દેરીમાં પાંચ કાઉસ્સગ્ગીયાની મૂર્તિ છે. જેમાં રામ, ભરત, થાવાચ્ચાપુત્ર, શુકપરિત્રજક તથા ચેલકસૂરિજી છે. આગળ હનુંમાન ધરાપર વડ નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ખાદ ડાબી બાજુએ રામપાળ ભણી જવાનુ છે. અહિં થાડું ચાલ્યા બાદ રામપાળનું નાકુ આવતા જમણી બાજુ ધારાપર જાલી, મયાલી અને વયાલીની મૂર્તિ એ આવે છે. બાદ રામપાલેના નકે આપણે આવીએ છીએ. ગિરિરાજના રસ્તા હમણાં નવા પગથીયાએ લાખ્ખાના ખર્ચે તૈયાર થવાથી અને રસ્તા પાકા કરાયેલા હેાવાથી યાંત્રિકાને ચઢણુ ઓછું લાગે છે. ગિરિરાજપર તથા તલાટી પર અધીયે વ્યવસ્થા શેક આણંદજી કલ્યાણજી પેઢી દ્વાર થાય છે. જેની મુખ્ય શાખા અમદાવાદમાં છે. અને ખીજી શાખા તેમજ પેઢીની ઓફીસ વગેરે પાલીતાણા ગામમાં છે. રામપાળમાં પ્રવેશ કરતાં જ હામે પાંચ શિખરનુ ભવ્ય દેરાસર છે. જે આખાયે ગિરિરાજ પર આ એક જ છે. જે ઔર'ગાબાવાળા Page #169 -------------------------------------------------------------------------- ________________ જબ લગ પૈસો હાથમેં, તબ લગ ઉસકે યાર; ૧ સાંઈ ઈસ સંસારમેં, સ્વારથકા વ્યવહાર. શેઠ મોહનલાલ વલ્લભદાસે બંધાવેલું છે. મૂળનાયક શ્રી વિમલનાથ. ભ૦ છે. બાજુમાં મુમલ્વિનાથ ભ૦ નું દેરાસર છે, અહિંથી એક લંધીને પગથી ચઢી “વિમલસહી'માં દાદાના દરબાર ભણી જવાય. છે. નાકા પર શેઠ મોતીશાની ટૂંક આવે છે. વિમલવસહી –સગાસપોળ, લાખાડીવાવ તેમજ વાઘણુ પોળને દરવાજો બંધીની ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનનાં દેરાસરમાં જવાય છે. આ દેરાસર દબાણવાળા હીરા રાયકરણે બંધા વ્યું. છે. આગળ વધતાં ચકેશ્વરી દેવીનું જુનું તથા નવું દેરાસરઆવેલું છે. હામે કવડજક્ષણનું નાનું દેરૂં છે, ત્યાદાબાદ ડાબી બાજુએ ચેરીવાળું દેરાસર, પુણ્ય પાપની બારી, આદિ બંને બાજુએ સુંદર સંખ્યાબંધ જિનમંદિરો આવેલાં છે. જેમાં ઉચા ભાગમાં જમણી બાજુએ અમીઝરા પાર્શ્વનાથ, સમવસરણનું, દેરાસર, કપડવણજના માણેકબાઈનું દેરાસર આદિનો સમાવેશ થાય છે. વચ્ચે ધનેશ્વરસૂરિજીની દેરી છે. ચેકમાં હાથીપોળના નાકે કુમારપાળ મહારાજનું દેરાસર છે. બાદ સુરજકુંડ બાજુ જવાનો રસ્તો આવે છે. અને હાથીપાળમાં દાદાના દર્શન માટે આપણે અંદર પ્રવેશ કરવાનો રહે છે. અહિ. ચેકિયાતો તથા ફુલ વેચનારાઓ બેસે છે. જમણી બાજુએ ન્હાવાના ધાબા બાજુ જવાય છે. સમ્મુખ જતાં પગથી ચઢતાં હેટે ચેક લંઘી, દાદાના દેરાસરમાં દાખલ થવાય છે. આદીશ્વર ભગવાનનું દેરાસર બહુ જ ભવ્ય. વિશાલ તથા રમણુય. છે. મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા ખુબજ સુમને તેજસ્વી તથા આલ્હાલાક, પ્રભાવક અને મહિમાવંત છેઅહિં સંખ્યાબંધ ઉદ્ધાર થઈ ગના છે. આમ અનાદિ કાળ પ્રવાહની અપેક્ષારે અસંખ્યાતા છતાં વર્તમાન અવસર્પિણી કાળમાં હેટા ઉદ્ધાર૧૬ થયા છે. તેમાં વિ. સ. ૧૨૧૧માં મહાગુજરાતના મંત્રીશ્વર શ્રી . વાગ્મદ મંત્રીએ મહારાજા કુમારપાળના સમયમાં કલિકાલ સવજ્ઞ આ. - Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાહ વચન, સિંહન ગમન, કેળ ફલે એકવાર; તીરીયા તેલ હમીર હઠ, ચડે ન દુજી વાર. મ. શ્રી હેમચંદ્રસૂરિજીનાં શુભ હસ્તે આજિન મંદિરને ૧૪મો જીણોદ્ધાર કરાવી. જાવડશાહના સમયના પ્રતિમાજી અહિં બીરાજમાન કર્યા. પણ - તોયબાદ મુસલમાનકાળમાં તેઓના અત્યાચારથી દેરાસરનો ભંગ થતાં તથા પ્રતિમાજી ખંડિત થતાં સમરાશાએ વિ. સ. ૧૭૭૧માં નવું દેરાસર કરાવ્યું. અને પ્રતિમાજી નવાં પધરાવ્યાં. અને છેલ્લે વિ. સ. ૧૫૮૭ના વૈશાખ વદિ ૬ ના દિવસે કરમશા શેઠે, આ ગિરિરાજ પર નવું ભવ્ય દેરાસર બંધાવી પ્રભુજીને પધરાવ્યા. જે આજે બિરાજમાન -૧૮૫૭ના વૈશાખ વદિ ૬ના દિવસે કરમશા શેઠે, આ ગિરિરાજ પર નવું ભવ્ય દેરાસર બંધાવી પ્રભુજીને પધરાવ્યા. જે આજે બિરાજમાન છે. આ પાંચમાં આરામાં ૧૩મો ૧૫મો તથા ૧૬મો ઉદ્ધાર એમ ચાર ઉદ્ધાર દુપસહસૂરિના ઉદેશથી વિમલવાહમ રાજા કરાવશે. મૂલ દેરાસરના ગભારાનો દરવાજો વિશાળ છે. આજુબાજુ - સુંદર પ્રતિમાજી અનેક ખસંખ્યમાં બિરાજમાન છે. ઉપર પણ ચૌમુખજી બિરાજમાન છે."અત્યારે આ દેરાશરને તથા પ્રભુજીની પ્રતિષ્ઠા - થયે ૪૨ ૧ વર્ષ થયા. મૂલનાયકની સામે શ્રી પુંડરીકસ્વામીજીની પ્રતિમાજી પણ કરમાશાહે ૧૫૮૮ની સાલમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. આ - કમરનાહ શેઠ મેવાડમાં ચિતોડગઢના નિવાસી હતા. આ મોટી ટુંકમાં અન્યોન્ય સંખ્યાબંધ દેરાસરે આવેલ છે. જેમાં મૂલનાયકના દેરાસરજીની ડાબી બાજુનાં દેરાસર જે સીમંધરસ્વામીનું દેરાસર લોકોમાં પ્રચલિત છે; પણ વાસ્તવિક રીતે મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. અહિંનાં મૂલનાયક આદીશ્વર પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સ. ૧૬૭૭ માં પૂ. આ. ભ. શ્રી હીરસૂરજિનાં પ્રશિષ્ય હસ્તક થયેલી છે. આ દેરાસર સામે નવા આદીશ્વરનું દેરાસર છે, જે વસ્તુપાલ–તેજપાલનું - બંધાવેલું છે, મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાજી, વિ. ના ૧૯મા સૈકામાં થઈ ગયેલા સુરતના તારાચંદ સંઘવીએ પ્રતિષ્ઠિત - કરાવ્યા છે. તીર્થાધિરાજ આદીશ્વર સાદાના પ્રતિમાજીની નાસિક વીજળી Page #171 -------------------------------------------------------------------------- ________________ બત વણજ બહુ બેટી, દો નારી ભરથાર; ૧૦૯ તીનકું કયા અબ મારના, ભાર રહ્યા કરતા. પડતાં ગયા સકામાં ખંડિત થયેલા તેમના સ્થાને આ પ્રભુજીને બિરામાન કરવાના હતા, પણ અધિષ્ઠાયક દેવને નિષેધ થતાં આ પ્રભુજીને અહિં બિરાજમાન કર્યા છે. મૂલ ટુંકમાં અન્યાન્ય દેરાસરમાં પાંચ ભાઈનું દેરાસર ગંધારીયાનું, સહસ્ત્રફૂટનું, અષ્ટપદજીનું, સમવસરણનું ગણધર પગલાનું, બાજરીયાનું,ચૌદ રતનનું, ૨૪-૨૦ સંપ્રતિજિનનું, સમેતશિખરનું ઈત્યાદિત સંખ્યાબંધ દેરાસરો, દેરીઓ આવેલાં છે.. મલનાયકના પાછલા ભાગમાં રાયણુપગલાનું દેરાસર રાયણ વૃક્ષ નીચે આવેલાં છે. આ પગલાની પ્રતિષ્ઠા, વિ. સ. ૧૫૮૭માં શેઠ - કરમશાહના હસ્ત થયેલી છે. આ રીતે શ્રી ગિરિરાજ પર દાદાની ટુંક મોટામાં મોટી અને સંખ્યાબંધ જિનમંદિર, પ્રભુ-પ્રતિમાજીઓની ભવ્ય, દર્શનીય તથા. પાપપુંજનો નાશ કરનારી પરમપૂનીત છે. આ ટૂંકમાં એકંદર ૦-૬૫ દેરાસર, ૨૫-૩૦૦ લગભગ દેરીઓ, તેમજ કુલ પ્રતિમાજી ૪૮૦ આશરે ગણાય અને વહીવટ દેખરેખ શેઠ આ. ક. ની પેઢી કરે છે.. નરશી કેશવજીની ટુંક–વાઘણ પોળમાં શાંતિનાથજીના મંદિરની સામે શ્રી નરશી કેશવજીની ટૂંક છે. ઉપરના મજલે દેરીઓની વચ્ચે પંચતીથી પ્રભુજી બિરાજમાન છે. નીચે પણ દેરીઓમાં પ્રભુજી છે. આ મંદિરની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૨૧માં થઈ છે. આ ટૂંકમાં મુખ્ય બે દેરાસરો છે. દેરીઓ કુલ ૭૫ લગભગ અને પ્રતિમાજી ૭૨૫ આસરે કહેવાય છે. આ ટ્રેકને હહિવટ શેઠ નરશી કેશવજી હસ્તક તેઓને ટ્રસ્ટીઓ કરે છે. મેટીશાશેઠની ટુંક–વિ. સવંત ૧૯હ્મા સૈકામાં જન સમાજમાં જે જે દાનવીર, ઉદાચરિત પુણ્યપ્રભાવ સુશ્રાવકે થઈ ગયા છે, તેમાં સુરત નિવાસી મોતીશા શેનું નામ સૌમાં મોખરે ખાવે છે. શ્રી આદિશ્વર દાદાની મેરી ટુંક અને હેમાભાઈ શેઠની હેમવસહી ટુંકની વચ્ચે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચળ સ્વરૂપ યૌવન સકળ, ચલ વૈભવ ચલ દેહ; સમયમે, ભલા ભલી કર લેહ. ચલા ચલીકે કુંતાસરીની મ્હાટી ખાણુ હતી. તે ખીણને લાખ્ખાના ખર્ચે પૂરાવીને એ સ્થાને દેવવિમાન જેવી સુંદર ટૂંક દાનવીર મેાતીશા શેઠે બંધાવી છે. આ ટૂંકની ત્રણ માલનું રમણીય તથા અલૌકિક સૌંયુક્ત જિનમદિર આવેલુ છે. નલિનીગુલ્મ વિમાનના આકારનું આ ભવ્ય મદિર લાખ્ખાના ખર્ચે તૈયાર કરાગ્યું છે. આ મંદિરની આજુબાજુ અન્ય ૧૬ મંદિશ અન્યાન્ય ધપ્રભાવક શ્રેષ્ઠીવર્યોએ બધાવ્યા છે, જેમાં મેાતીશા શેઠના દીવાન નગા ખીજાએ છે. મૂલમંદિરનું ખાતમૂ વિ. સં. ૧૮૮૨માં થયું અને કામ જોરશેારથી ચાલ્યું. શેઠની ભાવના પેાતાના હાથે પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી. પણ ભવિતવ્યન અલવાન છે. એટલે એ ન બન્યું. તેએ સ્વર્ગવાસ પામ્યા ત્યારબાદ તેઓના સુપુત્ર શેડ ખેમચંદભાઈ સુરતથી સંધ લઈ આવ્યા. અને ૧૮૯૩ના મહા વિદે ખીજના મંગલ દિવસે શ્રી. ઋષભદેવપ્રભુ આદિ ભગવતાની અતિ અજશલાક-પ્રતિષ્ઠા થઇ છે. પ્રભુજીના પ્રતિમાજી ખૂબ જ સ્વચ્છ, તેજસ્વી, અને જાણે હમણાં જ હસીને ખેલશે એવાં કમનીય ક્રાંતિમાન છે, ટૂંકના દેરાસરા, ચેાક બધું સ્વચ્છ તથા સુઘડ રહે છે. આખીયે ટૂંકતે કરતા મ્હોટા કાટ છે. કાટને એ દરવાજા પૂર્વ-પશ્ચિસ છે. અને વિમલ વર્સાહની સ્લામે બારી છે. આ ટ્રકમાં એકદરે ૧૬ દેરાસરા અને ૧૨૫ લગભગ દેરીએ છે. જેમાં મૂલમ ંદિરની હામે શ્રી પુંડરી સ્વામીનુ, સહસ્રડ્રેટનું, ૧૪૫ર ગધર પગલાનુ તેમજ ટ્રકમાં ચાર જગ્યાએ ઉપર દેરાસરા છે. મૂલદેરાસરના ત્રણેય માલ પર્ પ્રભુજી બિરાજમાન છે. આ ટ્રેકને વહીવટ શેઠે મેાતીશા ચેરીટી ટ્રસ્ટના ટ્રીસ્ટીઓ હસ્તક છે. શેઠ આલાભાઈની ટુક—ભાવનગરની પાસે ધેાધા ખંદર છે. ત્યાંના નિવાસી શેઠ દીપક દ કલ્યાણજી જૂમનુ હુમલામણું નામ ખાલાભાઈ હતુ, તેમણે ખાલાભાઈ ની ટુંક ખંધાવી છે. મૂળનાયક શ્રી આશ્વર ભગવાન છે. વિ. સ. ૧૮૯૩માં આ મંદિરની પ્રતિષ્ઠા Page #173 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - નર જન્મ સુંદર પુન્યથી, પામ વૃથા ખાશો નહિ; ૧૧૧ વીર પુત્રો ધમ કરતાં, દુઃખને જ નહિ. થઈ છે. હામે પુંડરીનું દેરાસર છે. આ સિવાય અન્ય ચાર દેરાસર અહિં છે. અદભુત શ્રી આદિનાથજીનું મંદિર–આખાએ ગિરિરાજ પર આ મૂર્તિ અદ્દભુત છે. આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઉંચા બેઠેલા એક ઢીચણથી બીજા ઢીંચણ સુધી ૧૪ ફૂટ પહોળો છે. આ મૂર્તિ, પહાડના પથ્થરમાંથી કોતરીને જ અહિં બિરાજમાન કરી છે. વિ. સ. ૧૬૮૬માં ધરમદાસ શેઠે આ પ્રતિમાજીની અંજન શલાકા કરાવેલ છે. આ સ્થાન પરથી દાદાની ટૂંક બધા મંદિરોનું નૈસર્થિક દર્શન થાય છે. આ બાજુથી અહિં જિનમંદિરોને જોતાં ક્ષણભર થઈ જાય છે કે, ખરેખર ભક્તિ, શ્રદ્ધા એ માનવને પણ દેવી બલ સમર્પે છે. કે જેના યોગે આવા સુંદર જિનમંદિરે પહાળની ટોચ પર ઉભાં થઈ શકે છે. - શેઠ પેપચંદ મેદીની ટુંક–અમદાવાદ નિવાસી શેઠ પ્રેમચંદ લવ મેઢીએ અહિં મંદિર બંધાવ્યા છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભ. બિરાજે છે. તેઓએ અમદાવાદથી સંધ સાથે અહિં આવી. વિ. સ. ૧૮૪૩માં મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી છે. આ ટુંકમાં ૭ મંદિર છે. અને લગભગ ૫૦–પર દેરીઓ છે. આ ટુંકમાં પેસતાં જમણી બાજુ પર સહસ્ત્રફણુ પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી અદ્ભુત છે. આ દેરાસર સુરતના શીરચંદ ઝવેરચંદે વિ. સ. ૧૮૬૦માં બંધાવ્યું છે. સ્વાસે દેરાણી જેઠાણું ગોખલા સુંદર કોતરણીવાળા છે. આ ટંકની વ્હાર કુંડ છે. અંદર ખેડીયાર દેવીનું સ્થાનક છે. હેમાભાઈ શેઠની ક–અમદાવાદના નગરશેઠ કુંટુંબના પુણ્યવાન નબીરા શેઠ હેમાભાઈએ આ ટુંક બંધાવી છે. મૂલનાયક શ્રી અજિતનાથ ભગવાન છે. તથા ગચ્છાધિપતિ શ્રી હીરસૂરીશ્વરજીના સમયમાં શત્રુંજય પહાડને કબજે અમદાવાદના નગરશેઠ શાંતિદાસને સેપાયેલ. એને વહીવટ અમદાવાદનું નગરશેઠ કુટુંબ કરતું હતું તે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જન્મ ગાંઠના દુમાં, ખાય મજાવે ગાય; પણ પામર સમજે નહિ, દિવસ ગાંઠના જાય. શ શાંતિદાસ ઝવેરીના પૌત્રના શેઠ હેમાભાઈ થાય. તેઓએ આ વિ. સ. ૧૮૮૨માં અધાવ્યાં. અને વિ. સ. ૧૮૮૬માં મૂલનાયકની પ્રતિષ્ઠા થઈ હતી. નગરશેઠ હેમાભાઇ અહુજ ઉદાર દીલ તયા સખી ગૃહસ્થ હતા. ગિરિરાજની નીચે તલાટી તેમજ ગામમાં વડા એમનાં ધાવેલાં છે. અમદાવાદ શહેરની પણ એમની સખાવતા સારા પ્રમાણુમાં છે. આ ટુંકમાં પુંડરીકનું, અને એ ચૈમુખજીનાં દેરાસરે છે. શેઠાણી ઉજમબાઇની નદીયદ્વીપની ટુંક—અમદાવાદના નગર શેઠે વખતચંદ ખુશાલચંદના ભાગ્યશાલી પુત્રી, અને શેઠ હેમા ભાઈના પુત્ર પ્રેમાભાઈ શેઠના કઈ થતાં હાવાથી ઉજમ ફઈ તરીકે સુપ્રસિદ્ધ છે, તેમણે આ ટુંક બધાવી છે. અહિં ૫૭ ચૌમુખનો દેરીએ નકશીદાર પત્થરની જાળીવાળી ખંધાવી છે. નંદીશ્વરદીપની રચના આમાં કરેલી છે. વિ. સ.૧૮૯૩ માં આ મંદિર તૈયાર કરેલું છે, બીજા એ દેરાસરા પણુ આ ટુંકમાં છે. અમદાવાદમાં ઝવેરીવાડ વાધણુ પેાળમાં ઉજમફઈની ધર્મશાળા નામને ઉપાશ્રમ પણ આ શેઠાણીના બધાવેલા છે. આ ટુંકમાં આવેલા ગાખ પરથી ગિરિરાજ પરના મદિરાનું ભવ્ય દર્શન થાય છે. શે સાકરચંદ્ર પ્રેમ માદીની ટુક-અમદાવાદવાળા શેઠ વખતચંદ પ્રેમચંદ, તથા સાકરચંદ પ્રેમચંદ અહિં ૧૮૮૮માં સધ લઇને આવેલા ત્યારે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરવામાં આવ્યાં છે. અહિં બીજા એ દેરાસરા અને ૨૧ દેરીઓ છે. કીયાવહિ -આ ટુક છીપા–ભાવસાર જેનેએ અધાવી છે. વિ. સ. ૧૭૯૧માં આ ટુકના દેરાસરા ખવાયા છે. મુખ્ય દેરાસરમાં શ્રીઋષભદેવ ભગવાન બિરાજમાન છે. અન્યાન્ય દેરાસરામાં શ્રી નેમિનાથ લ.નું શ્રીશાંતિનાથ ભ.નુ શ્રીઅતિનાથ ભનુ આદિ દેરાસારાયણુનું વૃક્ષ તથા પગલાંઓ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ ૧૦૦૮ ५. आ. विजयप्रता यशोविजयजी मेरे पू. मुनिश्री धर्मलाभ पू. पा. आ. श्रीमद् १००८ विजय मोहनग्रिजी, महाराज_ रम १. आ. विजय' /पे. मुनिश्र 'धर्मसूरिजी जयानंद दविजयजी म. શ્રી વિજયમેાહનસૂરિશ્વરજી મહારાજ તથા તેમનું વિદ્વાન શિષ્યમંડળ Page #176 -------------------------------------------------------------------------- ________________ મુંબાઈ–જૈન ધર્મશાળા, જૈન ભોજના ભૂલેશ્વર લાલબાગ. જેવા જેનોના બરાબર કેન્દ્ર સ્થળે ધર્મશાળા છે આપેલ છે, તેમજ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજના ? શરૂ થઈ ગયું છે. મુંબઈના જૈન "જ વુિં : મુ ાઇન જેને Page #177 -------------------------------------------------------------------------- ________________ તથા શ્રી મોહનલાલજી જન લાયબ્રેરી DECEMBER ધાવવા માટે શેઠ મોતીશા ટ્રસ્ટના ઉદાર ટ્રસ્ટીઓએ મંજુરી દેશથી રૂપીયા પાંચ લાખનુ ફડ થયેલ છે. મકાનનું કામ એ ગૌરવ લેવા જેવું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ HF આચાર્ય ભગવંત શ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજ || ભારતના સરક્ષણ પ્રધાન શ્રી ચવ્હાણ મુંબઈ, રીજ રોડ ઉપર બીરાજ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ તથા મુનિવર્ય શ્રી યશોવિજય દર્શનાર્થે પધારતા મહારાજશ્રીએ વાસક્ષેપ નાખે તે પછી શ્રી નવ મહામંત્રનો મંગળ પાઠ સાંભળતા શ્રી ચવ્હાણ Page #179 -------------------------------------------------------------------------- ________________ માતા પિતા ગુરુજન તણું, સેવા કરી દિનરાત; ૧૧૩ સેવાથી મેવા મળે, એ શાસ્ત્રની શાખ. ચૌમુખજીની ટુંક–શ્રી શત્રુંજ્ય ગિરિરાજ પર ઉંચામાં ઉંચા ગિરિશંગ પર આ ટુંક આવેલી છે. દરિયાની સપાટીથી ૧૯૭૭ફીટની ઉંચાઈએ આ ટુંક આવેલી છે. દૂર દૂરથી ચૌમુખજીની ટુંકના મુખ્ય દેરાસરનું ભવ્ય ઉત્તુંગ શિખર સહુ કોઈની નજરે ચઢે છે. અમદાવાદના શેઠ સદા-સમજીએ આ મંદિર, વિસં. ૧૬૭૫માં બંધાવીને પ્રભુજીને પ્રતિષ્ઠિત કર્યો છે. શ્રાષભદેવ સ્વામીનાં ભવ્ય ચાર પ્રતિમાજી અહિં મૂલનાયક તરીકે બિરાજમાન છે. વિલમ વસતિની ટુંક સિવાયની બધીયે ટુંકમાં, મંદિરોમાં, આ ટુંક પ્રાચીન છે. આ ટુંકમાં હામે પંડરીક સ્વામીજીનું, અને અન્યોન્ય દેરાસરો મળી કુલ ૧૧ દેરાસર છે. આ ટુંકની પાછલ પાંડવના દેરાસરમાં પાંચ પાંડે, માતા કુંતી, સતી દ્રૌપદી આદિની મૂર્તિઓ છે. તેમજ સહસ્ત્ર ફૂટ, ચૌદરાજલક, તથા સિદ્ધચજીની આરસ પર રચના છે. સમવસરણની પણ અહિં રચના છે. આ ટુંકની બહાર પણ અનેક દેરાસરો છે. જેમાં શ્રીચંદ્રપ્રાસ્વામીનું શેઠ નરશીનાથનું બંધાવેલું દેરાસર છે. તદુપરસ્તાંત દેવજીપુનશીનું શ્રીમરૂદેવામાતાનું ઈત્યાદિ દેરાસરો છે. બધી કોનો વહિવટ શેઠ આ. ક. પેઢી હસ્તક છે. ફક્ત શેઠ નરશીનાથાનું દેરાસર તેમજ શેઠ દેવજી પુનશીના દેરાસરની વ્યવસ્થા, શેઠ નરશીનાથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હસ્તક છે. શેઠ કેશવજી નાયકની ઢંક-કચ્છનિવાસી શેઠ કેશવજી નાયકે આ મંદિર તેમજ દેરીઓ બંધાવી છે. પાછલ બધું કામ અધુરૂ છે. મંદિરમાં મૂલનાયક શ્રી અભિનંદન સ્વામીજી છે. ઉપર પણ દેરાસર છે. આ મંદિરમાં વિ. ૧૯૨૧માં પ્રતિષ્ઠા થઈ છે. આ ટુંકની વ્યવસ્થા તેમના ટ્રસ્ટ હસ્તક ટ્રસ્ટીઓ કરે છે. આ નવ ટુંકના દરવાજા બહાર જે કુંડ છે. તે વલ્લભ કુંડ કહેવાય છે. અને શેઠ નરશી કેશવજીના મુનિમ વલ્લભ વસ્તાએ બંધાવ્યો છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ રાત્રી ગભાઈ સોયકે, દિવસ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્યભવ, કવડી બદલે જાય. આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ પર સંખ્યાબંધ જિનમંદિરે પથરાયેલાં છે. આ ગિરિરાજને મંદિરોનું નગર કહીએ તોયે વાસ્તવિક છે. જે કાળમાં એક ન્હાનું સરખું મંદિર બંધાવવામાં કે જૂના મંદિરનાં જીર્ણોદ્ધાર કાર્યમાં માનવેને રસ નથી રહ્યો; તે સમયે આવા સેંકડો ફીટની ઉંચાઈ પર ગગનચુંબી ભવ્ય પ્રભુ મંદિરો બંધાવનાર પુણ્યવાનોનાં પવિત્ર હેદમાં કેટ-કેટલી પ્રભુ ભક્તિ, આત્મશ્રદ્ધા તથા અપૂર્વ ઉદારતાનાં નિર્મલ, વિશુદ્ધ સ્વચ્છ ઝરણુઓ વહેતાં હશે ? ખરેખર આ બધા મહાભાગ્યશાળી આત્માઓ જીવન જીવી સંપત્તિઓને સદુપયોગ કરી સંસારમાં અમર બની ગયા. ધન્ય શ્રદ્ધા, ધન્ય ભક્તિ તથા ધન્ય છે તે પુણ્યશાલીઓની ધર્મભાવનાને ! શ્રી શત્રુંજય મહાતીર્થને મહિમા–શ્રી શત્રુંજય મહાતીર્થ, પ્રાયઃ શાશ્વત છે. આ ગિરિરાજ પહેલા આરામાં ૮૦ પેજન પ્રમાણુને, બીજા આરામાં ૭૦. ત્રીજામાં ૬૦, ચેથામાં ૫૦, પાંચમાં આરામાં ૧૨ યોજન પ્રમાણન છે. છેવટે છઠ્ઠા આરાના અંતે ૭ હાથ પ્રમાણ રહેશે. અનંત આત્માઓ સિદ્ધિપદ પામ્યા છે. જેઓનાં નામો ગણાય તેવાં નથી જ. છતાં વર્તમાનમાં જે પ્રસિદ્ધ મહાત્માઓ અહિં ક્ષે ગયા છે, તેની ટુંક નેંધ આ પ્રમાણે છે. શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રેડની સાથે ચત્ર સુદિ ૧૫ ના દિવસે અહિં મોક્ષે ગયા છે. કાર્તિક પૂર્ણિમાને દિવસે દ્રાવિડ વારિખિલ્લ ૧૦ દંડની સાથે મોક્ષે ગયા છે. તદુપરાંત નમિ-વિનમિ ૨ ક્રેડ, સગર મુનિ ૧ કરોડ રામભરત ૩ ક્રોડ, શાંબ–પ્રદ્યુમન / ક્રોડ, શ્રીસાર મુનિ ૧ ક્રોડ, સોમયશા ૧૩ ક્રોડ, નારદજી ૧ લાખ, વસુદેવની સ્ત્રો ૩૫ હજાર, શ્રી શાંતિનાથ પ્રભુના શિષ્યો, દમિતારિ ૧૪ હજાર, પ્રદ્યુમ્નની સ્ત્રી ૪૪૦૦, થાવગ્ગાપુત્ર ૧ હજાર, શુકં પરિવ્રાજક ૧ હજાર, ચેકલસરિ ૫૦૦, સુભદ્રમુનિ ૭૦૦, જાલિયાલિ અને ઉવયાલિ, દેવકીના ૬ પુત્ર, Page #181 -------------------------------------------------------------------------- ________________ કાલ કરે તે આજ કર, આજ કરે તે અબ, ૧૧૫ અવસર બીત જાત હે, ફીર કરેગા કબ. પાંચ પાંડવો ૨૦ ક્રોડ, ઈત્યાદિનાં પરિવારની સાથે આ ગિરિરાજ પર કર્મોને ખપાવી મોક્ષે ગયા છે. વર્ષમાં કાર્તિક સુદિ પૂર્ણિમા, ફાગણ સુદિ ૮, ફાગણ સુદિ ૧૩, ચિત્ર સુદિ પૂર્ણિમા, આ બધા દિવસો વિશેષ મહત્વના છે. ગિરિરાજનો મહિમા આ કારણે અતિશય અભુત છે. યાત્રા કરવા આવનાર યાત્રિકોએ અહિં આવીને વિવેકપૂર્વક વિધિના પાલન સાથે આશાતનાને ત્યાગ કરવો જોઈએ. ગિરિરાજ પર થુંકવું, બળ નાંખ, નાક ખંખેરવું, ઇત્યાદિ ન જ કરવું. પાસે કપડું રાખીને એવું હોય તો એમાં ઉપયોગ રાખવો. ચામડાના જેડા, ચંપલ, વગેરે પહેરીને ચઢવાથી તીર્થની આશ.તના થાય છે, તેમ જ આ ગિરિ પર દૂધ, દહિ કે કોઈ પણ ચીજ ખાવી નહિ જોઈ એ. આવા મહાપવિત્ર તીર્થની આશાતના કરવાથી આત્મા, નિકાચીત કર્મોથી બંધાય છે. એ ભૂલવું જોઈતું નથી. શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારે : શ્રી શત્રુંજય તીર્થ પ્રાયઃ શાશ્વત છે. અસંખ્ય ઉદ્ધાર આ તીર્થ પર થયા છે. પણ મેટા અવસર્પિણી કાળમાં ૧૬ ઉદ્ધાર થયા છે, (૧) ભ૦ શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર ભરત ચક્રવર્તીએ પહેલે ઉદ્ધાર કરાવ્યો. (૨) તેમની આઠમી પાટે દંડવી બીજે કરાવ્યો. (૩) પહેલા-બીજા તીર્થકરના વચલા કાળમાં ઈશાને કરાવ્યો. (૪) ત્યારબાદ નવ ક્રોડ સાગરોપમ પછી મહેન્દ્ર ઈ કરાવ્યો. (૫) ૧૦ ક્રોડ સાગરોપમ પછી પાંચમા દેવલોકના ઇ કરાવ્યો. (૬) ૧ લાખક્રોડ વર્ષ બાદ ભવનપતિનિકાયના ઈંદ્ર ચમકે કરાવ્યો. (૭) શ્રી અજીતનાથ ભ. ના કાલમાં સગરચક્રીએ કસવ્યો. (૮) શ્રી અભિનંદન સ્વામીના કાલમાં વ્યંતરેક કરાવ્યો. (૯) શ્રી ચંદ્રપ્રભ સ્વામીના શાસનમાં ચંદ્રયશા રાજાએ કરાવ્યો. (૧૦) શ્રી શાંતિનાથ ભ. ના પુત્ર ચકાયુધે ૧૦ મે ઉદ્ધાર કરાવ્યો. (૧૧) Page #182 -------------------------------------------------------------------------- ________________ - . ૧૧૬ સદા ન લક્ષ્મી સ્થિર રહે, સદા ના સુખને સંગ; સદા ન કાયમ સબળતા, સદા ન ચઢતો રંગ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં શ્રી રામચંદ્રજીએ કરાવ્યો. (૧૨) શ્રી નેમિનાથ ભ. ના શાસનમાં પાંચ પાંડવોએ ૧૨ મે ઉદ્ધાર કરાવ્યું. (૧૩) ત્યારબાદ ભ. શ્રી મહાવીર દેવનાં શાસનમાં પાંચમા આરામાં વિ. સં. સં. ૧૦૮ ની સાલમાં શ્રી વજસ્વામીના સદુપદેશથી જાવડશાએ ૧૩ મો ઉદ્ધાર કરાવ્યો. (૧૪) પરમાહીત કુમારપાલ મહારાજાના સમયમાં વાલ્મદ મંત્રીએ વિ. સં. ૧૨ ૧૩ માં ૧૪મો ઉદ્ધાર કરાવ્યો. (૧૫) વિ. સં. ૧૪૪૧ માં સમરાશાહે કરાવ્યો. (૧૬) છેલ્લે ઉદ્ધાર વર્તમાનમાં ચાલુ છે તે વિ. સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ ના ચિત્તોડના કરમાશાહે કરાવ્યું. (૧૭) હવે ૧૭મો પાંચમા આરાના અંતે દુ૫હરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે. ત્રણ ગાઉ. છ ગાઉ તથા ૧૨ ગાઉની પ્રદક્ષિણા શ્રી શત્રુંજયગિરિરાજના બને શિખરની આજુબાજુની પ્રદક્ષિણ ફરી. હનુવાનધારે અવાય છે. આ દેઢ ગાઉની પ્રદક્ષિણું કહેવાય છે. ત્રણ ગાઉમાં રામપાળથી નીકળી. રોહિશાલાના રસ્તે ઉતરવાનું રહે છે. રહિશાળાને રસ્તે કંઈક ડે ઢાળવાનો છે નીચે શ્રી હષભદેવસ્વામીનાં પગલાં છે. ગામના નાકે સુંદર દેરાસર તથા ધર્મશાળા છે. પૂ. પાદ આ. ભ. શ્રી વિજયનેમિસૂરિજી મ. ના સદુપદેશથી આ સ્થાન થયું છે. તેની વ્યવસ્થા શેઠ જિનદાસ ધરમદાસની પેઢી કરે છે. છ ગાઉની પ્રદક્ષિણમાં રામપોળથી દેવકી વટનંદનની દેરીનાં દર્શન કરી, પશ્ચિમ બાજુ જવાય છે. વચ્ચે ઉલખાકુંડ આગળ શ્રી ઋષભદેવ ભ. નાં પગલાંની દેરી આવે છે. આગળ ચિલ્લણ તલાવડી નજીક શ્રી અજિતનાથ ભ. તથા શ્રી શાંતિનાથ :ભ. નાં પગલાં છે. ત્યાંથી ભાડવાના પર્વત પર શાંબ–પદ્યુમ્નના સગલાં છે. શ્રીકૃષ્ણ વાસુદેવના આ પુત્ર, ૮૫ ક્રોડ મુનિઓ સાથે ફાગણ સુદિ ૧૩ ના અહિં મેક્ષે ગયાં છે. અહિંથી નીચે સિદ્ધવડ ઉતરવાનું છે. આ રીતે Page #183 -------------------------------------------------------------------------- ________________ મરના મરના કયા કરે. મરી ન જાણે કાય; ૧૧૭ મરના એસા કીજીએ, ફિર મરને ન હોય. ગિરિરાજની પશ્ચિમ બાજુની બારીએથી ઘેટીની પાયગે શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. નીચે આદિપર ગામ છે. વચ્ચે કુંડ આગળ થ૪ તીર્થકરોના પગલાં છે. તેમજ શ્રી સિદ્ધગિરિજીની બાર ગાઉની સ્પર્શનાથે પણ જવાને પાલીતાણુથી રહીશાળા થઈ ભંડારીયાં આવે છે. અહિં એક દેરાસર શિખરબંધી છે, બે માળ પટ પ્રભુજી છે. ત્યાંથી કદંબગિરિ જવાય છે. કદંબગિરિ તીથ મહિમાવંતુ છે ગઇ ચાવીશીની બીજી તીર્થકર શ્રી નિર્વાણી ભગવંતના કદંબ નામના ગણધર અહહિં કોડાના પરિવારની સાથે મેક્ષે ગયા છે, અહિં ગામમાં બાવન જિનાલયનું સુંદર મંદિર, ધર્મશાળા, ભોજનશાળા, તથા જ્ઞાનમંદિર ઈત્યાદિ છે, તેમજ ગિરિરાજ પર શ્રી આદિશ્વર ભ.ના શ્રી નેમિનાથ . નાં સુંદર ભવ્ય મંદિર છે સમવસરણની આરસની રચના છે. તેમજ શત્રુંજયની રચના છે, અહિંથી ઉપર ચઢાવ ચઢીને જતાં કદંબ ગણધરનાં તથા નિર્વાણું તીર્થકરનાં પગલાં છે. તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી આ તીર્થમાં નવીન જીનાલયે આદી થયા છે અને તીર્થના મહિમા તથા વિશિષ્ટ વધ્યા છે. શ્રી કદંબવિહાર પ્રાસાદ–આ દેરાસર પ્રવેશ દ્વારે બે ભવ્ય હાથીઓ સૌનું સ્વાગત કરે છે. મૂળનાયક શ્રી મલાવીર સ્વામીની મનહર મુતિ છે બહારના ભાગમાં ૭પ (પાતર) જેટલી દહેરીઓ છે, અવિકાર પાસા અને તાના વીર સ્વામીના સાથીઓ સૌનું શેઠ પોપટલાલ ધારસી જામનગરવાળા તરફથી બંધાવેલ ત્રણ માળનો સુંદર ઉપાશ્રય છે એક વિશાળ જ્ઞાનશાળા પણ છે, ત્રણ ધર્મ શાળાઓ છે. અહીં ભેજનશાળાની વ્યવસ્થા ઘણું જ સુંદર છે આ ભેજન શાળાની શરૂઆત શેઠ માણેકલાલ મનસુખભાઈ શેઠ ભેગી. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દુઃખમાં સૌ પ્રભુને ભજે, સુખમાં ભજે ન કાય; જે સુખમાં પ્રભુને ભજે, તે દુઃખ કહાંસે હેય. લાલ મગનલાલ શેઠ માણેકલાલ ચુનીલાલ તેમજ સંધના સદ્ભહસ્થા તરફથી સેવાભાવી ચંદુલાલ ખંભાતવાલાએ આણંદજી કલ્યાણજીના વંડામાં શરૂઆત કરાં હતી આજે તે ભેજન શાળા માટે સ્વતંત્ર મકાન પણ થઈ ગયું છે ને આવનાર યાત્રિકો પાસેથી જમવાને આજે ચાર્જ લેવાતા નથી (યાત્રિકો તરફથી ભેટ સ્વીકારવામાં આવે છે) અને આદીશ્વર છનાલય તલાટીમાં શેઠ જીવદાસ ધર્મદાસ પેઢી તરફથી ભાતું પણ યાત્રાળુઓને અપાય છે. પહેલુ શ્રી ઋષભદેવ ભમવાનનું મંદિર આવે છે શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય મોટી સુંદર પ્રતિમાજી આકર્ષક છે બાજુમાં પણ બે મનહર પ્રતિમાજી છે બહારના ભાગમાં ૨૬ (છવીસ દહેરીઓ છે ઉપર એક દહેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી છે, ત્યા શ્રી નમિનાથજી અત્ર શ્રી સીમંધર સ્વામીનું દેરાસર છે. વાવડી પ્લોટ તરફ જતા સુંદર જીન મંદિર ત્થા હજારો નયન નાની-મોટી પ્રતિમાજીને ભંડાર છે. ' સૌથી ટોચે ગઈ જેવીશીના નિરવાણી પ્રભુના કદંબ ગણધરના પગલાં છે. અહીં કમળાદેવીનું સ્થાનક છે, આ કદંબગિરિ તીર્થનો વહીવટ શેઠ જી. ધ. પેઢી કરે છે ને તેના સેવાભાવી ટ્રસ્ટી શેઠ વિરચંદભાઈ વકીલ તથા શેઠ અમરચંદ કામદાર પિતાના ટાઈમને ભોગ આપી વ્યવસ્થીત રીતે તીર્થને વહીવટ કરે છે તે માટે ધન્યવાદ ઘટે છે. . પાલીતાણાથી સીધા ભંડારીયા ૪ ગાઉ થાય છે અને ત્યાંથી કદંબગિરિ ના ગાઉ થાય છે. કદાબગિરિથી બે ગાઉ એક છે. ચોકમાં હાનું સુંદર મંદિર છે. અને ધર્મશાળા છે. અહિંથી નદી ઉતરીને હસ્તગિરિ પર્વત પર જવાય છે. હાલ ઉપર જવાનો રસ્તે તૂટી ગયો Page #185 -------------------------------------------------------------------------- ________________ કર ભકિત કીરતારની, કર પરમારથ કામ; ૧૧૯ કર સુકૃત જગમેં સદા, રહે અવિચલ નામ. છે. આ રસ્તો સુધારો માંગે છે. ભરત ચક્રવર્તી આ સ્થાને અનશન કરીને મોક્ષે ગયા છે, તેમનો હાથી પણ અહિં અનશન કરી સ્વર્ગ ગયેલ છે. ઉપર સુંદર દેરી છે. અહિંથી જાળીયા થઈ પાલીતાણા જવાય છે. શ્રી શત્રુંજયની અનેક પાગ ગણાય છે. તિમાં ઘેટીની પાગ, રહિશાળાની પાગ, તથા શત્રુંજય નદીની પાગ મુખ્ય ગણાય છે. રામપોળથી નીકળતાં ડાબી બાજુને રસ્તો સીધે જે પૂર્વ બાજુ જાય છે. તે જીવાપર ગામ થઈ શત્રુંજયનદીની તરફ જાય છે. નદીના કિનારે પ્રભુજીનાં પગલાં છે. હમણું આ સ્થાનને જિર્ણદ્ધાર થયે છે. દેરીને ફરતે કોટ થયો છે. પાલીતાણામાં દેરાસર તથા ધર્મશાળાઓ–હિંદભરના જેનેનું એક અનુપમ યાત્રા ધામ અહિં હોવાથી પાલીતાણુમાં જૈન ધર્મશાળાઓ સખ્યાબંધ છે. શહેરમાં પણ શેઠ હેમાભાઈની મતીશાની, વરા અમરચંદ જસરાજની તથા શેઠ સુરજમલની તેમજ સાત ઓરડાની ઈત્યાદિ સંખ્યાબંધ ધર્મશાળાઓ છે. તદુપરાંત રણશી દેવરાજની, મહાજનનો વડે, નરસી નાથાની, કેશવજી નાયકની, મોતી સુખીઆની, નગીન કપુરની, ઘોઘાવાળી, ચાંદભુવન, ચંપા નીવાસ, કંકુબાઈની, ખુશાલ ભુવન. પુરબાઈની દેવસી પુનસીકી મગન મોદીની, જીવનનિવાસ બ્રહ્મચર્યાશ્રમ, જશકારની, પન્નાલાલની, કોટાવાળાની, પંજાબી ભુવન. માધવલાલની. પાટણવાડાની તથા આરીસાભુવન, નહારબિલ્ડીંગ ઈત્યાદિ સંખ્યાબંધ ધર્મશાળાઓ છે; પણ આ બધી ધર્મશાળાઓના વહિવટમાં અનેક પ્રકારની ફરિયાદો ઉભી છે. ધર્મશાળા બંધાવનારાજ ઉદારતાપૂર્વક વહિવટ કરે અને મુનીમ તથા માણસોને ઉદારતાથી નભાવે તે હેટા દિવસોમાં યાત્રાળુઓને જે નિરર્થક હેરાનગતી ભોગવવી પડે છે. તેમાં જરૂર રાહત મળે. આજે તો આ બધું કઈ રીતે ઈષ્ટ નથી પણ થાય શું ? સગાજમાં સંગઠ્ઠન, નૈતિક Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ એક હૈ, પલટે દીધે ગાલી જો ગાલી દેવૈ નહિ, તા રહે હિંમત, તથા અડગ શ્રદ્ધાની ખામી હાય હાઈ શકે ? ગાલી અનેક; એકકી એક. ત્યાં અન્ય ઉપાય શું જૈન મંદિર પણ આ ભૂમિમાં સંખ્યાબંધ છે. તલાટી પર શ્રી વધમાન જૈન આગમદિર ભવ્ય તથા રમણીય છે. ૨૦ વિહરમાન ૨૪ તીર્થંકરા, આ રીતે ૪૪. ચામુખજીની દેરીએ ચેામેર અને વચ્ચે ચાર શાશ્વતા પ્રક્રુજીનુ મુખ્ય દેરાસર, અને સાથે ૪૫ આમમાને આરસના પત્થરે પર સુંદર સ્વચ્છ અક્ષરામાં ચારે બાજુની દીવાલેમાં અંકિત કરવામાં આવ્યાં છે. તેના ઉપર સુંદર ફ્રેમથી કાચ મઢવામાં આવ્યાં છે. દેરાસર વિશાલ છે. વિ. સ. ૧૯૯૯ની સાલમાં અહિં’ પ્રતિષ્ઠા થઈ છે. બાજુમાં શ્રી સિદ્ધચક્ર ભગવાનનુ મંદિર છે. અને ચારે બાજુ દીવાલમાં ચેવીસે ભગવંતની સાથે ગધરાની મૂર્તિઓને બિરાજમાન છે. નીચે ભોંયરૂ છે. ઉપર પણ દેરાસર છે. તલાટીમાં જૈન સેાસાયટીના બંગલાઓની વચ્ચે સુંદર નાજુક દેવવિમાન જેવું રમણીય મદિર છે. મૂલનાયક શ્રી વાસુપુજ્ય સ્વામીજી છે. આ સિવાય ધશાળાઓમાં દેરાસરા છે. બાપુ માધવલાલજીની ધ શાળાઓમાં સુમતિનાથ ભ.નું દેરાસર છે. જાશમાં પાર્શ્વનાથ ભનું દેરાસર છે. નરસીનાથાની ધર્મશાળામાં હમણાં જેને જીર્ણોદ્ધાર થયા તે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે વીરબાઈની પાઠશાળામાં મહાવીરસ્વામીનું દેરાસર છે. કેશવજી નાયકની ધર્મશાળામાં શાશ્વતા ચૌમુખનું દેરાસર છે. આ સિવાય આરિસાભુવનની ધમ શાળામાં તથા પંજાબી ભુવનની ધમશાળામાં પણ પ્રભુજીને હાલ ધરમંદિરમાં બિરાજમાન કર્યો છે. મેાતી સુખીઆની ધર્મશાળામાં શ્રી ઋષભદેવનું દેરાસર છે. તેમજ કુંભાઈ તથા શ્રાવિકાશ્રમમાં પણ ધરદેરાસરે છે. ગામમાં શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીની જોડે આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. આ દેરાસર દીવદરના શેઠ રૂપદ ભીમશીએ Page #187 -------------------------------------------------------------------------- ________________ ધમ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ; ૧૨૧ ધમ પંથ સાધન વિના, નર તિર્યંચ સમાન. વિ. સ. ૧૮૭૧માં બંધાવીને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી છે. બીજું દેરાસર બજારમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું છે. જેનો જીર્ણોદ્ધાર વ. સં. ૧૯૯૦ની સાલમાં થયું છેઆ મંદિર જમીનથી ઉચે છે. બે મજલાનું વિશાલ છે. મૂલ સુરત નિવાસી ભણશાળી હીરાચંદના ધર્મપત્નીએ વિ. સ. ૧૮૫૦ની સાલમાં પિતાનાં મકાનોમાં પ્રભુજીને પધરાવેલાં ત્યારબાદ ક્રમશ : આ દેરાસર વધતું ગયું. ગોરજીના ડેલામા એક દેરાસર છે. તેમજ સ્ટેશન પર શ્રી યશોવિજયજી ગુરૂકુળમાં દેરાસર છે. મૂલ નાયક શ્રી સુમતિનાથ ભ. બિરાજમાન છે. જૈન સંસ્થાઓઃ તીર્થની યાત્રા માટે હિંદ ભરના જેને અહિં આવતા હોવાથી, અનેકવિધ જૈન સંસ્થાઓ, તીર્થાધિરાજની પવિત્ર છાયામાં વિકાસ પામે એ સહજ છે. શિક્ષણ વિષયમાં જૈન સમાજમાં પ્રસિદ્ધ શ્રી યશોવિજયજી ગુરૂકુલ સંસ્થા અહિં છે. સ્ટેશન પર વિશાલ ચેકમાં આલિશાન મકાનમાં સંસ્થાનું કાર્ય તથા પ્રવૃત્તિઓ ચાલે છે. હાઈસ્કુલ તથા કમર્શીયલ કુલ સંસ્થા તરફથી ચાલે છે. તલાટીના રસ્તા પર જૈન બાલાશ્રમ છે. આ બને સંસ્થામાં જૈન વિદ્યાર્થીઓને ભેજનપ્રબંધ તથા રહેવાનો પ્રબંધ છે, તેમ જ જેને “બ્રહ્મચર્યાશ્રમ” પણ જીવનનિવાસની બાજુમાં છે. તેમાં પણ વિદ્યાર્થીઓને રહેવાનું તથા જમવાનું હોય છે. આ સિવાય ગ્રાવિકાશ્રમમાં પણ શ્રાવિકા બહેનોને શિક્ષણ ઉપરાંત આશ્રય મળે છે. જ્ઞાનભંડારે તથા પાઠશાળાઓ પણ અહિં સંખ્યાબંધ છે. શેઠ અ. ક, ની પેઢી તરફથી હેમચંદ્રાચાર્ય પાઠશાળા છે. વીરબાઈ પાઠશાળા પણ છે. તેમજ પેઢી તરફથી ઔષધાલય છે. ગામમાં સેવાસમાજનું દવાખાનું છે. ગામમાં તથા મહાજન વંડામાં ઉપાશ્રયે વગેરે પણ છે. જેન સમાજમાં સાહિત્ય દ્વારા સુપ્રસિદ્ધ લેખક સેમચંદ ડી. શાહ પુસ્તકાલયની ઓફીસ અહિં છે. તેમજ મહેસાણું શ્રેયસ્કર મંડળ તરફથી દવાખાનું તથા પાઠશાળા પશું ચાલે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ રિયાનું પણ મા પણ આવા જ સધ ૧૨૨ ગુરુલોભી શિષ્ય લાલચી, દેને ખેલે દાવ; | દોને ડુબે બાપડા, બેઠે પત્થરકી નાવ. એકંદરે પવિત્ર ગિરિરાજની છત્રછાયામાં આત્મકલ્યાણના આરાધક શ્રી ચતુર્વિધ સંધને દરેક પ્રકારની સુવિધા અહિં મળી રહે છે. જે વિવેકપૂર્વક એને સદુપયોગ થાય તો આત્માનું હિત, આવા કાળમાં પણ અતિ સહેલાઈથી સાધી શકાય છે. યાત્રિકો માટે ગિરિરાજની તલાટીએ દરરોજ ભાતુ અપાય છે. તેમજ યાત્રિકોની સગવડ માટે ધર્મશાળાઓની નજીકમાં ભોજનશાળા છે, જે કેવલ સંધની ભકિત માટે જ સંધ દ્વારા ચાલે છે. વધમાન તપ આયંબિલ ખાતું પણ વ્યવસ્થિત રીતે પ્રગતિ સાધી રહ્યું છે. સંસ્થાનું હમણું નવું મકાન તૈયાર થયું છે. ઉકાળેલા પાણીની પણ અહિં વ્યવસ્થા રહે છે. ભાવનગર: પાલીતાણુથી શિહોર થઈ ભાવનગર જવાય છે, વચ્ચે વરતેજ ગામમાં સુંદર દેરાસર તથા ઉપાશ્રય છે. વિ. સં. ૧૭૭૯ ના અક્ષય તૃતીયાના દિવસે ભાવસિંહજીએ આ શહેર આ પહેલાં અહીં જુનું ગામ વડવા હતું. ભાવનગર શહેર બંદર છે, ભાવનગર સ્ટેટનું રાજધાનીનું શહેર હતું. જેન વસતિ દિન-પ્રતિદિન અહિં વધતી રહે છે. આજે લગભગ ૮ થી ૧૦ હજારની સંખ્યામાં જેનોની વસતિ છે. શહેરના મધ્યભાગમાં વિશાલ ચોકમાં શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. આજુબાજુ પણ ન્હાના-ન્હાનાં દેરાસરોને વહિવટ શ્રી સંઘની પેઢી શેઠ ડોસાભાઈ અભેચંદના નામ કરે છે. શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સામાયિક શાળા પણ અહિં છે. બાજુમાં વેરા બજારમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું સુંદર દેરાસર છે. અહિં ત્રણ દેરાસરો ભેગાં છે, વચ્ચે ચેકમાં શ્રી ગૌતમસ્વામીજીનું મંદિર છે. કરચલીયાપરામાં, તથા વડવામાં એક એક દેરાસર છે. શહેર બહાર તત્તેશ્વર પ્લેટમાં શ્રી દાદાસાહેબ તરીકે ઓળખાતા સ્થાનમાં વિશાલ ચોકમાં ભવ્ય, મનોહર જિનમંદિર છે. મૂલનાયક શ્રી મહાવીર ભગવા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સદ્દગુરૂ અસા કીજીએ, તુરત દિખાવે સાર; પાર ઉતારે પલકમેં દર્પણ મેં દાતાર. નના પ્રતિમાજી અદભૂત તેમજ મહાપ્રભાવિક છે. દેરાસર તીર્થભૂમિ જેવું રમણીય છે, આ દેરાસરને પાકા રંગ-રોગાનથી રંગવામાં આવે તો અતિશય ભવ્ય બને તેવું છે. સામે પણ દેરાસર છે. કૃષ્ણનગરમાં હમણું નવું દેરાસર તૈયાર થઈ ગયું છે. શહેરમાં મારવાડીના વંડા તરીકે ઓળખાતો ઉપાશ્રય છે. જે જુને તેમજ હાલની વસ્તી માટે હાને પડે છે. આ ઉપાશ્રયનાં સ્થાને સુંદર આલિશાન પૌષધશાળાની અહિં આજે જરૂર છે. વડવામાં તથા કૃષ્ણનગરમાં ઉપાશ્રયો છે. શ્રી જૈન ધર્મ પ્રચારક સભા તથા શ્રી જૈન આત્માનંદ સભા અહિં છે. જેને સમાજમાં સાહિત્યના પ્રચાર દ્વારા આ બન્ને સંસ્થાએ સુપ્રસિદ્ધ છે. શ્રી જૈન આત્માનંદ સભાની સાહિત્ય પ્રવૃત્તિ હજુ વણથંભી પ્રગતિ સાધી રહી છે. જૈન ધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ અહિંથી પ્રસિદ્ધ થાય છે. આ બન્ને સંસ્થાઓનાં મકાનમાં વિશાલ જ્ઞાનમંદિર–લાઈબ્રેરી છે. “જૈન” અઠવાડિકની ઓફીસ અહિં છે. આ સિવાય બી વૃદ્ધિચંદ્રજી જૈન સંગીત મંડળ, શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, તથા જૈન વિદ્યાથી ગૃહ આદિ સંસ્થાઓ અહિં છે. સ્ટેશન પર બે જૈન ધર્મશાળાઓ છે. એક દેરાસર છે. અહિં જૈન ભોજનશાળા છે. તથા વર્ધમાન તપ આયંબીલ ખાતું છે. ઘોઘા–ભાવનગરથી લગભગ ૧૪ માઈલ પર ઘોઘા બંદર છે. અહિં નવખંડા પાર્શ્વનાથજીનું પ્રાચીન ઐતિહાસિક તીર્થધામ છે. વિ. સં. ૧૧૬૮ માં આ. ભ. શ્રી મહેન્દ્રસુરિજીએ આ પ્રભુજીની અંજન શલાકા કરાવી છે. આ મહોત્સવમાં પિતાની સંપત્તિને સદ્વ્યય કરનાર નાણાવટી હીરાશેઠ હતા. બાદ મુસ્લીમોના હાથે આ પ્રતિમાજીને ભાગ થયો, તેના નવ ટુકડાઓ થયા, બાદ અધિષ્ઠાયક દેવે રૂના પોલમાં અથવા લાવણીમાં ભરીને પ્રતિમાજી રાખવાનું કહ્યું Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દયા ગરીબી બંદગી, સમતા શીલ સ્વભાવ; આશા તજે માયા તજે, મેહ તજે અરૂ માન. ત્યાંના સંધે અધીરાઈ કરી, પરિણામે પ્રતિમાજીને નવ સાંધા રહી - ગયા, જે આજે પણ જણાય છે, ત્યારથી આ પ્રતિમાજી “નવખંડા પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધ થયા. પ્રતિમાજી બહુ જ પ્રાભાવિક તથા - ભવ્ય છે. મંદિર રમણીય છે. અન્ય પણ એક મંદિર છે. શહેર બહુ જ એતિહાસિક છે. જૂના સમયમાં આ બંદર મોટું વ્યાપારિક મથક - હતું જેનેની વસતિ ઘણી હતી, પણ વ્યાપાર પડી ભાંગતા શહેરને પુરાણું વૈભવ આજે નામશેષ થતું જાય છે. “લંકાની લાડી ને ધોઘાનો વર” એ જુની કહેવત પણ આ સ્થાનની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. ગામમાં ઉપાશ્રય તથા ધર્મશાળા છે. યાત્રિકોને ભાથું અપાય છે. તીર્થની વ્યવસ્થા ઘોઘાને સંધ, શ્રી કાળા મીઠાની પેઢીના નામે કરે છે. હમણાં ગયા વર્ષે નવખંડા પાર્શ્વનાથજીને પગના અંગુઠે - અમી ઝરતું હતું. અહિં અખંડ દીવો વર્ષોથી ચાલુ છે. તલાજા- ભાવનગરની નાની રેલ્વે દ્વારા ૨૨ માઈલ પર તલાજા સ્ટેશન આવે છે. વળી પાલીતાણુથી મોટર રસ્તે ૨૦ માઈલ તલાજા થાય છે. સ્ટેશનથી નજીકમાં જ તલાજાને નાનો પહાડ છે. જે તાલધ્વજ ગિરિ કહેવાય છે. પૂર્વકાળમાં શ્રી શત્રુંજય ગિરિરાજની આ ટુંક ગણાતી, પહાડને ચઢાવ સામાન્ય છે. પગથીયાં બાંધેલાં છે. ગિરિ ઉપર ત્રણ સુંદર જિનમંદિર છે. પહેલું શ્રી પાર્શ્વનાથનું ભોંયરાવાળું વિશાળ દેરાસર છે, ઉપર મજલા પર પણ પ્રભુજી બિરા-જમાન છે. થોડા વર્ષો પહેલાં તલાજા ગામના ખેતરમાંથી પાર્શ્વનાથ પ્રભુ પ્રગટ થયા હતા. બાદ પૂ. પાદ આચાર્ય મહારાજ શ્રી વિજય ને મસૂરિશ્વરજી મહારાજના શુભ ઉપદેશથી અમદાવાદના લિમીબહેન શેઠાણીએ અહિ દેરાસર બંધાવ્યું. આની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૮૦ ની સાલમાં થઈ છે. આ દેરાસરના ચોકમાં ત્રણે બાજુએ દેરીઓ છે. વચ્ચે શ્રી સુમતિનાથ ભગવાનનું Page #191 -------------------------------------------------------------------------- ________________ અધિકાર પામી જગતમાં કરે ન જો ઉપકાર; અધિકારમાંથી અ ગયે, તે પાછળ રહ્યો ધિકાર. ભાવનગરના પ્રાચીન મંદિર છે. તલાજા તીથના અધિપતિ તેમજ સાચાદેવ તરીકે આ ભગવાન સુપ્રસિદ્ધ છે. મંદિર પ્રાચીન છે. આ દેરાસરના જીર્ણોદ્ધાર વિ. સ. ૧૮૭૨ માં બાપુ ધનપતસિહ એ રાજ્યેા હતા. પ્રભુના ગભારામાં ઘીનો અખંડ દીવા મળે છે. પણ દીવાની જયાત, ગેાખલામાં જે ભાગને સ્પર્શે છે, તે જગા પીળા રંગવાલી અને છે. મૂલમંદિરની જમણી બાજુએ એક ભાગમાં દેરીઓ હતી. ત્યારબાદ સદ્ગૃહસ્થાની કમિટિ હસ્તક જયારે આ તીના વહિવટ આવે ત્યારે અહી બાવન જિનાલય કરવાને નિયથયા. અને બાકીની દેરીનુ કામ તથા બહારના દેખાવમાં ઘણા સુધારા થઈ ગયેા છે. મૂલનાયકજીની સામે જ દેરાસરના મુખ્ય દરવાજો થયા છે. જર્ણોદ્ધારનું તથા દેરીએનું કામ ચાલે છે લાખ્ખા રૂ. ખરચાયા છે. ભાવનગરનીવાસી ઊદારચિત શેઠ ભાગીભાઈ ( મહાલક્ષ્મી મીલવાંળા) તથા ખાંતિભાઈ આદિ હસ્તક આ તીના નેહિવટ છે. આ દેરાસરની ઉપર પગથીએ ચઢીને ચૌમુખજીની ટુંકમા જવાય છે. અહિં ચમુખજી બિરાજમાન હતા. વિ.સ. ૨૦૦૧ ની સાલમાં આ પ્રતિમાજીઓનું ખંડન થયું. હાલ આ સ્થાને ધાતુના પંચતીર્થી બિરાજમાન છે. ઉપરનું આ મંદિર હાલ બહુ જ વિશાલ તથા ચારે બાજુ ચેક વગેરેથી ભવ્ય અન્યું છે. અહીં કીર્તિસ્થંભ છે. સામે પશ્ચિમદિશા બાજુ શ્રીશત્રુંજય ગિરિરાજનાં ગગનચુંબી વિશાલ જિનમદિરા દેખાય છે. જાણે ઈંનાં એરાવણુ હાથી પર ઝૂલતી અંબાડીએની જેમ આ જિનમંદિર જણાય છે. પૂર્વમાં દરિયા દેખાય છે, ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર દેરાસર છે તેમજ હમણાં. ખેતરમથી નીકળેલા સંપ્રતિમહારાંજના સમયનાં પ્રતિમાજી તથા અન્ય પ્રભુજી ખાજુના હાલમાં બિરાજમાન છે તલાજા નદીના નાકે બાણુની ધર્મશાળા છે, ઉપાશ્રય છે, જૈન ભેાજન શાળાની વ્યવસ્થા સારી છે. કાઈપણ યાત્રિકને પહેલા દિવસે અહીં ૧૨૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ભવ માજી રમતા કદી, હારે ભલે રમનાર; છેલ્લી બાજી સુધારશે, તે થાશે મેડા પાર. ફ્રી ભાજનની એ ટક માટેની સગવડ છે. તેમજ વાડીલાલ ધ્રુવચઢ ભેાજનશાળા માટે નવું મકાન હાલમાં ૨૦૧૮ માં બાંધ્યું. આયંબિલ ખાતુ પણ ચાલે છે, ‘જૈન વિદ્યાથી ગૃહ ’ ગિ પણ અહિં છે. ગૃહપતિ ભાઈ શાંતિલાલ માસ્તર સેવાભાવી, વિનમ્ર તથા શાંત છે. આ તીર્થને ભોજનશાળા તેમજ ધ શાળાના વહિવટ, શ્રી તલાજા તીર્થોદ્ધારક કિમિટ કરે છે, ગિરિ પર ચઢતાં પહેલાં ભાવનગરનિવાસી આણંદજી પુરૂષોત્તમની ધર્મશાળા છે. મહુવા—પૂર્વકાળમાં મધુમતી તરીકે ઓળખાતું આ શહેર મહુવા ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. શત્રુંજય મહાતીર્થના ૧૩ મે ઉદ્દાર કરનાર સ ંઘપતિ જાવડશા શેઠ આ પંચમ કાલનાં પહેલા ઉદ્ધારક-તેઓ અહિંના વતની હતા. વિ. સં. ૧૦૮ માં યુગપ્રધાન આ. મ. શ્રીવજીસ્વામીના સદુપદેશથી તેઓએ ઉદ્દાર કરાવ્યેા હતા. ગૂજરેશ્વર મહારાજા કુમારપાલના સંધમાં શ્રી સિદ્ધગિરિજી પર સવા કરોડ સૌનેયા એટલી, તીથમાળ પેાતાના માતાજીને પહેરાવનાર શ્રી જગડુસા આ મહુવાના હતા. તીર્થોદ્ધારક આ. મા. શ્રી વિજયનેમિસુરિજી મ., તથા આ મ, શ્રી. વિજયધમ સુરિજીશ્રીની જન્મ ભૂમિ અહિં છે. અહિં ચરમતીપતિ ભ. શ્રી મહાદેવનું સુંદર, વિશાલ તથા દેવવિમાન જેવું અલૌકિક મંદિર છે. મૂલનાયક પ્રભુજીનું બિંબ સાક્ષાત ભગવાન મહાવીરદેવનાં લેાકેાત્તર સૌની ઝાંખી કરાવનારૂ અનુપમ છે. ભગવાનના ભાઈ નંદિવર્ધને ભગવાનની વિદ્યમાનતામાં આ બિંબ ભરાયુ હોવાને પ્રદ્યાષ છે. પ્રતિમાજી, ભગવાનનાં શરીર પ્રમાણ છે. આ મંદિરની આજુમાં ત્રણ માળનું ભવ્ય મંદિર પૂ. પાદ સ્વ. આ. મ. શ્રી. વિજયનેમિસુરીધરજી મ. શ્રી.ના સદુપદેશથી તૈયાર થયું છે. આમાં પાંચ મદિરા છે. આની પ્રતિષ્ઠા પૂ. સ્વર્ગીય આચાર્ય દેવશ્રીના Page #193 -------------------------------------------------------------------------- ________________ ચાર વેદ ખટ શાસ્ત્રમેં, બાત મીલી હે દય; ૧૨ સુખ દેવે સુખ ઉપજે, દુખ દેવે દુખ હેય. પદાલંકાર શાંતમૂર્તિ આ. મ. વિજયે દયસુરિજીનાં શુભહસ્તે વિ. સં૨૦૦૬ની સાલમાં થઈ છે. આ મંદિરોથી આ ભૂમિ બની છે. ગામ બહાર સ્ટેશન પર ધર્મશાળા છે. ગામમાં ભોજનશાળા તથા આયંબીલ ખાતું છે. જેનોની વસતિ અહિં સારા પ્રમાણમાં છે. આજુબાજુને પ્રદેશ પ્રદેશ બાગ-બગીચાથી લીલુંછમ છે. આંબા, કેળા, નારીયેલી તથા સેપારીઓના બાગો અહિં ઘણું છે. હાથીદાંતનું કામ તથા લાકડાના રંગ-બેરંગી રમકડાનું કામ અહિં ઘણું થાય છે. શ્રી યશવૃદ્ધિ બેડીંગ ગામ ખ્વાર છે. ત્યાં આચાર્ય ભગવંત શ્રીમદ્ વીજદયસુરિશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયનંદનસુરિશ્વરજી મહારાજ શ્રીના ઉપદેશથી સં ૨૦૧૫ના મહા સુદ ૮ ના શ્રી નેમિવિહાર જૈન દહેરાસરજી બાલાશ્રમમાં ગાંધી હરખચંદ વીરચંદે પોતાના હજારો રૂપિયા ખર્ચી પિતાનાના પીતાશ્રીના સ્મરણાર્થે શ્રી શાન્તીનાથ ભગવાનને નગર પ્રવેશ કરાવ્યા પછી ભવ્ય ગગન ચુંબી શીખર બંધી દેદીપ્યમાન દેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી શ્રી સંગને સમપર્ણ કરેલ છે. તેમ જ પુ. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમીસુરિશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા તે ભૂમિ તેમની પાદુકાની આરસપાન પથ્થરની દેરી પણ ગાંધી હરખચંદ વીરચંદે બંધાવ્યું છે. જેમાં શ્રી સાદાઈ અને સૌજન્યની મૂર્તિ સમા છે. એમણે ધાર્મિક તેમજ અન્ય ક્ષેત્રે ઘણું સારા એવા કામ કર્યા છે ટેકનિકલ હાયસ્કુલ માટે સાર્વજનિક સખાવત એમના જીવનનું ગૌરવવંતુ પાનું છે સીધા સાદા શ્રી હરખચંદભાઈને જોઈને કોઈને કપના પણ નહીં આ ચાલીસ વરસના નવજુવાનભાઈ દાનના ક્ષેત્રે ભાવનાશાળી અદભુત વ્યકિતી હશે એમની સેવા ભાવના અને લક્ષ્મીને સઉપયોગ સન્માનના અધિકારી છે. વિશ્રી નેમી વિહાર Page #194 -------------------------------------------------------------------------- ________________ -- - - , ૧૨૮ પારસમેં અરૂ સંતમેં બડે અનેરો જાન; વહ લોઢા કંચન કરે, વહ કરે આપ સમાન. પ્રાસાદમાં શ્રી મહાવીર જૈન સ્નાત્ર મંડળ તરફથી માસ્તર દેવચંદ લ્મનલાલ હંમેશા સંગીત સાથે સામુદાયી સ્નાત્ર ભણવાય છે કે લગભગ પચાસેક બાળકો લાભ લે છે તે ધન્યવાદને પાત્ર છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય છે. તીર્થાધિરાજ શ્રી ગિરનારજી–મહુવાથી ઢસા થઈને અને પાલીતાણાથી શિહોર ધાળા ઢસા થઈને જેતલસરથી જુનાગઢ જવાય છે. મહુવાથી પગ રસ્તે સાવરકુંડલા થઈ જુનાગઢ જવાય છે. સાવરકુંડલામાં શ્રી ધર્મનાથજીનું તથા હમણું નવું તૈયાર થયેલું શ્રી શાંતિ. નાથજીનું આમ બે સુંદર દેરાસરે છે. શ્રાવકાની વસતિ ભાવિક છે. ઉપાશ્રયો, આયંબીલ ખાતુ આદિ છે. બોડીગ પણ અહિં છે. ગામ મહા૨ ટેકરી પરથી સવારના સૂર્યોદય વેળાએ શ્રી શત્રુંજય ગિરિરાજનાં પવિત્ર દર્શન થાય છે. સાંજના સૂર્યાસ્ત પહેલાં પશ્ચિમ બાજુએ શ્રી ગિરિનાથજીનાં દર્શન અહીંથી થાય છે. શ્રી સિદ્ધગિરિજી અહીંથી ૪૦ માઈલ થાય અને શ્રી ગિરનારજી ૬૦ માઈલ થાય છે. જુનાગઢ શહેર ઃ શ્રી ગિરનારની તલાટીનું ગામ જુનાગઢ છે. જુનાગઢ શહેર ભૂતકાળમાં ઘણું લીલી–સૂકી જોઈ છે. સિદ્ધરાજ જયસિંહના સમયે જૂનાગઢ-જીર્ણદુર્ગને રાજા રાખેંગાર હતા, અત્યારે તે સમયના અતિહાસિક અવશેષો મળી રહે છે. હિંદુ રાજાઓની પડતી થતાં આ શહેરમાં બાબીવંશના મુસ્લીમ રાજાઓનું રાજ્ય સ્થપાયુંઅને આજે એ નવાબી સત્તા પણ અસ્ત પામી ચૂકી છે. કાલળળની આગળ કોઈનું કશુંયે ચાલતું નથી. જુનાગઢ સ્ટેશનથી જેમ જેમ જેમ આગળ ધપીએ તેમ તેમ સ્ટેટ વખતના રાજ્યમકાનો, મૂજી મકબરા જેવા જેવા મલે છે. બજારમાં થઈને જતાં ઠેઠ નાકા પર આપણું સુંદર જિનમંદિર આવે છે. દેરાસર ભવ્ય છે. મૂલનાયક શ્રી મહાવીરસ્વામીના પ્રતિમાજી સુંદર છે, જે સંપ્રતિ મહારાજના સમયના Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી કાન્તીલાલ પ્રતાપસીંહ શેઠશ્રી જીવતલાલ પ્રતાપસી હના લઘુ બંધુ થતા હતા તેમનું ખુ કુટુંબ પરમ શ્રદ્ધાળુ દેવ, ગુરૂ કિત અને દીક્ષ માટે ખાસ પ્રેમ ધરાવનારૂ" હતુ. તેઓશ્રીના ઓગણીસ વર્ષના સુપુત્ર શ્રી ઈન્દ્રવદનભાઈ તેમજ પુત્રી મંજુલાબેને દીક્ષા ગ્રહણ કરી આજે જૈન શાશનની પ્રભાવના કરી રહ્યા છે. ધન્ય છે તેના જીવનને છે. Jain Page #196 -------------------------------------------------------------------------- ________________ * : શેઠશ્રી જીવંતલાલ પ્રતાપસી'હના ધર્મ પત્ની ( સ્વ. જાસુદબેન ) Page #197 -------------------------------------------------------------------------- ________________ જનની જણે તે ભક્તજન, કાં દાતા કાં સુર; ૧૨૯ નહિતર રહેજે વાંઝણું, મત ગુમાવે નૂર. છે. બાજુમાં શ્રી નેમિનાથ સ્વામીનું નવું મંદિર બંધાઈ રહ્યું છે. યાત્રાળુઓ માટે શઠ હેમાભાઈની ધર્મશાળા, ઉપાશ્રય આદિ છે. હામે બાબુની ધર્મશાળા છે. અહિંના દેરાસર આદિનો તથા ઉપર ગિરનારજીનાં મંદિરો આદિને વહીવટ અમદાવાદની શેઠ આ. ક. પેઢી દેવચંદ લખમીચંદના નામે કરે છે. ગામમાં ભોજનશાળા તથા આયંબીલ ખા ની વ્યવસ્થા છે. અહિંથી ગિરનારજીની તલાટી ૩ માઈલ થાય છે. રસ્તામાં ઉપરકોટનો રસ્તો આવે છે. ઉપરકોટમાં જુના જમાનાના ભયરાઓ, અનાજના કોઠારે, તથા રા' નવઘણે બંધાવેલી અડીકડીની વાવ, કૂવો તથા ઈજીપ્તમાં બનેલી અને અહિં રાખેલી ઈ. સ. ૧૫૩૩ ના ગાળાની લીલમતપ, ચૂડાનાલાપ રાખેગારને રાજમહેલ જે હાલ મજીદ છે, વગેરે એતિહાસિક અવશેષો આવેલા છે. દરવાજા બહાર અશોક, સંપ્રતિ, રૂદ્રદાના, તથા કંદગુપ્તના શિલાલેખો આવે છે. અને ૨૭૫ ફીટ ઉંડે કુંડ પણ જોવા મળે છે. અહિંથી તલાટીની સીધી સડક છે. તલાટી પરનાં દેરાસર ધર્મશાળા શ્રી ગિરનારજીની તલાટીમાં સુરતનીવાસ શેઠ પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે. સુંદર જૈન મંદિર પણ ધર્મશાળામાં છે, તેની નજીકમાં સંધવી કુલચંદભાઈની ધર્મશાળા છે. ધર્મશાળામાં જૈન ભોજનશાળા છે, આ ધર્મશાળાની તથા ભાથાની વ્યવસ્થા પેઢી તરફથી છે. ભેજનશાળા માટે ખાસ કમિટિ હસ્તક વહિવટ છે. અહિ ચોમેર વિશાળ વનરાજી પથરાયેલી છે. જમીન લીલીછમ હરિયાળીવાળી છે. વાંસના તથા સાગના વૃક્ષો જોવા મળે છે. અહિં નજીકમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી “એક ચંડાની વાવ છે. પાસે જ ગિરનાર પર જવાને દરવાજે છે. દરવાજાની જમણી બાજુયે શ્રી નેમિનાથ ભ. ના પગલાં છે. જુનાગઢના સુપ્રસિદ્ધ ધર્માત્મા ડે. ત્રિભોવનદાસના પરિશ્રમથી અહિ પગથી આ બંધાઈ ગયાં છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આભ સાખે ધર્મ ત્યાં, લોક તણું શું કામ જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ઉપર ચઢતાં વચ્ચે ગરમ પાણુ તથા ઠંડા પાણીની પરબો આવે છે. ચોમેર ગીચ ઝાડી છે. ચોમેર પક્ષીઓનો મધુર કલવર સંભળાય છે. આમ કરતાં લગભગ ચારહજાર પગથી ચઢી રહ્યા બાદ આપણે ઉપર પહોંચીએ છીએ. વચ્ચે કાઉસ્સગ્ગીયા તથા પ્રભુભૂતિ આવે છે. વિસામાઓ પાણીનાં ટકા તથા ઈતરધમ બાવાની મઢી આદિ અાવે છે. એક જગ્યાએ જુના પગથીઆ કરાવ્યાને લેખ આવે છે સં. ૧૨૨૨ ની સાલને તેમાં ઉલ્લેખ છે. આગળ બીજા લેખમાં ૧૬૮૩ કાર્તિક વદિ ૩ સોમવાર ગિરનારની પાજો ઉદ્ધાર દીવનાં સંધે કરા એ લેખ આવે છે. શ્રી નેમિનાજીની મોટી ટુક–ગિરનારના મંદિરોમાં પ્રવેશ કરતાં પહેલાં કોટ આવે છે. દરવાજામાં થઈને અંદર પેસતાં ડાબી બાજુએ યદુકલતિલક બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનની મહેદી ટુંક આવે છે. દરવાજામાં પેસતાં ચોકીદારને રહેવાની જગ્યા છે. ડાબી બાજુ ધમશાળા છે. ચોક મૂક્યા પછી પૂજારીઓની એારડીઓને મોટે ચેક આવે છે. અહિંથી મૂલનાયકજીનાં ચેકમાં જવાય છે. આ ચેક ૧૩૪૧૯૦ ફીટ પહોળી તેમજ લાંબો છે. આને રંગમંડપ ૪૪ ફીટ પહેળે અને ૪૪૩ ફીટ લાંબે છે. ગભારામાં શ્રી નેમિનાથ ભગવાનના શ્યામ, મનહર પ્રતિમાજી બિરાજમાન છે. મૂલ ગભારાની આસપાસ પ્રદિક્ષણું છે. તેમાં તીર્થકર દેવની મૂતિ, યક્ષ-યક્ષિણી, તથા સમેતશિખર, નંદીશ્વરદીપ આદિ છે, દેરાસરની બહારને રંગમંડપ પણ પહોળો તથા લાંબો છે. તેના બંને બાજુના એરલાઓ પર પગલાઓ છે. ઇતિહાસ-આ દેરાસર ખૂબ જ પ્રાચીન છે. કાશ્મીર દેશના રત્નાશા પ્રાવકે વિ. સં. ૬૦૯માં દેવસાન્નિધ્યથી અહિં પ્રતિમાજી પધરાવી, મંદિર બંધાવીને તેમાં પ્રતિષ્ઠા કરાવી, બાદ સિદ્ધરાજ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ રાગ દેષ જાકું નહિ, તાકું કાળ ન ખાય; કાળ જીત જગતમેં રહે, એ ઉત્તમ ઉપાય. સિંહના સમયમાં સજજન મંત્રીએ પણ અહિં જીદ્ધાર કરાવ્યો છે. આ ઉદ્ધાર તેમણે વિ. સં. ૧૧૮૫ લગભગ કરાવ્યો હતો. જેમાં સેરઠ દેશની ઉપજ ખચી હતી. બાદ મહારાજા સિદ્ધરાજે એ ઉપજ પિતાના ભંડારમાંથી ભરી, નૂતન જિનમંદિર બંધાવ્યાને પુણ્ય લાભ મેળવ્યો હતો. મહારાજા કુમાળપાળના રાજ્યકાળમાં સજજન મંત્રીના બંધુ આમ્રભટ, ગિરનાર પર પગથી આ બંધાવ્યાની હકીકત પણ ઈતિહાસમાંથી મળી રહે છે. મૂલનાયકના પ્રતિમાજીને એક ઈતિહાસ એ છે કે, ગઈ વીશીના ત્રીજા તીર્થંકરદેવ શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઈ. આ પ્રતિમાજી ભરાવ્યા હતા. તે ભ૦ નેમિનાથના કાળ સુધી ત્યાં દેવલેકમાં રહ્યા. બાદ શ્રીકૃષ્ણ વાસુદેવના ગૃહમંદિરમાં રહ્યા, અને દ્વારિકાદાસ વેળાયે અંબિકા દેવીનાં વિમાનમાં હતા. બાદ રત્નશાહ શ્રાવકની ભક્તિથી દેવીએ અહિં સ્થાપન ક્યાં છે. આજે આ પ્રતિમાજીને અસંખ્યાતા વર્ષો વીતી ગયા છે. મૂલનાયકના મંદિરની પાળ જગમાલનું દેરાસર છે. તેમાં શ્રી આદીશ્વર મ.નાં પ્રતિમાજી છે. આ ટુંકમાં ભેંયરામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીની સુંદર સુપ્રસન્ન, તેજસ્વી પ્રતિમાજી છે. જે સંપ્રતિ મહારાજાના સમયના છે. ડાબી બાજુએ ગુફામાં નેમિનાગ ભગવાનના પ્રાચીન પ્રતિમાજી છે. ચેકમા મોટી પ્રદક્ષિણુમાં પ્રતિમાજી તથા પગલાઓ છે. તેમાં મૂલનાયકના મોટા પગલાં છે. દરવાજા બહાર જમણી બાજુએ શ્રી અંબિકાદેવીની મૂર્તિ છે. ટુંકમાં ઉત્તર તરફ અદબદજીની શ્રી કષભદેવ મ. ની મોટી મૂર્તિ છે. સામે પાંચ મેરૂનું મંદિર છે. ચારે બાજુ ચાર મેરૂ, વચમાં એક મેરૂ, આ પાંચેય મેરૂમાં ચૌમુખજીની પ્રતિમાજી બિરાજમાન છે. માનસંગ ભેજરાજની ટુંક–શ્રી નેમિનાથ દાદાની ટુંકના દરવાજા સામે માનસંગ ભોજરાજની ટુંક છે. તેમાં એક મંદિર છે.. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અધાને અપેા કહે, લાગે કડવાં વેણુ; ધીરે ધીરે પૂછીએ, ભાઈ શાથી ખાયાં નેણ, મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાન બિરાજમાન છે. પહેલાં ચેક આવે છે. ચેકમાં સૂરજકુંડ આવે છે. આ કુંડ કચ્છ માંડવીના વીશા એસવાલ માનસંગે બધાવ્યા છે. દેરાસરને કર્ણોદ્ધાર પણુ આ માનસંગ શેઠે કરાવેલા છે. તેથી આ ટુંક તેમના નામથી પ્રસિદ્ધ થઈ છે. મેરકવશીની ટુંક અબજીનાં મંદિરમાંથી તખી બાજુના દરવાજામાં થઈ મેરક વશીમાં જવાય છે. આ મંદિરમાં સહસ્ત્રા પાર્શ્વનાથજીનાં સુંદર પ્રતિમાજી બિરાજમાન છે. પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૫૯ માં થઈ છે. પ્રદક્ષિણા અહિં છે. તેમાં પ્રભુજી બિરાજમાન છે. પ્રદક્ષિણામાં અષ્ટાપદ પર્યંતની રચના છે. આ ટુકા જીર્ણોદ્ધાર સિદ્ધરાજના મંત્રી સજ્જને કરાવ્યા હતા. કારણી વગેરે શિલ્પ આ ટુકમાં સારૂં છે. ભીમાંકુંડળીયાએ અહિ કુંડ ખંધાવ્ય હતા. અને અઢાર રત્નના હાર પ્રભુજીને ભેટ ધર્યાં હતા. સગરામ સોનાની ટુ કમેકરવશીની ટુંકમાંથી સગરામ સાનીનો ટુકમાં જવાય છે. આ સગરામ સેાની પંદરમાં સૈકામાં થયેલા પુણ્યવાન શ્રાવક હતા. વઢીયાર પ્રદેશના-ગૂજરાત બાજુના લેલાડ ગામના તેઓ મૂલ રહેવાશી હતા. તેલણે શ્રી સામસુંદરસૂરિજીના ઉપદેશથી આ ટુંક બધાવી છે. આ ટુંકમાં મૂલનાવક સહસ્રા પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે. જેની પાછળના અહિ પ્રતિષ્ઠા થયેલી છે. પ્રદક્ષિણામાં ૩ દેરાસરે છે. આ ટુંક ગિરનારના આ વિભાગમાં સૌથી ઉચી દેખાય છે. કુમારપાલ મહારાજની ટુંક–કાલિકાલ સર્વૈજ્ઞ શ્રી. હેમચ ંદ્ર સૂરિજી મહારાજાના ઉપદેશથી પરમાતકુમારપાલે ૧૧૪૪ ભવ્ય જિનમદિરા અધાવ્યા હતાં. ગિરનાર તી પર પણ તેઓએ ભવ્ય મંદિર ખધાવ્યું હતું. આ મંદિરને જ઼ાદ્દાર માંગરોલના શેડ ધરમશી Page #201 -------------------------------------------------------------------------- ________________ ફીકર સુખકા ખા ગઇ, ફીકર સબકી પીરઃ ફીકર કી કાકી કરે, ઉસકા નામ કીર. હેમચંદે કરાવ્યેા હતેા. હાલ જે મૂલનાયકજી છે, તે પ્રતિમાજી પાછળથી વિ.ના ૧૯મા સૈકામાં પધરાવ્યા છે. આ બધી ટુ કામાં મૂલનાયકજી પાલથી પ્રતિષ્ઠિત થયેલા મળે છે તેનાં કારણ તરીકે સંભવિત છે કે, મુસ્લીમ સત્તાના સમયે ધર્માંધ રાજવીઓના અત્યા ચારાથી મૂલનાયુકજી ખંડિત થયા હોય. અને એથી બીજા પ્રતિમાજી પાછલથી પ્રતિષ્ઠિત કર્યો હાય એ અધ બેસે છે. ૧૩૩ વસ્તુપાલ-તેજપાલની ટુંક–ગુજરાતના મહામાત્ય શ્રી વસ્તુપાલ તથા તેજપાલ બધું યુગલનું નામ જૈનશાસનમાં અમર ખની ગયું છે. તેમણે આ ટુક ખધાવી છે. આ ટુંકને તથા સંપ્રતિ રાજાની અને કુમારપાલ મહારાજાની ટુંકને-આ ત્રણેયને ફરતો કિવા વિ. સ. ૧૯૩૫માં કચ્છ દેશના શેઠ નરસી કેશવજીએ બંધાવ્યા છે. આ ત્રણ દેરાસરા છે. મૂલનાયક શ્રી શામળા પાર્શ્વનાથજીની ભવ્ય મૂર્તિ છે. આ પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સ. ૧૩૦૬ ના વૈશાખ સુદ ૬ શનિવારના થઈ છે. મંદિરમાં પીળાઆરસ તથા સળીના પત્ની વપરાયા છે. મંદિરના ર્ગમંડ૫ ૨૯ ફીટ પહેાળા અને ૫૩ ફીટ લાંધે છે. આ ટુંકમાં વસ્તુપાલ તથા તેજપાલના જીવનને લગતી તથા તેમનાં ધર્મ કાર્યો, કુટુંબ વગેરેને ઇતિહાસ કહેતી હકીકતા શિલાલેખમાં છે. આ ટુક ખાસ દનીય છે. સંપ્રતિ મહારાજની ટુક-શ્રી આસુહસ્તિ આચાર્ય મહારાજના સદુપદેશથી જૈનધર્મ સ્વીકારનાર, મૌર્યવંશી અોકના પૌત્ર મગધ સમ્રાટ પ્રિયદર્શી શ્રી સપ્રતિ મહારાજાએ સવાલાખ જિન મદિરા ધાવ્યાં છે, તથા સવાકાડ જિન િભરાવ્યાં છે, તેમણે શ્રી ગિરિનારજી પર પણ ભવ્ જિનમંદિર બંધાવ્યુ છે. આ મંદિર સુંદર તથા પ્રાચીન છે. મંદિરમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભ. છે. મંડપમાં ચક્રેશ્વરી દેવીના પ્રતિમાજી છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કલમ છરીની હેડમાં, કરે કલમ બહુ કેર; છરી છેદ રૂઝાય છે, કલમ વધારે વેર. અન્ય જિનમંદિરા-આ બધી ટુંકો ઉપરાંત અન્યાય જિન મંદિરો અહિં આજે પણ વિદ્યમાન છે. સંપ્રતિરાજાની ટુંકની ઉત્તરે શ્રી સંભવનાથજીનું મંદિર તેમજ સગરામ સોનીની ટુંક બાજુ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર, ત્યાંથી આગળ નવા કુંડ આગળ ૨૪ તીર્થકરોની દેરીઓ જે અધૂરી છે. આ સિવાય શ્રી શાંતિનાથજીનું દેરાસર છે. આ દેરાસરની પાસે રામતીની ગુફા છે. શ્રી શાંતિનાથનું દેરાસર જેને જેરાવારમલજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે, ત્યાંથી આગળ જતાં ચૌમુખજીનું ચેરીવાળું દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથજી છે. ત્યાંથી દૂર જતાં ગૌમુખી ગંગા આવે છે. ત્યાં ૨૪ તીર્થકરોના પગલા છે. ત્યાંથી જત્રણ બાજુએ ચઢતાં રથનેમિનું મંદિર આવે છે. અંબાજીની ટુંકઃ-રથનેમિના દેરાસરથી આગળ ચઢતાં અંબાછની ટુંક આવે છે. વિ. સં. ૧૮૮૩ ના અષાઢ સુદિ ૨ ના અંબાજીના કમાડ જૈન દેરાસરના કારખાના તરફથી કરવામાં આવ્યાને ઉલેખ છે. આ મંદિર સંપ્રતિ મહારાજાએ બંધાવેલ છે, એમ અતિહાસિક અવશેષોમાંથી જાણું શકાય છે. આ દેવી ભ. શ્રી નેમિનાથ પ્રભુના શાસનના અધિષ્ઠાયિકા છે આ ટુંકથી આગળ વધતાં ઓઘડ શિખર આવે છે. તેને ત્રીજી ટુંક કહે છે. અહિં ભ. શ્રી નેમિનાથજીની પાદુકા છે. આ પાદુકાને બાબુ ધનપતસિંહજીએ સ્થાપ્યાં છે. નીચે ઉતરતાં ચોથી ટુંક આવે છે. તેના પર વિ. સં. શ્રી નેમિનાથ ભ. ની પાદુકા છે. તેના પર વિ સ. ૧૨૪૩ ની પ્રતિષ્ઠાને લેખ છે. પાંચમી ટુંક ઉપર દેરીમાં પોટો ઘંટ છે. તેના નીચાણમાં નેમિનાથ ભ. ના પગલાં તથા પ્રતિમાજી છે, અહિંથી ચોમેર ગીરનું જંગલ દેખાય છે. સૌથી ઊંચામાં ઉંચો ભાગ આ ગણાય છે. શ્રી નેમિનાથ ભ. ના પ્રથમ ગણધર વરદત્ત અહિં મેલે પધાર્યા છે. વરદત્ત થયું, Page #203 -------------------------------------------------------------------------- ________________ -- ગયું ધન તે સાંપડે, ગયા વળે છે વહાણ; ૧૩૫ ગયે અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ. જેના પરથી દત્તાત્રયી તરીકે આ સ્થાન પ્રસિદ્ધ થયું છે. દરિયાઈ સપાટીથી આ સ્થાન ૩૬ ૬૬ ફીટની ઉંચાઈએ છે. સહસાવન ઃ ગૌમુખી મૂકીને ડાબા રસ્તે સપાટ રસ્તે નીકળે છે. તે સહસાવનનો રસ્તો છે. ત્યાં શ્રી નેમિનાથ ભ. ની પાદુકા છે. અને દેરી છે. અહિં ભ. શ્રી નેમિનાથ પ્રભુએ દીક્ષા સ્વીકારેલી છે. પ્રભુના દીક્ષા, કેવલજ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક આમ ત્રણ કલ્યાણકે આ પવિત્ર ભૂમિ પર થયેલાં છે. આ ગિરનાર મહાતીર્થ પર પૂર્વકાળમાં અનંતા તીર્થકર દે આવ્યા છે અને આવશે. અને કેટલાયે સાધુ મહાત્માઓ અહિં મેક્ષે પધાર્યા છે. આગામી ચાવીશીમા ત્રેવીશ તીર્થકરે અહીં મોક્ષે જશે. પેઢીની વ્યવસ્થાઃ આ તિર્થ પર અન્ય જેનેત્તર ધમઓનાં પણ ધર્મસ્થાને આવેલાં છે. તેઓ પણું આ સ્થાનને તીર્થ તરીકે માને-પૂજે છે. આપણું તીર્થ માટે પહેલા પહેલાં તેની વ્યવસ્થા આજથી ૧૦૦ વર્ષ પહેલાં શેઠ દેવચંદભાઈ તથા તેમની બહેન લક્ષ્મીબાઈ, જેઓ વડનગરના હતા, તેઓએ પિતાનું ધન આ તીર્થમાં ખચ્યું હતું. અને સંધની અનુજ્ઞાથી આ તીર્થનો વહિવટ કરવા શેઠ દેવચંદ લખમીચંદની પેઢી સ્થાપી હતી. તે નામથી અદ્યાવધિ વહિવટ ચાલે છે. પણ તેની વ્યવસ્થા હાલ શેઠ આ૦ કવ પેઢી અમદાવાદ કરે છે. તીર્થોદ્ધારક સ્વ. આ. ભ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ.શ્રીના સદુપદેશથી આ તીર્થને જીર્ણોદ્ધાર હમણાં થયો છે. આ તીર્થ પ્રાચીન છે. શ્રી શત્રુંજયગિરિરાજનું પાંચમું શિખર આ “ રૈવતગિરિ' તરીકે ઓળખાય છે. જુનાગઢ ગામમાં ૨૦૦-૨૫૦ શ્રાવકેના ઘરે છે. વંથલી: એક કાલે સૌરાષ્ટ્રનું મુખ્ય વ્યાપારી શહેર તરીકે આ “ વામનસ્થલી” ગણાતું હતું. શ્રી શીતલનાથ ભનું સુંદર મંદિર છે. પ્રતિમાજી ગામકુવામાંથી પ્રગટ થયેલાં છે. પ્રતિમાજી સંપ્રતિ મહા Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જબ તુમ આયે જગતમેં, જગત હસત તુમ રાય; અબ કરણ એસી કરો, તેમ હસત જગ રોય. રાજના સમયના છે. પ્રતિમાજી ભવ્ય, શાંત શીતલ મુખમુદ્રાયુક્ત છે. ઉપાશ્રય તથા ધર્મશાલા છે. જુનાગઢથી ૧૦ ભાઈલ વંથલી થાય છે. માંગરેલ: જુનાગઢથી ૪૦ માઈલ પર દરિયાની નજીકમાં માંગરોલ ગામ આવેલું છે. જુનાગઢ-વેરાવલ રેલ્વે લાઈનમાં કેશોદ સ્ટેશનેથી ૧૬ માઈલ પર માંગરોલ છે, એનું પ્રાચીન નામ મંગલપુર હતું. મહારાજા કુમારપાલના સમયનું અહિં પુરાણું જિનમંદિર છે. જેના અવશેષો હાલ મલે છે. હાલ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથનું દેરાસર બહુ જ ભવ્ય છે. એક જ દેરાસરમાં ઉપર નીચે થઈ ૬ દેરાસરો છે. મૂલનાયકના પ્રતિમાજી બહુ જ ભવ્ય તથા રમણીય છે. ચોકમાં બે ઉપાશ્રય છે. તથા પંચતીથીની સુંદર રચનાઓ છે. ગામના નાકે દરવાજા જોડે વંડીમાં શ્રી સુપાર્શ્વનાથ ભ.નું મનોહર દેરાસર છે. વિશાલ એક છે. ધર્મશાળા, બાગ ઈત્યાદિથી આ સ્થાન રમણુય છે. અહિં કુમારપાલ મહારાજાને રાજમહેલ છે. જે પહેલાં માંગરોલના શેખ નવાબના કબજામાં હતો અને આજે સૌરાષ્ટ્ર સરકાર હસ્તક છે. તે લગભગ ૭ માલ ઉંચે છે. ખૂબ જ મહેટ અને પૂર્વકાળના રાજા-મહારાજાઓના રાજકુલ જેવો જ છે. અમે એ નજરે જોયો છે. અમને પણ લાગ્યું છે કે, ગુજરેશ્વર કુમારપાલ મહારાજના સમયને આ રાજમહેલ હો સંભવિત છે. અહિં જૈન કન્યાશાળા, જૈન દવાખાનું, પાઠશાળા, પાંજરાપોળ, આદિ છે. અહિંનાં જેને વ્યાપાર માટે હોટે ભાગે પરદેશમાં મુંબઈ-કલકત્તા તથા એડન રહેનારા છે. ગામમાં એક જ મજીદ છે. જે કુમારપાલ રાજાના સમયમાં મંદિર કે ઉપાશ્રય હોવાનો સંભવ છે. અહિંથી દરિયો બે માઈલ દૂર છે. આવી રીતે ઘણું સ્થળોએ મજીદ બનેલ છે. જે પૂર્વકાળમાં ભવ્ય જૈન મંદિરો હતાં. ખંભાત (ગુજરાત)માં મકાઈ દરવાજા આગળ મોટી મજીદ જે કુમારપાલના સમયમાં જૈન મંદિર હતું. આજે પણ ભજીદ પર મંગલકુંભ, સ્વસ્તિક, આદિ નજરે પડે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ કંચન તજ સહેલ છે, સહજ ત્રિયા કો સ્નેહ; ૧૩૭ માન બડાઈ ઈર્ષા, દુર્લભ તજની એહ. બારેજા પાનાથજી-માંગરોલથી પોરબંદર જતાં ૨૫ સાઈલ પર બારેજા–બલેજા ગામ આવે છે. અહિં શ્રી બારેજા પાર્થ નાથજીનું સુંદર મંદિર છે. આ મંદિર તીર્થ ગણાય છે. પૂર્વકાલમાં આ રસ્તેથી દરિયા ભાગે કેટલાક વ્યાપારીઓના વહાણો દૂર દેશમાં જતા હતા. આટલામાં તેઓના વહાણ થંભ્યાં. અને સમુદ્રમાંથી પાર્શ્વનાથ પ્રભુનાં ચમત્કારિક બિંબ પ્રગટ થયાં. એટલે આ ગામમાં તેઓએ મંદિર બંધાવીને પ્રભુજીને બિરાજમાન કર્યા. પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવશાલી છે. ધર્મશાળા છે. વિશાલ ચોક છે. ગામમાં શ્રાવકોની વસતી નથી. પોરબંદરનો સંઘ તથા માંગરોલને સંધ, આ બાજુ આવનાર સાધુ-સાધ્વી આદિની વિહાર માટે વ્યવસ્થા કરે છે. • પોરબંદર–અહિંથી ૨૫ માઈલ છે. ત્યાં ત્રણ દેરાસરો, ઉપાપ્રિય તથા પાંજરાપોળ છે. અહિંથી માણવદર ૫ માઈલ છે. અહિં ૨ દેરાસરો તથા ઉપાશ્રય છે. સાધુ-સાધ્વીના ચાતુર્માસ અવારનવાર થાય છે. અહિંથી જામનગર ૬૦ માઈલ થાય છે. વચમાં લાલપર, હળાસંગ, રાસંગપર વગેરે જેનેની વસતી તથા દેરાસરો પણ છે. ચોરવાહ–સૌરાષ્ટ્રને નાઘેર પ્રદેશ બહુ જ ફળદ્રુપ ગણાય છે. ચોરવાડ એ નાઘેરના મધ્ય ભાગ છે. અહીં મેર, પાન, કેળા, નારીયેલી, પપૈયા, કેરી આદિની વાડીઓ સંખ્યાબંધ આપણને જોવા મળે છે. ગામમાં ચારે બાજુ કોટ છે. કોટની અંદર મધ્યભાગમાં જિન મંદિર છે. મંદિર નાનું પણ પ્રાચીન છે. મૂળનાયક શ્રી પાશ્વ નાથ ભગવાન છે. મંદિરમાં.વિ. ના ૧૬ મા સૈકાના સમયને દેરાસરની તિષ્ઠાનો શિલાલેખ છે. દેરાસરની બાજુમાં ઉપાશ્રય તથા ધર્મશાળા છે. હાલ શ્રાવકોની વસતી ખાસ નથી, ગામ બહાર સડક છે. “હરખ સુવન” નામની જૈન સેનેટરી છે, જે વેરાવલના શેઠ માણેકચંદ હરખદે બંધાવેલી છે. દેરાસરની વ્યવસ્થા માંગરોલને જૈનસંધ કરે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગઈ ખાત સાચે નહિ, આગળ ચિતે નાહી; વર્તમાન વર્તે સદા, સેા જ્ઞાની જગમાંહિ. વેરાવલ ચેારવાડથી વેરવલ જતાં રસ્તામાં આદરી ગામમાં સુંદર દેરાસર તથા ધર્મશાળા છે. પહેલાં અહિં જેનાની સારી વસતિ હતી. આજે જૈનનું એકય ધરી રહ્યું નથી. આદરીથી છ માઈલ પર વેરાવલ શહેર આવેલુ છે. ચારવાથી વેરાવલ ૧૫ માઈલ પગ રસ્તે થાય. વેરાવલ દરિયા કિનારે આવેલું છે. અહિંના બંદરેથી મુંબઈ, એડન, કરાંચી, અરબસ્તાન, મદ્રાસ, મેંગલેાર આદિ દેશ-પરદેશમાં માલ લઈ જવા—લાવવાનું કામ વહાણા દ્વારા ચાલુ છે. સ્ટીમરે પણુ નજીકમાં ઊભી રહે છે, આ શહેર પ્રાચીન છે. આગમાને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવર્ધિ ંગણી ક્ષમાશ્રવણુ, વેરાવલ બંદરના હતા, એમ કૉ-પાક પ્રધાષ આજે પણ પ્રચલિત છે. અહિં એ સુંદર જિનમદિરા છે, બહાર કાટમાં શ્રી ચિંતામણુિપાર્શ્વનાથજીનું વિશાલ મદિર છે. જે પ્રાચીન છે. બાજુમાં શ્રી મહાવીરસ્વામીનું નાનું દેરાસર છે. માંયલાકાટમાં શ્રી સુમતિનાથ ભગવાનનું રમણીય દેરાસર છે. આ દેરાસરના જીર્ણોદ્ધાર વિ. સ. ૧૯૮૮ની સાલમાં થયા. અને પૂ, પાદ પરમશાસન પ્રભાવક ગુરુદેવઆચાય ભ. શ્રી વિજ્રવરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના વર્દ હસ્તે પ્રભુજીની પ્રતીષ્ઠા થઈ છે દેરાસરના એાકમાં પૂ. પાદ શ્રી દેવદ્દિગંણુ ક્ષમાશ્રમણની મૂતિ તથા દેવી છે. અહિં ઉપાશ્રયેા તથા ધમ શાળા આદિ છે. ભેાજનશાળા તેમજ આયખીલ ખાતું પણ ચાલે છે, માંયલાકાટ જ્ઞાનશાળામાં સધની પેઢી છે, માંયલાકાટના ઉપાશ્રયમાં પૂ. પાદ આચાય દેવાદિ સાધુ મહારાજાઓના ચાતુર્માંસ નિયમીત થતા રહે છે. પાઠશાળા, જૈનવાખાનું, પાંજરાપેાળઆદિ અહિ છે. પ્રભાસપાટણ—સમસ્ત ભારતવર્ષના જે કેટલાક પ્રાચીન તીર્થા આવેલાં છે તેમાં ‘શ્રી ચંદ્રપ્રભાસપાટણ ’નું નામ મેાખરે છે. ભ. શ્રી ઋષભદેવસ્વામીનાં શાસનમાં આસ્થાને ચંદ્રપ્રભાસપાટણ્ નામનુંનગર શ્રી ભરત વસાવ્યું હતું. ભાવિમાં શ્રી ચંદ્રપ્રસ્તાવસ્વામી અહિં પધારી સંસાર Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩% પાપ છીપાયા ન છીએ, છીપે તો મોટા ભાગ્ય; દાબી દુબી ના રહે, રૂઈ લપેટી આગ. પર ઉપકાર કરનાર છે. આમ જાણું ભરત મહારાજાએ, અહિં ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવ્યું હતું. આ પહેલાં આ સ્થાન ચંદ્રપ્રભસ્વામી છદાસ્થ અવસ્થામાં દરિયા કનારે કાર્યોત્સર્ગ ધ્યાન પધાયો ત્યારે તેઓ સમવસરણ અહિં રચાયેલું હતું. તેઓનાં શાસનમાં ચંદ્રયશારાજાએ ભ. શ્રી ચંદ્રપ્રભસ્વામીનાં ચંદ્રકાંતમણિય બિંબ ભરાવી. અહિં વિશાલ ગગનચુંબી જિનમંદિર તેમણે બંધાવ્યું હતું. બાદ શ્રીમુનિસુવ્રતસ્વામીનાં તીર્થમાં શ્રી રામચંદ્રજી, શ્રી સીતાદેવી આદિ અહિં આવ્યા હતા. તેમણે અહિં સુંદર જિનમંદિર બંધાવ્યું હતુ. આકાશ માર્ગે પ્રભુજીનું આગમન-ભ. શ્રી મહાવીરદેવનાં શાસનમાં પણ આ તીર્થને મહિમા વધતો જ રહ્યો છે. આજે જે મૂલયનાક તીર્થાધિપતિ શ્રીચંદ્રપ્રસ્વામી અહિં બીરાજમાન છે તે. વિ. સં. ૮૪૫ માં જ્યારે વલ્લભીપુરની ભંગ થયો. ત્યારે દેવી સહાયથી આ પ્રભુજી ત્યાંથી અહિં પધાયા છે. મહારાજા કુમારપાલે અહિં યાત્રા કરીને કુમારવિહાર તથા અષ્ટપદાવતાર મંદિર પર સુવર્ણકશલ ચઢાવ્યાહતો. વસ્તુપાલતેજપાલે સંઘ સહિત અહિં આવીને અષ્ટાપદ ચિત્ય, પૌષધશાળા બંધાવ્યાં હતાં. મહુવાના જગડુશાહે સવા ક્રોડના મૂલ્યનr હાર પ્રભુજીનાં ચરણે ધર્યો હતો. વિ.ના ૧૭ મા સૈકામાં જગદગુરૂ આ. ભ. શ્રીવિહીરસૂરજીના પટ્ટધર પૂ. આ. ભ. શ્રીવિજયસેનસૂરીશ્વરજીનાં શુભ હસ્તે અનેક અંજનશલા તથા પ્રતિષ્ઠા મહોત્સવ અહિં ઉજવાયા હતા. વિના ૧૩ મા સૈકામાં આ. શ્રીદેવેંદ્રસૂરિજીએ “શ્રી ચંદ્રપ્રભચરિત્ર નામના લગભગ ૫૩૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથની રચના અહિં કરી છે. વિના ૧૮ મા સૈકા સુધી આ તીર્થ ભૂમિની જાહોજલાલિ અદ્વિતીય હતી. આ ભૂમિ પર સંખ્યાબંધ જિનમંદિર નજીકના ભૂતકાળમાં હતા, છેલ્લે જીદ્ધાર અહિં વિ. સં. ૧૮૭૭ ના મહા સુદિઆઠમના થયો. તે સમયથી અત્યાર સુધી નવ મંદિરો હતા. કોઠારી શેરીમાં શ્રી નેમિનાથ ભાન દેરાસર તેમજ દેરાસરની ખડકીમાં અન્ય આઠ દેરાસર હતા. Page #208 -------------------------------------------------------------------------- ________________ સરખી બુદ્ધિ સરવને, કુદરતે આપી હોય; તે। પંડીત અને મૂર્ખના, ચિત્ર જગત નહિ જોત. શ્રી ગજેન્દ્ર પુર્ણ પ્રાસાદનું નનિર્માણ—આ આ દેરા-સરામાં તીર્થાધિપતિ શ્રી ચંદ્રપ્રભાસ્વામીજીનું શ્રી સુવિધિનાથ ભત્તું, શ્રીશાંતિનાથ ભગ્નું, તથા મહાપ્રભાવિક શ્રી દાદા પાર્શ્વનાથનું આમ ચાર દેરાસરે અતિશય જીણુ થતાં શ્રીસંધે નૂતન જિનમ ંદિર બંધાવવાના નિશ્ચય કર્યો. અને સુપ્રસિદ્ધિ શિલ્પ શાસ્ત્રી ભાઈ પ્રભાશંકરનાં · હસ્તક ગજેન્દ્રપૂર્ણ પ્રાસાદનું કા શરૂ કર્યુ. એ વર્ષના ગાળામાં સુંદર વિશાલ જિનમંદિર તૈયાર થઈ ગયું. આ મંદિરમાં નવગભારા છે. વિશાલ ર્ંગમંડપ, નૃત્ય મંડપ તથા ત્રણ શિખરે છે. ત્રણ ઘૂમ્મટા એ સિંહ નિષપયા શિખરા. તથા આજુબાજુ શણગાર ચાકી, પ્રવેશદ્વાર પર રાણુગાર ચાકી ઈત્યાદિથી આ દેરાસર રમણીય બન્યું છે. નૃત્ય મંડપમાં આરસના કારણીયુક્ત સ્થચાની શ્રેણી રાખે છે. મંદિર દેવિવમાન જેવુ અલૌકિક સૌદયુક્ત બન્યું છે. પાંચેક વર્ષ પહેલા માહ સુદિ. ૬ના પુણ્ય દિવસે અ ચાય મ.શ્રી ચદ્રસાગરસૂરિશ્વરના શુભહસ્તે તીધિપતિ શ્રીચ પ્રભસ્વામીજીને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા છે. લગભગ ૩૫ ફૂટની ઊંચાઈવાળા આ પ્રતિમાજી, ખરેખર અદ્ભુત પ્રભાવપૂર્ણ અને પ્રસન્ન મધુર તથા રમણીય લાગે છે. મૂલનાયકની જમણી બાજુ શ્રી શીતલનાથ, શ્રી સુવિધિનાથ, તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. તેમજ મૂલનાયકજીની ડાખી ખાજૂથે શ્રી મલ્લિનાથજી, શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, તથા શ્રી દાદાપાર્શ્વનાથજી કે જે દોકડીયા પાક્ષનાથના નામે પ્રસિદ્ધ છે. વર્ષો પહેલાં આ પ્રભુજીની પલાંઠીમાંથી દોકડોયાનું નાણું દરાજ નીકલતું હતું. આજે પણ પ્રભુજીની પલાંઠીમાં દોકડીઆ દેખાય છે. આ પ્રભુજીની બાજુમાં શ્રી આદીશ્વર ભ॰ બિરાજમાન છે. મંદિરના ઉપરના માળ પર પાંચ ગભારા છે. વચલા ગભારામાં શ્રીશાંતિનાથ ભ॰ આિ પ્રભુજી બિરાજમાન છે. હિરૂભરમાં અદ્વિતીય જિનમંદિર-શહેરના મધ્ય બજારના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧. શઠની સંગતથી સહે, ભલા જનો દુખભાર; માંકડના મેળાપથી ખાય ખાટલે માર. લેવલથી ૮૫ ફુટ ઉંચું ત્રણ મજલાનું, ત્રણ ભવ્ય શિખરો તથા. નવ ગભારાવાળું ૧૦૦+૭૦ ફુટની લંબાઈ પહોળાઈવાળી જગ્યામાં પથરાયેલું આવું ગગનચુંબી વિશાળ જિનમંદિર, સમસ્ત ભારતમાં આ એક અને અદ્વીતીય છે. એમ જોતાં હેજે જણાઈ આવે છે. આજે હજારો યાત્રિકો આવાં મહાપ્રભાવક જિનમંદિરને જોઈ આશ્ચર્યચક્તિ બને છે. આ દેરાસરને તૈયઠર કરવામાં અત્યાર સુધી લગભગ રૂ. આઠલાખનું ખર્ચ થયું છે. હવે દેરાસરમાં પાકા પ્લાસ્ટરનું કાર્ય, રૂપકામ, શિલ્પકામ તથા નૃત્ય મંડપમાં આરસ પાથરવાનું કામ–આ બધાં કામે ચાલે છે. જેમાં અંદાજ મુજબ રૂ. બેથી અઢી લાખ તો ખરચ થાય. હાલ શ્રી સંઘ પાસે ભંડોળ નથી. હવે જે પ્રભાસપાટણ સંધના આગેવાનો, મહેનત લે, અને લાગણીપૂર્વક સેવાભાવે, મુંબઈ, અમદાવાદ, ખંભાત, પાટણ, કલકત્તા, મદ્રાસ, બેંગલોર, જામનગર, રાજકોટ, ભાવનગર આદિનાં સંઘોનો સહકાર પ્રાપ્ત કરે તો છેવટે દેરાસરજીના ભંડારમાંથી પણ સહાય અવશ્ય ભલી રહે. આજે સમદ્દત હિંદના જૈન સંઘની પહેલી ફરજ છે કે, આવા અનુપમ તીર્થસ્માનમાં અદ્વિતીય બેનમૂન જિનમંદિરના અધૂરાં કાર્ય માટે પિતાની શક્તિ સંપત્તિ તથા લાગવગને ઉપયોગ કરી આ મહાન તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય સંપૂર્ણ પાર પડે તે માટે ભગીરથ - પુરૂષાર્થ તેઓ કરે ! અન્ય જિનમંદિર તથા ધર્મસ્થાને-એક જ લત્તામાં આ સુંદર જિનમંદિરની સાથે અન્ય ચાર જિનમંદિરો આવેલાં છે. શ્રી મલિનાથ ભીનું શ્રી મહાવીર સ્વામીનું, તથા શ્રી ઋષદેવ ભનું આમ ચાર મંદિરે છે. સાથે ત્યાં શ્રીસંઘની દેરાસરો તથા ઉપાશ્રયને વહિવટ કરનારી પેઢી છે. બાજુમાં શ્રીતપાગચ્છજી જૈન ઉપાશ્રય છે. જ્ઞાનશાળા, લાયબ્રેરી, જાદવાખાનું. ધર્મશાળા, ભોજનશાળા તથા . Page #210 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧૪૨ સત્ય સંતાયું ના રહે, ખરે જુઓ એ ખેલ; જેમ ઉપર આવી તરે, જળ તળિએથી તેલ. આયંબીલખાતું છે. અહિં શ્રાવકોની વસતિ લગભગ ૧૨૫ ઘરની ગણાય, પણ મોટે ભાગે તેઓ મુંબઈ તથા એડનમાં વ્યાપારાર્થે વસાવટ કરીને રહે છે. સંધની લાલબાગ નામની વાડી ઉપાશ્રયની પાછલા છે, તથા પાંજરાપોળ એ રીતે એક જ લત્તામાં સર્વ આવી રહ્યાં છે. સેથનાથનું એતિહાસિક સ્થાન-સૌરાષ્ટ્રના પશ્ચિમ-દક્ષિણ સમુદ્ર કિનારા પર આવેલાં આ શહેરમાં હિદભરના હિંરૂઓના યાત્રાધામ સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર દરિયા કિનારે ઉભું છે. આ મંદિરને ઈતિહાસ હજાર તર્ષ જુને છે. દેશ-પરદેશના લાખ માણસો સોમનાથ મહાદેવનાં દર્શને પૂર્વકાળથાં અહિં ઉતરી પડયા હતા. આ સ્થાનનો અપાર હતે. આ યાત્રાધામની જાહેરજલાલીથી આકર્ષાઈને વિ. સ. ૧૦૨૪માં ઠેઠ ગીજની મહમદ ગજની અહિં દે આવ્યો હતો. તેને આ પ્રભાસપાટણ લુંટાયું હતું. આ મંદિરને તોડી પાડયું હતું. બાદ મંદિરમાં અનેક જીર્ણોદ્ધાર થાય છેવટે હમણું હિંદી સરકારના પરાતત્વ ખાતા દ્વારા સોમનાથનાં મંદિરનો જીર્ણોદ્ધાર મહોત્સવપૂર્વક થયો છે. નવા શિવલિંગની અહિં સ્થાપના કરવામાં આવી છે. દરિયાની બે બાજુએ મેટે બંધ બાંધીને પથ્થરની દિવાલ :લાખનાં ખર્ચે કરાવી છે. દેશ-પરદેશથી હજારે યાત્રીકે સોમનાથની યાત્રાએ આવતા રહે છે. આ બધાયે જનેતર પ્રવાસીઓ જ્યારે આપણું ભવ્ય. વિશાલ ગગનચુંબી ચંદ્રપ્રભસ્વામીના જિનમંદિરને જુએ છે. ત્યારે તેઓ ખરેખર જનની ભક્તિ, ભાવના, શ્રદ્ધા તથા ઉદારતાને હૃદના ભાવપૂર્વક અંજલિ આપે છે. પાટણ શહેરમાં આજે પણ અનેક એતિહાસિક આવશે, પુરાતતે. શિલ્પ સ્થાપત્યો સૂક્ષ્મદષ્ટિયે જેનાર શોધકને મળી રહે છે. શહેરની મધ્યમાં મુસ્લીમ સમયની જે મજીદ હતી, અને આજે હિંદ સરકારે જેમાં પુરાતત્ત્વ ખાતાની સંશોધન શાખાનું સ્થાપન કર્યું છે એ આખુંએ મકાન પૂર્વકાળે જેનું ભવ્ય જિનમંદિર હતું. તેમ તેનાં દર્શનીય સ્થાનો, શિલ્પ તથા કોતરણું વગેરે પરથી તરત જ કહી Page #211 -------------------------------------------------------------------------- ________________ લઘુતાસે પ્રભુતા મિલે, પ્રભુતાસે પ્રભુ દુર; ૧૪૩ કીડી સાકર ખાત છે, હાથી ફાકત ધૂળ. શકાય તેમ છે. આ ચતુર્માસમાં ઘણુંયે વેળાયે આ બધાં સ્થાને જેમાં છે. પ્રભાસપાટણનાં નૂતન જિનમંદિરને જોઈ. અમારો આત્મા અપૂર્વ આનંદ પામ્યો છે. ખરેખર આવા હિંદભરમાં હિંદુઓના મહાન યાત્રાધામમાં આવું બેનમૂન ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્યવાળું જિનમંદિર હોવું જોઈએ તો જ જેના ધર્મના પ્રભાવના દેશ-પરદેશના વધુ વિસ્તપણે ફેલાશે એ નિ શક છે. આવાં સુંદર, અલૌકિક જિન મંદિરને જ્યારે અનુપમ શિલ્પકામ, તયા રૂપકામથી ઓપ આપીને સમૃદ્ધ બનાવવામાં આવશે ત્યારે તે આ જિન મંદિરની શોભા ઓર જ દીપી ઉઠશે. એમાં કહેવાપણું શું હોઈ શકે? - ઉના-પ્રભાસપાટણથી સડક રસ્તે ૫૦ માઈલ પર અને રેલ્વે લાઈનમાં વેરાવળથી ૬૦ માઈલ પર ઉના શહેર આવ્યું છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ પર ગિરનારના નાકા પર આ શહેર વસેલું છે. ભસેન્દ્રી નદી ઉનાના પાદરમાં વહી જાય છે. જેના ઈતિહાસમાં ઉના પ્રસિદ્ધ છે. એનું પ્રાચીન નામ “ઉન્નતપુર ” હતું. વિ. ના ૧૫માં સૈકામાં લિનની જાહેજલ્લાલિ અદ્વિતિય હતી. જગદગુરૂ મોગલ સમ્રાટ પ્રતિHિધક તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી વિજયહીરસુરીશ્વરજી મહારાજશ્રી પિતાના વિશાલ શિષ્ય–પ્રશિષ્યના પરિવારની સાથે વિ, સં. ૧૬૫૧ તથા પર, આ બન્ને ચાતુર્માસમાં અહિં બિરાજમાન હતા. આ સમયે અહિં જેનોની વસતિ સારી હતી. ૧૬પર ના ભાદ્રપદ સુદિ ૧૧ ના દિવસે છેઓશ્રી અહિં કાળધર્મ પામ્યા હતા. જ્યારે તિઓથી માંદગીમાં હતા અને ઔષધોપચાર કરવાને તેમણે નિષેધ - યે હતું, ત્યારે આ ઉનાનાં સંધના એકએક શ્રાવક, શ્રાવિકાએ પિતે માવા-પીવાનું બંધ કર્યું હતું. તેમ જ પિતાનાં ધાવણું બાળકને પ્રિપાન કરાવવાનું પણ તેમણે બંધ રાખ્યું હતું. છેવટે પૂ. પાદ સૂરિજી ક્ષારાજે સંધના આગ્રહથી ઔષધોપચાર્ટ કરવાની હા પાડી હતી. Page #212 -------------------------------------------------------------------------- ________________ - - ૧૪૪ નિંદા સ્તુતિ નવ ગણો, હઈડે રાખી હામ; સર્વનું શુભ ચાહીને, કર તું તારું કામ. આજે અહિં એક જ વિશાળ વંડામાં પાંચ દેરાસરો છે. મુખ્ય દેરાસરજીમાં શ્રી આદીશ્વર ભ. મૂલનાયક છે. મોટે સુંદર ભોયરું છે, ભયરામાં અમીઝરાં પાશ્વનાથજીની પ્રતિમાજી બહુ જ સુંદર, પ્રસન્ન તથા તેજસ્વી છે. આ દેરાસરની લાઈનમાં બીજા બે દેરાસરમાં શ્રી શાંતિનાથજી ભ. તથા શ્રી સંભવનાથજી ભ. ભૂલનાયક છે, તેમ જ વંડામાં પેસતાં જમણું બાજુએ ઊંચાણમાં બે દેરાસરો છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભ. તથા શ્રી નમીનાથ ભ. મૂલનાયક તરીકે બિરાજમાન છે. આ પાંચે દેરાસરો હાલ તે ગામના મધ્યભાગથી છેક છેવાડે અને શ્રાવકેની વસતિથી દૂર છે, પણ પહેલાં ત્યાં આપણુ વસતિ વિષેશ હેવી જોઈએ એમ અનુમાન થાય છે. બજારની મધ્યમાં ઉપાશ્રય, ધર્મશાળા તથા લાયબ્રેરી અદિ છે. પૂ. પાદ આચાર્ય મહારાજ હીરસૂરીશ્વરજી મ. ના સમયનો ઉપાશ્રય છે. ત્યાં તેઓની મૂર્તિ છે. ગામ બહાર અચ્છરા બાજુ જવાના રસ્તે નદીના નાકા પર આચાર્ય મહારાજશ્રીના અગ્નિસંસકારની ભૂમિ જે “આંબાવાડિયા” ના નામે ઓળખાય છે, તે વિશાળ વાડી બાદશાહે શ્રી સંઘને ભેટ આપેલી છે. અત્યારે પણ આને કબજે શ્રી સંધ હસ્તક છે. આ વાડીમાં હાલ પૂ. સૂરિવરશ્રીની પાદુકા છે. આ પાદુકાની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજયસેનસૂરિજી મ. ઉપા. વિમલહર્ષગણિ. ઉપા. કલ્યાણુવિજયગણિગણિ. ઉપ. સોમવિજયગણિ આદિએ કરાવવાનો પાદુકામાં ઉલ્લેખ છે. આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૬પ૩ ના કાર્તિક સુદ ૫ બુધવારે અહિં થઈ છે. આજે તે આ દેરીની પછી અનેક દેરીઓ અહિં થયેલી છે. આ રીતે પૂર્વકાળમાં ઉનાની કેટકેટલે વૈભવ હતો તેની આ હકીક્તો સાક્ષી છે ઉનાને બધે ઈતિહાસ સાંભળતાં-જાણતાં થાય છે કે ખરેખર કાળની ગતિ નિચિત્ર છે. આજે ઊનામાં ૨૦-૨૫ ઘરો છે. અજારા દીવ તથા દેલવાડાનો અને અહિંના જિનમંદિરોનો વહિવટ અહિંના સંથમાંથી અમુક ગૃહસ્થ કરે છે. મહુવાથી પણ રાજલ થઈ ઉના અવાય છે. ઉના સ્ટેશનથી ગામ ૦ માઈલ લગભગ થાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ પીતાશ્રીના પુનીત પગલે ચાલી જૈન શાશન દીપાવ દાનવીર શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ ભાઇ કુમારપાળ તથા મંજુલાબેનને માનપત્ર આપી રહ્યા છે પરમતારક ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરવા તૈયાર થયેલ ભાઈ બેનને મારા ધન્યવાદ હો ! (લાલબાગના ઉપાશ્રયમાં માનપત્ર આપતાં ) Jain Education S e inelibrary.org Page #214 -------------------------------------------------------------------------- ________________ સચમ માગે પ્રયાણ બી. સી. માર્ક ઘીવાળા બાબુભાઈના નાનાભાઈ કુમારપાળ ( ઉં. વ. ૧૯ ) તથા કુમારીકા બહેન મંજુલા ( ઉ.વ ૨૨ ) અસાર સંસારના ત્યાગ કરી પુજ્ય માતુશ્રીના આશીર્વાદ લઇ પીતાશ્રી ના પગલે ચાલી શ્રી જીનેશ્વર ભગવતાએ બતાવેલ સયમ માર્ગ પ્રયાણ કરતા— y.org Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સાકર તજે ન ગળપણ, સોમલ તજે નહિ ઝેર; સજજન તજે ન સહનતા, દુર્જન તજે ન વેર. અજારા ઉનાથી અજારા લગભગ ૨ માઈલ થાય છે. અજારા ગામ અત્યારે તન્દ્ર નાનું ૨૦૦-૩૦૦ ઘરોની વસ્તીવાળું ગામડું છે. ગામની બહાર શ્રી અજાહરા પાર્શ્વનાથનું ભવ્ય મંદિર તથા વિશાળ ધર્મશાળાઓ છે. સ્થાન ખૂબ જ રમણીય તથા એકાંતમાં છે. હવા પાણી પણ નિર્દોષ તથા સ્વચ્છ છે. વાતાવરણ આરોગ્ય પ્રદ છે. આત્માના આરોગ્ય તથા શારીરિક, માનસિક સ્વાસ્થ માટે આવાં સ્થાને ખૂબ જ ઉપકારી છે. અજારા પાર્શ્વનાથનાં પ્રતિમાજી અતિશય પ્રાચીન છે. ભ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં અયોધ્યા નગરીમાં ઈવાકુ વંશમાં આઝરણ્ય રાજા થઈ ગયા છે. જેમનું બીજુ નામ અજયપાલ હતું. આ રાજાને એક વેળા પૂર્વના આશાતાના ઉદયથી શરીરમાં કોઢ આદિ અનેક રોગો થયા હતા. આથી રાજ્ય છોડી તે રાજા, શ્રી સિદ્ધગિરિજીની યાત્રાથે નીકળ્યા ત્યાંથી ફરતાં તેઓ અહિં દિપપત્તન-દીવબંદરે આવ્યા. અને રાજ્ય વસાવી અહિં જ તેઓએ વસવાટ કર્યો. એટલામાં રત્નસાર નામનો વ્યાપારી આ રસ્તે થઈ દરિયા માગે વહાણ હંકારી પરદેશ જઈ હ્યો છે. દ્વીપ બંદર આવતાં વહાણને ઉપદ્રો આવવા લાગ્યા. રત્નસાર મૂંઝા. ત્યાં અધિષ્ઠાયક દેવીએ કહ્યું: “અહિં કલ્પવૃક્ષના સંપુટમાં શ્રી પાર્શ્વનાથ ભ. ભવ્યનું બિંબ છે. તે અજયપાલ રાજાને આપ જેથી તેના રોગો ટળી જશે. રત્નસારે દીપપત્તનમાં પ્રભુજીના સમાચાર રાજાને કહ્યા. અજયપાલ ત્યાં આવ્યો. પ્રભુજીમાં દર્શન કરી તે આનંદ પામ્યો. ૫ભુજીનાં સ્નાત્ર જલથી તેને રોગ ગયો. રાજાએ આ સ્થાને શ્રભુજીનું ભવ્ય મંદિર બંધાવ્યું, અને તેની વ્યવસ્થા માટે તેણે દશ ગામ આપ્યા. ત્યારબાદ આ અજયપાલ-અઝરણ્ય રાજાએ પોતાના પુત્ર અનંતરથની સાથે દીક્ષા લીધી. અજયપાલ રાજાના બીજા પુત્ર દશરથ મહારાજા જેઓ રામચંદ્રજી આદિના પિતા થાય છે. આ પ્રતિમા જીને આ પૂર્વે ધરણે પિતાના આવાસમાં ૭ લાખ વર્ષે પૂજ્યા હતા. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જ્ઞાન સમું કોઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ; જીવીત સમ આશા નહિ, લેભ સમું નહિ દુખ. ત્યાંથી કુબેર પાસે રહ્યા હતા. બાદ વરૂણદેવ પાસે રહ્યા હતા. આજે પ્રતિમાજીને લાલ લેપ કરે છે. દેરાસરનો રંગમંડપ તથા પ્રભુજીને ગભારે આ બધું ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત અથા આત્માને આહાદક છે. ગામમાં એતિહાસિક પ્રાચીન અવશેષો ઘણા મલી રહે છે. અત્યારસુધીમાં આ તીર્થના ચૌદ ઉદ્ધાર થયા છે. ધર્મશાળાની બહાર અજયપાલના ચેરો જુનો કહેવાય છે. અહિં અમૂક ઝાડના પાલાઓ થાય છે. જે ગમે તેવા ઘા પર બાંધવાથી તરત રૂઝ આવે છે. જે અજયપાલના પાન કહેવાય છે. આજુબાજુ વા ઘણી છે દેરાસરમાં જુના સમયનો ઘંટ વગેરે અવે છે. દેલવાડા–અજારાથી દોઢ માઈલ પર દેલવાડા ગામ છે. અહિં બ્રાહ્મણે કળ આદિની વસતિ છે. આ બધા પહેલા જેને હતા આ કપિલના પૂર્વજોએ બંધાવેલું. સુંદર જિનમંદિર અહિં છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી છે. કાજુમાં ધર્મશાળા છે. ગામમાં જૈનોનું યર એકે ય નથી. દીવ બંદર ઃ હિંદભરમાં પોર્ટુગીઝોની માલિકીના ૩ બંદર ગણાતું હતું. દીવ, દમણ અને ગોવા” તેમાં દીવ તે આજ દીવ બંદર જે અજારાથી ૬ માઈલ થાય છે. આ નગર પ્રાચીન છે. અહિં જેની વસતિ ઘણી હતી. જૈન સંઘનો વૈભવ અહિં ખૂબ જ હતો. દીવના સંઘે શ્રી સિદ્ધાચલજીની યાત્રાનો સંઘ કાઢ્યો હતે. અને વિ૦ સં૦ ૧૬૫૧ માં પૂ૦ પાદ હીરસૂરીશ્વરજી મ. ને ચાતુર્માસની વિનંતિ કરી હતી. આજે મૂર્તિપૂજક જૈનનું ઘર એક્ય નથી. સ્થાનકવાસીઓના ૧૨-૧૫ ઘરે છે. કપોલેની તથા, સોરઠ વાણીયાની વસતિ છે. પણ આ બધા એડન, આફ્રિકા, તેમજ મુંબઈ વગેરે સ્થાનમાં છે. અહિં તો માનવ વસત્તિ બહુ જ ઓછી છે. દીવ આવવા માટે દેલવાડાથી ઘેઘલા સુધી સડક, બાદ દરિયાની ખાડી નાવ દ્વારા લંઘીને દીવમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સાહેબ કે દરબારમેં, કમી કહેફી નાહિ; બંદા મોજ ન પાવત તે, ચૂક ચાકરી માંહિ. જવાય છે. દીવમાં નવલખા પાર્શ્વનાથજીનું સુંદર જિનમંદિર છે. બાજુમાં શ્રી નેમિનાથજી અને શાંતિનાથજીનાં બે દેરાસરો છે. મુલનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી ભવ્ય તથા રમણીય છે. શ્રી નવલખા પાર્શ્વનાથજીને નવલખે હાર તથા નવલખો મુગુટ ચઢતા હતા. એવો પ્રઘોષ ચાલ્યો આવે છે. ચોકમાં ધર્મશાળા તથા ઉપાશ્રય છે. મેર દરિયો છે. અને વચ્ચે દ્વીપની જેમ આ શહેર વસેલું હોવાથી આનું પ્રાચીન નામ દીપ કહેવાતું. આજે દીવ તરીકે આ ગામ ઓળખાય છે. પોર્ટુગીઝોનાં મકાને, કિલ્લાઓ તથા તેની સરકારી કચેરીઓ વગેરે અહિં વિશેષ જોવા મળે છે. ( આજે તો ભારત સરકારનું રાજ્ય છે.) અહિંથી પાછા ઉના સીધા જવાય છે. ઉનાથી કોડીનાર ૨૨ માઈલ છે. જ્યાં પહેલાં શ્રી નેમિનાથ ભ.નું મંદિર હતું. શ્રી નેમિનાથ ભ. ના અધિષ્ઠાયક દેવી અંબિકા પૂર્વભવમાં અહિંના હતા. આજે આ તીર્થ વ્યુચ્છેદ પામ્યું છે. જામનગર–મધ્ય સૌરાષ્ટ્રના કેંદ્ર રાજકોટથી ૫૦ માઈલ પર દરિયાના પ્રદેશથી નજીકમાં જામનગર શહેર આવેલું છે. સૌરાષ્ટ્રના હેટા મ્હોટા શહેરોમાં જામનગરની ગણના થાય છે. નવાનગર સ્ટેટનું મુખ્ય રાજધાનીનું શહેર ગણાય છે. અહિં સુંદર સંખ્યાબંધ જિનમંદિરો એવા રમય લાગે છે કે, ઘડીભર થઈ જાય કે, જાણે આપણે શ્રી શત્રુંજય ગિરિરાજની ટુંકમાં ઉભા છીએ. એમાં શાંતિનાથજીનું મંદિર બહુ જ ભવ્ય તથા વિશાલ રંગમંડપવાળું છે. તેમજ ચેરીવાળું દેરાસર પણ વિશાલ છે. આ બન્ને દેરાસરો બાવન જિનાલયવાળા છે. આ દેરાસરે પ્રાચીન છે. રાયશી તથા વર્ધમાન શેઠે આ દેરાસરો બંધાવેલાં છે. તેના શિખરો ગગનચુંબી છે. મંદિરો આલિશાન છે. વચ્ચે જૈન શાળા છે. લાલબાગ છે. સ્વામે જૈન પાઠશાળાને Page #218 -------------------------------------------------------------------------- ________________ - - -- ૧૪૮ સુવરને વિષ્ટા રૂચે, મુકી ઘાસને અન્ન તેમ મુકિતસુખ ત્યાગીને, ભેગ ચાહે નિધન. ઉપાશ્રય છે. તેમજ દેવબાગ લમી જૈન આશ્રમ, શાંતિભુવન આદિ ઉપાશ્રય, તેમજ જ્ઞાનમંદિરેથી જામનગર ખરેખર તીર્થભૂમિ જેવું રળીયામણું લાગે છે, આયંબીલ ખાતુ, ભોજનશાળા આદિની વ્યવસ્થા છે. શહેર બહાર પ્લોટમાં બોડીગમાં દેરાસર છે. શેઠ પોપટલાલ ધારશી સંઘવીની જૈન બોડીંગમાં પણ દેરાસર છે. બેડીબંદર રેડપર શેઠ ફુલચંદભાઈના બંગલામાં પણ સુંદર દેરાસર છે. તેમજ બજારમાં વીસશ્રીમાની પાઠશાળાની જોડે વિશાશ્રીમાલીનું શ્રી આદીશ્વર ભગવાનનું વિશાલ જિનમંદિર છે. એક મંદિરમાં અનેક મંદિરો છે. શ્રી શાંતિભુવનમાં પણ હમણાં પાંચ વર્ષ પહેલાં તૈયાર થયેલું સુંદર ઘર દેરાસર છે. જામનગરની આજુબાજુ જામવણથલી, ઓખા, જામકંડોરણું વગેરે ગામોમાં સુંદર દેરાસરે છે. રાજકોટ, ગોંડલ, ધોરાજી તથા મોરબીમાં પણ ભવ્ય દેરાસર. ઉપાશ્રય તેમજ શ્રાવકાની વસતી સારી છે. જામનગરથી બેડીબંદર ૩ માઈલ થાય. સૌરાષ્ટ્રનું મોટું બંદર આ ગણાય છે. આ સિવાય અમરેલી, ચીતલ, જેતપુર, વાંકાનેર વગેરે બીજા જૈનેની વસતી તથા જૈનમંદિર ઉપાશ્રયવાળા ગામો છે. રાજકોટથી વઢવાણ જતાં પણ ચોટીલા વગેરે વસતિવાળા અને ઉપાશ્રય જૈનમંદિરો વગેરેથી શોભીત સ્થળે આવી રહ્યાં છે. વઢવાણુ–ઝાલાવાડની ભૂમિના નાકા રૂપ વઢવાણ શહેરમાં આપણું પ્રાચીન જિન મંદિર છે. મંદિર રમણીય તથા આલિશાન છે. રંગમંડપ વિશાલ છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. બાવન જિનાલયવાળું આ દેરાસર છે. પાછળ પ્રદક્ષિણમાં શ્રી શાંતિનાથ ભાનું સુંદર બિંબ જે સંપ્રતિ મહારાજાના સમયનું છે. તે પહેલાં મૂલનાયક હતા. આજે નવું વિશાલ મદિર બંધાવી શ્રી સંઘે તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા છે. આ સિવાય ત્રીજું મંદિર Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ તુમ કરે નહિ, નથી કાળની જાણ; ૧૪૯ કયારે આવી લુંટશે, કરશે મુક્તિ હાણ. છે, ગામ વચ્ચે “ખાજાવસહિ”નું નામનું સુંદર પૂર્વકાળમાં હતું. જે મુસલમાન રાજ્યમાં મજીદ બની ગયેલ છે. આજે પણ શહેરના ચેકમાં હયાત છે. એક–એ ઘર દેરાસરો અહિં છે. સંવેગીને ઉપાશ્રય તેમજ અન્યાન્ય ઉપાશ્રયો, તથા જ્ઞાનભંડારો આયંબીલખાતું વગેરેથી શહેર રળીયામણું લાગે છે. ગામ બહાર ભોગાવાના નાકે શ્રી વીરપ્રભુનું શલપાણિ યક્ષનું ઉપસર્ગનું સ્થાપના તીર્થ છે. ભ. મહાવીર દેવને શૂલપાણિ યક્ષે ઉપદ્રવ કર્યો હતો, તે વદ્ધમાનપુર તો હાલ બિહાર પ્રદેશમાં છે. ગામના નામની સામ્યતાથી ઘણાને ભ્રમ થઈ જવાનું સંભવિત છે. રા'ખેંગારની સ્ત્રી રાણકદેવીએ અહીં અગ્ની પ્રવેશ કર્યો હતો. અહીંથી નજીકમાં સીયાણું ગામ છે. જ્યાં સંપ્રતિ મહારાજાના સમયનું અતિહાસિક પ્રાચીન મંદિર છે. પ્રભુજીની મૂર્તિ ભવ્ય છે. હાલા આ મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ થયું છે. વઢવાણથી ૩ માઈલ પર સુરેન્દ્રનગર શહેર છે. જે વઢવાણુ કેંપ તરીકે ઓળખાતું હતું. અહીં બજાર વચ્ચે વિશાલ વંડામાં દેરાસર તથા ઉપાશ્રય છે. તેમજ આયંબીલખાતું છે. હમણું દેરાસરજીમાં નવી દેરીઓ થઈ છે. અને તેને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. અહીંથી આજુબાજુ જોરાવરનગર, ધ્રાંગધ્રા, હળવદ, રાજસીતાપર લખતર આ ગામમાં દેરાસરો ઉપાશ્રયો વગેરે છે. અહિંથી ૧૫ માઈલ દૂર લીંબડી શહેરમાં સુંદર જિન મંદિર તથા પ્રાચીન હસ્તલિખીત પ્રતોને વિશાલ જ્ઞાનભંડાર છે. જે સમસ્ત સૌરાષ્ટ્રમાં અદ્વિતીય છે. લીબડીથી ૨૦ માઇલ કેઠ શહેર છે. જેમાં સુંદર મંદીર ઉપાશ્રય તેમજ વસ્તી સારા પ્રમાણમાં છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૯ મુ કચ્છના પ્રસિદ્ધ જન તીર્થો શ્રી ભદ્રેશ્વરજી-(કચ્છ) કચ્છદેશ ગુજરાત-સૌરાષ્ટ્રની સાથે સંકળાઈને જોયેલો પ્રદેશ છે. એ દ્વીપકલ્પ જેવો મનોહર પ્રદેશ છે. જેની વસતિ ત્યા સારા પ્રમાણમાં છે. કચ્છના ગામડે-ગામડે ભવ્ય આલિશાન તથા રમણીય. જૈન મંદિર છે. લેક ભદ્રિક, સરળ તેમજ ખેતીઆદિના વ્યવસાય કરનારા છે. આજે તે હજારો કચ્છી ભાઈઓ મુંબઈ, મદ્રાસ, કોચીન કલકત્તા આદિ દેશ-પ્રદેશમાં વ્યાપાર-વ્યવસાય માટે જઈ વસ્યા છે. ભદ્રેશ્વરતીર્થ :કચ્છનું પ્રાચીન તથા અતિહાસિક જૈન તીર્થ છે. અંજારથી દશેક ગાઉ દૂર વસઈ ગામ છે. ત્યાં પ્રાચીન વૉશ્વરનું સ્થાન છે. આજથી લગભગ ૨૪૦૦ વર્ષ પહેલાં અહિં ભદ્રાવતી નામની એતિહાસિક નગરી હતી. વિજયશેઠ તથા વિજયાશેઠાણી જે જૈન ઇતિહાસમાં પોતાના તલવારની ધાર જેવી નિર્મળ ઉગ્ર બ્રહ્મ ચારી વૃતની સાધનાથી પ્રસિદ્ધ છે. તેઓ નગરીના રહેવાસી ભ.શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ ૨૩મા વર્ષે શ્રી દેવચંદ નામના ધનાઢય શ્રાવકે અહિં ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. અને ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીએ તેની અંજન શલાકા પ્રતિષ્ઠા કરાયેલા હતા. કુલનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ત્યાં સ્થાપિત કર્યા હતા. બાદ આ મંદિરનો ઈતિહાસ મળતો નથી. પણ કુમારપાલ મહારાજાએ અહિંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને વિ. સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતું. આ હકીકતનો લેખ આજે પણ ત્યાંના મંદિરના સ્તંભે. કોલે Page #221 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ કેરા બળ થકી, માખણનું ઘી થાય; અંતર વૃત્તિ ધ્યાનથી, પરમાતમ પ્રગટાય. આજે વિદ્યમાન છે. મહાશ્રાવકે જગડુશાહું આ જ ભદ્રાવતી નગરીના નિવાસી હતા. સ. ૧૩૧૫ ના દુષ્કાલમાં એમણે જે સખાવતા કરી છે. તે ઇતિહાસના પાનાં પર અમર થઈ ચૂકી છે. ત્યારબાદ આ નગરી ભગ થયા. મંદિરના નાશ થયેા. અને મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમાજી કેટલાક સમય સુધી સધને ન મળ્યા. એટલે વિ. સં. ૧૬૨૨ માં શ્રીસંઘે મંદિરને જીર્ણોદ્ધાર કરાવી, મૂલનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીજીને બિરાજમાન કર્યાં. આ પ્રતિમાંજી પણ પ્રાચીન છે. અને વિ. ના ૭ મા સૈકામાં જન શલાકા થએલા છે. પાછળથી પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન તિબ સઘ્ધને પ્રાપ્ત થયા. દેરાસરની બાજુમાં દેરીમાં તેમને બિરાજમાન ત્યાબાદ નગરને ધીરે ધીરે વ્યાપાર ઘટતા જૈનેની વસતિ ઘટતી ગઈ. હાલ જે મંદિર છે, તેને જર્ણોદ્ધાર વિ॰ સ૦ ૧૯૩૯ના મહા સુદિ ૧૦ ના થયા છે. મંદિર બાવન જિનાલયનું અતિશય અદ્ભુત તથા ભવ્ય છે. ૪૫૦ ફુટ લાંબા-પહેાળા ચેાકની વચ્ચે એક મંદિર આપેલુ છે. મદિર લગભગ ૪૦ ફૂટ ઉંચું છે. ૧૫+૮૦ ફુટ લખાઈપહેાળાઈવાળું આ દેરાસર રમણીય લાગે છે. મંદિરને રંગમંડપ વિશાલ છે. આ દેરાસરછમાં ૨૧૮ સ્તંભેા છે. મંદિરને બન્ને બાજુ અમાશી છે. પ્રવેશદ્વાર સુંદર કારીગરી વાળુ છે. મંદિરમાં સુંદર ચિત્રકામ છે. આ દેરાસરમાં સેકડે। જિનપ્રતિમાજી છે. જે સંપ્રતિ મહારાજા તથા કુમારપાલ રાજાના સમયના છે. અહિં દરવર્ષે ફાગણુ સુદિ ૩-૪-૫ ના મેળા ભરાય છે. અને ધજા ચઢાવવામાં આવે છે. ધમ શાળા ચારે ખાયે વિશાલ છે. વિ॰ સં॰ ૧૯૩૮ માં પાટણ નિવાસી સંઘવી નગીનદાસ કરમચઢે ભદ્દેધરના જે અતિહા સિક કાડયા ત્યારતી આ તિર્થં વધુ પ્રસિદ્ધિમાં આવ્યુ, હાલ જૈન ભેાજનશાળાની વ્યવસ્થા અહિં છે. મંદિરના વહિવઢ શેઠ વર્ધમાન *લ્યાણજીના નામથી ક્રુચ્છના પ્રતિષ્ઠિત સગૃહસ્થા કરે છે. ગામમાં ૧૫૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મનમાં મરડાઈને તું, મુરખ શીદ મલકાય છે, પ્રબલ સત્તા દેવની ત્યાં, ધાયું કેનું થાય છે. જગડુશાના સમયની વાવ, તેમનો મહેલ તેમજ અન્યાન્ય પ્રાચીન અવશેષો નજરે પડે છે. કચ્છના અન્ય જૈન તીર્થો : કચ્છ પ્રદેશમાં અન્ય સુંદર જૈન મંદિરો આજે પ્રસિદ્ધ છે. અંજારમાં ત્રણ દેરાસરો છે. મુદ્રા કે જે કચ્છનું પેરીસ કહેવાય છે. અહિં ચાર જિનમંદિરો છે. ભુજ : કચ્છનું પાટનગર ગણાય છે. અહિં ત્રણ દેરાસરો છે. શાન્તીનાથ ભ. નું ભવ્ય જીનાલય છે. આ સિવાય શ્રાવૃત કર્લોલ પાર્શ્વનાથજીના ચમત્કારી મુર્તિનું મંદીર છે. આખા કચ્છ પ્રદેશમાં આ કર્ણમુર્તિનું મહત્વ ઘણું છે. આપણે મુર્તિના પ્રતિષ્ઠા સમયે સ્વામી વાત્સલ્ય કરતા ઘીના એક કુંડલામાંથી ઘી નીકળે જ ગયું કુંડલામાં જોતા તેમાં ઉદ્દેશી શાહવાળી ચમત્કારીક મુર્તિના દર્શન થયા આ સુંદર જીનમંદિર ઠેઠ મંદિર પરના કળશથી પ્રારંભી જમીન પર્યંત એક સરખા રંગથી શુશોભિત બનાવવામાં આવે છે. કેકારમાં બાર શિખરોવાળું મોટું મંદિર છે. જે આખા કચ્છ પ્રદેશમાં નથી. આ મંદિરની ઉંચાઈ ૭૪ ફીટ છે. લંબાઈ પહોળાઈ ૭૮૫૪ ફીટની છે. જખૌમાં આઠ સુંદર દેરાસરે છે. તેમાં વિ. સં. ૧૯૫૦માં શેઠ જીવરાજ રતશીએ બંધાવેલું રત્નકુટુંબ મંદિર મુખ્ય છે. નળીયામાં ચાર સુંદર મંદિર છે. દાનવીર શેઠ નરશી નાથાનું આ મુલ વતન છે. તેમણે અહિ વિશાલ મંદિર બંધાવ્યું છે. તેમાં બે સુંદર જિન મંદિર છે. મોટા મંદિરને નવ શિખરે વાગડ પ્રદેશમાં કંટારીયા તીર્થ પ્રસિદ્ધ છે. ગામ નહાનું છે પણ સ્થાન ગમી જાય તેવું છે. શ્રી મહાવીર સ્વામીજીનું મનોહર દેરાસર Page #223 -------------------------------------------------------------------------- ________________ શહેર વન કે પહાડમાં, નહિ ગુઢ્ઢા કે ધર; સુતા હાય કે જામતા, નહિ કાળ કરૈગા મહેર. અહિં છે. પ્રતિમાજી નેત્રને આનદ આપે તેવા આલ્હાદક છે. અહિ જૈન ખેાડીંગ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે. કટારીઆ પૂર્વકાળમાં બહુજ વિશાલ શહેર હતું. ભદ્રેશ્વરથી નજીકમાં માંડવી બંદર છે. ત્યાં પણ સુંદર મંદિર તેમજ જૈતેની વસતિ સારા પ્રમાણમાં છે. ભુજ જે કચ્છનું મુખ્ય શહેર ગણાય ત્યાં પણ સુંદર મંદિર છે. શહેર રમણીય છે. ૧૫૩ કચ્છના ઉદ્ધાર માટે પૂજયશ્રી શુભવિજયજી મહારાજે ધણા જ કાર્યો કર્યો છે તે માટે હ્યુન્યવાદ ઘટે છે. સધ સેવક ચંદુલાલ ખંભાતવાળા Page #224 -------------------------------------------------------------------------- ________________ કિરણ ર૦ મું અમદાવાદ ગુજરાતની ગૌરવવંતી ભૂમિ પર પણ આવાં અનેક તીર્થ આવેલાં છે. એ બધા તાળે આજે પણ ગુજરાતનાં ગીરવ તથા પ્રતિષ્ઠાને શાભાવી રહ્યાં છે. ગુજરાતની ભૂમિ પરમ પૂજ્યશાલી છે પુણ્યાનુબંધી પુણ્યાઈને મેળવીને આવેલા ભાગ્યવાન આત્માએ આ ભૂમિમાં હેજે નજરે પડે છે. ધર્મ, સમાજ કે રાષ્ટના ઉથાનમાં ગુજરાતને ફાળે મહત્વનું ગણાય છે. વ્યાપાર-ઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન મોખરે રહ્યા છે. સંસ્કૃતિ, કળા, પરોપકાર, કે સહસિક્તા આદિમાં ગુજરાત આગળ પડતો દેશ છે, ગુજરાતમાં અનેક આતહાસિક તીર્થ આવેલાં છે. પ્રાચીન તથા અર્વાચીન ભવ્ય મંદિર ગુજરાતના શહેરેશહેર અને ગામડે-ગામડે નજરે પડે છે. ગુજરાતમાં કેટલાક તીર્થો ઐતિહાસિક છે. કેટલાંક અર્વાચીન છે. આ બધાં તીર્થો, જિનમંદિરોને રાખલાબદ્ધ ઇતિહાસ રજુ કરવા બેસીએ તો પાનાંઓનાં પાનાંઓ ભરવા છતાં તે અધુરે જ રહે તો પણ ગુજરાતનાં તીર્થો અને જિનમંદિર તેમજ તીર્થસ્થળ ગણાતા ગામે સહેરે વગેરેને ટૂંક પરિચય, તેની રજુ કરવા હું પ્રયત્ન કર્યો છે. ગૂગરાતના પાટનગર તરીકે અમદાવાદ આજે સુપ્રદ્ધિ છે. રાજનગર અથવા જૈનપુરીના નામથી પણ આ શહેર આજે ઓળખાય Page #225 -------------------------------------------------------------------------- ________________ મનમાં મરડાઈને તું, મુરખ શીદ મલકાય છે; ૧૫૫" પ્રબલ સત્તા દેવની ત્યાં, ધાર્યું કાનું થાય છે. છે. ઈ. સ. ૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેરનો પાયે નાંખ્યો હતો. ઈતિહાસ કહે છે કે, બધા મુસ્લીમ બાદશાહમાં અહમદશાહ બાદશાહ ભલે, ન્યાયી તથા ભવિત્ર હતો. બાદશાહના સમયમાં રાજધાની અમદાવાદને પ્રદેશ ખૂબ વિસ્તૃત હતો. ઉત્તરે મારવાડ- - નાગર, પૂર્વમાં ભોપાલ, દક્ષિણમાં મુંબઈની પેલી બાજુ અને પશ્ચિ મમાં સૌરાષ્ટ્ર. આ રીતે એમેર અમદાવાદના બાદશાહની સત્તા ફેલાયેલી હતી. દક્ષિણનાં પાંચ રાજ્યો અમદાવાદને ખંડણું ભરતાં હતાં. ઈતિહાસ અમદાવાદના સ્થાને પહેલાં ઘણી વસતિવાલું આશાવલ (અસારવા તરીકે આજે ઓળખાતું) શહેર હતું. સિદ્ધરાજના પિતા કહ્યું. દેવે તેને વસાવી કર્ણાવતી નામ આપ્યું હતું. વિ. ના ૧૨ માં સૈકામાં. કર્ણાવતીની જાહેરજલાલી ચોમેર ફેલાયેલી હતી. પરંતુ અમદાવાદ વસવા સુધી એનું નામ આશાવલ રહ્યું. અને અમદાવાદ વસ્યા પછી તે એના પરા તરીકે ગણ્યું. અમદાવાદનો વૈભવ સમગ્ર એગીયામાં ફેલાયેલો હતો. અમદાવાદની હુંડી દુનિયાના બધા.. બજારમાં સ્વીકારાતી. અમદાવાદના વ્યાપારી મહાજનને પ્રભાવ એટલે સખ્ત પડતો કે, એના અવાજને દીહીના. બાદશાહે માન આપતા હતા. અમદાવાદની જાહોજલાલીને પણ કાળબળની અસર પહોંચી, મુસલમાન અને મરાઠાઓના વિગ્રહકાળમાં અમદાવાદે ઘણું ઘણું સહન કર્યું છે. એ કાળમાં અમદાવાદનો વૈભવ ગૂંથાઈ ગયે, હાલ આપણે જે અમદાવાદ જોઈએ છીએ, તે અસલનું બાદશાહી અમદાવાદ નથી. આજથી ભસે વર્ષ પહેલાં અમદાવાદ જુદુ જ હતું. એની ચારે બાજુ ફરતાં લીલાંછમ બગીચાઓ હતાં. અનેક ધનપતિઓઃ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઇંદ્ર ચંદ્રચક્રીને, ગ્રહની ગકિ આધીન છે; દેવની ન્યારી કળા જયાં, સકલ પ્રાણી દીન છે. અને અમીરાના મહેલા હતા, હજારા સુંદર મદિશ, મસ્જીદા તથા -બાગ-બગીયાએથી અમદાવાદ શહેર તે વખતે કેવુ શાલતું હશે તેની આજે તે કેવળ કમ્પના જ કરવાની રહે છે. અમદાવાદના જૈન મહાજનના તાપ તે કાલમાં ભા ખાદ - શાહેાની ઉપર પણ કડકપણે પડતા હતા. તેને અંગેની ઐતિહાસિક હકીકત આ રીતની છે. વિ. સ. ૧૬૯૪માં શ્રી ચિંતામણિ પા નાથનું બાવન જિનાલયવાળુ ભવ્ય મંદિર શ્રી શાંતિદાસ શેઠે લાખ્યા રૂા, ખરચી સરસપુરમાં બધાવ્યું તેતું. એ વખતે ગુજરાતના સૂબા ઔરંગઝેબે અધાધૂંધીનો લાભ લઈ, તે મંદિર તોડી પાડયું હતું. પણ આ અત્યારની વાત દીલ્હીના બાદશાહ શાહજહાંને કાને પહોંચી. ' શાહજહાએ તરત જ શાંતિદ્યાસ શેડને ફરમાન કાઢી આપ્યું, જેમાં અમદાવાદના સુક્ષ્માને આદેશ કર્યાં હતા કે, મંદિરમાં જે કાંઈ તાડ કાડ થઇ છે, તે બધું સમરાવી જે કાંઈ લઈ ગયા હેાય તે લાવી, ખુ` એ મકાન શાંતિદાસ રોડને સેાપી દેવુ. તે મકાન તેમના કબજામાં સેપવું. શાંતિદાસ શેના આ ભવ્ય જિનમંદિરના અવશેષે આજે તે કાળની કુશલ કરામાતના ભાગ થઈ પડયા છે. છતાં તે દેરાસરના -અધાં પ્રતિમાજી આજે પણ શહેરનાં જુદાંજુદાં દેરાસરામાં મેજુદ છે. એમ કહેવાય છે. મેગલાઈના કાળમાં મુસલમાન બાદશાહેાના જુમ્મેથી પ્રતિમાજીનું રક્ષણ કરવા શાંતિદાસ શેઠે આ દેરાસરમાં લાંબી સુરગ • ખાદાવી રાખી હતી. સુરંગ એટલી પહેાળી હતી કે તેમાં ગાડું ચાલી - શકતુ ક્ષાના તાકાન વખતે આં સુરંગ દ્વારા તે દેરાસરમાંના ચૌમુખજીના ૪ પ્રતિમાજી ઝવરીવાડામાં લાવવામાં આવ્યા હતા. તેમાંના ત્રણ આજે વાણુ પળમાં આદીશ્વરજીના ભોંયરામાં છે, અને ચેાથા પ્રતિમાજી નીશાપેાળમાં જગવલભ પાર્શ્વનાથના ભેાંય Page #227 -------------------------------------------------------------------------- ________________ કાયા મનેાહર બગલી, લુંટાશે તારી માનવી; ૧૫૭ સધા સમયના રંગ જેવી. જિદૃગી આ જાણવી. રામાં છે. શાંતિદાસશેઠના દેરાસરના મૂલનાયક શ્રી ચિંતામણિ પા નાથના શામળાપ્રતિમાજી વાઘણપાળમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં મૂલનાયક તરીકે આજે બિરાજમાન છે. ' અમદાવ શહેરમાં લગભગ ૧૫૦ ઉપરાંન જિનમંદિર આજે વિદ્યમાંન છે, લગભગ ૫૦ હજારની સંખ્યામાં જૈતાની સસતી છે. આજુ-બાજુના ન્હાના ન્હાના ગામડાએ ભાંગી પાડવાના કારણે વ્યપાર-વ્યવસાય નિમિત્તે ચામેરથી જેને આજે શહેરમાં આવીને વસવા લાગ્યા છે. દિન-પ્રતિદિન અમદાવાદ વ્યાપાર-ઉદ્યીંગમાં વધતું જાય છે. આમાં જૈનેને હિસ્સા મહત્ત્વના છે. ભૂતકાળના ઈતિહાસ કહે છે કે, અમદાવાદના જૈનેએ ધર્મ, સમાજ, રાષ્ટ્ર, તથા સંસ્કૃતિના ઉત્થાનમાં ઘણા ભાગ આપ્યા છે. નગરશેઠ કુટુંબના પૂર્વજો શ્રી શાંતિદાસ, ખુશાલદાસ શેઠ આ બધા ઉદાર દિલ જૈન શ્રીમંતાની તીથ સેવા, દેશસેતા તથા સમાજ સેવા સુપ્રસિદ્ધ છે. આજે પણ શેઠ રાજેન્દ્રકુમાર તથા કસ્તુરભાઇ લાલભાઇ તેમજ શેડ માણેકલાલ ચુનીલાલ પેાતાના ટાઇમના ભાગ અનેક શાશનના કાર્યાં કરી રહ્યા છે. જૈન દેરાસરા શહેરની ઉત્તરે દીલ્હી દરવાજા બહાર શેઠ હઠીભાઈ દેરાસર કે જે આજે બહારની વાડીનું દેરાસર કહેવાય છે તે તીથ જેવુ રમણીય છે. આ મંદિરના વિશાલ ચોકમાં બાવન જિનાલય છે. મદિર સુંદર, ગગનચુંબી તથા સભ્ય છે. ગુજરાતના સલાટાનું કલાકૌશલ્ય આ `દિરમાં આબાદ દેખાઈ આવે છે. મદિરના બહારના દ્વાર તથા રંગ મંડપની રચના અદ્ભૂત છે. સંદિરમાં મૂલનાયક તરીકે શ્રી ધર્મનાથ ભગવાનની મનેહર મૂર્તિ બિરાજમાન છે. મદિરને ઘાટ દેવિમાન જેવા છે. રંગમંડપ, નૃત્યમંડપ, ચાકીએ, બહારના Page #228 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૮ હું કરૂં આ મેં કર્યું, એમ માનવી મલકાય છે; પાપના પાલા ભરી, પાપી ખરે પસ્તાય છે. વિલાશ ચેક આ બધું ખરેખર મંદિરની અલૌકિક શોભામાં વધારે : કરી રહ્યું છે. આજે લાખો ખરચવા છતાં આટ-આટલા છેલા સાધના યુગમાં પણ આવું વિશાલકાય ભવ્ય દેવમંદિર બની શકે કે કેમ ? એ જ્યારે કપનાનો વિષય છે, ત્યારે તે કાળમાં ધર્માત્મા - ઉદારચરિત શેઠશ્રી હઠીભાઈ આવું સુંદર મંદિર તૈયાર કરાવ્યું. એ ખરેખર ભક્તિ, ભાવના તથા ઉદારતાનો ત્રિવેણી સંગ હોય તો ન જ બની શકે, આ દેરાસર હડીભાઈએ વિ. સં. ૧૮૪૮માં બંધાવ્યું છે. અમદાવાદ શહેરમાં પિળની પિળો એવી છે કે જેને જોતાં એમ જ લાગે કે જાણે શત્રુંજય ગિરિરાજની ટૂંકેની ટૂં કે અહિં ઉભી છે. જ્યાં જશે ત્યાં જિન મંદિરે આપણું નજરે પડે છે. ઝવેરીવાડનો આખો લત્તો જિન મંદિરેથી ભરચક છે. એ કહી આપે છે કે, તે કાલે એટલે કે આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં અહિં વસનારા શ્રી વીશા ઓશવાળ જૈન પ્રહસ્થ કેટ-કેટલા ભકિતભાવિત તથા ઉદાર દિલ તેમજ ધર્મશીલ હતા! ઝવેરીવાડ-વાઘણુ પિળમાં નાકા પર શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર બાવન જિનાલયનું છે. આ મંદિર શેઠ હેમાભાઈ વખતચંદે બંધાવ્યું છે. પાલીતાણા શત્રુજય પર નવ ટુંકમાં હેમાભાઈ શેઠની જે ટુંક ગણાય છે, તે ટુંક બંધાવનાર અમદાવાદના નગર શેઠ કુટુંબ નબીરા, શેઠ હેમાભાઈ એ ૧૮૯૨ માં ટુંક બંધાવી અને ૧૮૮૬ માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી સિદ્ધગિરિજી પર કરાવી, એ અરસામાં આ દેરાસર બંધાવ્યું છે, એમ જણાય છે. વાઘણપોળનું આ દેરાસર ભરચક વસતિમાં આવેલું છે. બાવન * જિનાલયની અપેક્ષાએ જગ્યા સાંકડી હોવા છતાં દેરાસર રમણીય લાગે - છે. મૂળનાયકની અજિતનાથ ભગવાનનાં પતિમાજી ભવ્ય મને ૨૨ તથા Page #229 -------------------------------------------------------------------------- ________________ જયી કરણી વસી ભરણી, આજ કીયા ફળ આવે; ૧૫૯ ધકા દગા દુસરોં કો તે, આપહી ધોકા ખાયેગા. આલ્હાદક છે; તદુપરાંત પ્રદક્ષિણું કરતાં, અને મંદિરમાં પેસતાં ડાબી આજુએ ધાતુના કાઉસ્સગીયાની મૂર્તિઓ પણ નયનમનહર છે, સહસ્ત્રફણુ પાર્શ્વનાથ આ સિવાય શ્રી આદિશ્વર ભગવાનનાં ભાંયરામાં શ્રી આદિશ્વર ભગવાનની ત્રણ હેટી મુર્તિઓ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર શ્રી મહાવીર સ્વામીનું દેરાસર જે શેઠન મહાવીર તરીકે ઓળખાય છે આ બધા દેરાસરે ભવ્ય તથા રમણીય છે. શ્રી સંભવનાથની ખડકીમાં શ્રી સંભવનાથનું દેરાસર પણ વિશાલ છે, ઉપર ત્રણ દેરાસરો તેમાં નહાનું પણ સુંદર કસોટીનું ચૌમુખજીનું મંદિર છે. ભોંયરાના બે દેરાસરામાં હેરા તપાષાણુમાં શ્રી સંભવનાથજીનાં અદ્દભુત પ્રતિ, માજી છે. ચૌમુખજીની ખડકીમાં શ્રી શાંતિનાથ ભગવાન ચૌમુખ બિરાજમાન છે. નિશાળમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનામનું દેરાસર પણું દર્શનીય છે, ભેંયરામાં શ્રી પાર્શ્વનાથના દેરાસરમાં પ્રભુનાં દર્શન કરવા માટે એક સોનામહોર આપવી પડતી, એમ કહેવાય છે. ભોંયરામાં બીજી બાજૂ પણ ભવ્ય વિશાલ મુર્તિ છે. ભેંયરાની ઉપરના દેરાસરમાં શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથજીનાં અસાધારણુ ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. આમ ઝવેરીવાડમાં દેવસાન પાડે, શેખને પાડે, નિશાપોળ ઝવેરી પિાળ, લહેરીઆ પોળ, કોઠારી પે., વાઘણું પિળ–આ પિળામાં સુંદર, મનહર તઢા ભવ્ય દેરાસરો આવેલાં છે, તેમ જ સોદાગરની પાળ તથા નગીના પિળમાં પણ એકેક દેરાસર આવેલાં છે. એકંદરે આ બધી પળોમાં થઈને ૩૦ દેરાસરે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ થી પઢપઢ મર ગયે, પંડિત ભયે ન કાય; અઢાઈ અક્ષર શ્રેમકા, પઢે સો પંડિત હોય. મારી પાર્શ્વનાથ રતનપોળના નાકે રીલીફરોડ ઉલંઘીને મેરીઆ પાર્શ્વનાથની ખડકીમાં બે દેરાસરો છે. તેમાં પહેલું દેરાસર મોરીયા પાર્શ્વનાથનું કહેવાય છે, તેમાં મુલનાયકની બાજુમાં મોરીયા પાર્શ્વનાથ ભગવાન અવિશય પ્રભાવંત તથા ચમત્કારિક છે. શહેરમાં વસતાં હજારો ભાવિક હવારથી માંડી સાંજ સુધી આ દેરાસરમાં પ્રભુજીનાં દર્શન કરવા દરરોજ આવે છે તે રીતે પાંજરા પોળ, દાદાસાહેબની પોળ પણ ૬ સુંદર દેરાસરે છે. પાંજર,પળની પાછળ ઘીકાંટા પર શેઠ જેસીંગભાઈની વાડીના વિશાલ ચેકમાં નાજુક જિનમંદિર છે. જેમાં આદિશ્વર ભગવાન બિરાજમાન છે. ત્યાંથી આગળ વધતાં પંચભાઈની પિાળ, કીકાભરની પોળ, લુણાવાડે, મહાજન વાડે આ બધેય પણ ભવ્ય જિનમંદિર છે. શહેરનો મધ્યલો શ્રી ડોશીવાડાની પોળના નાકા પરને ભાગ ગણાય છે. જેને માટે આ લત યાત્રા ધામ જેવો છે. સમસ્ત અમદાવાદ શહેરના ખૂણે-ખાંચરે રહેલા ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ ટોળે ટોળા મળીને સર્વ દિવસોમાં આ બાજુ દેવદર્શને તથા ગુરૂવંદને આવતાં નજરે પડે છે. આ લત્તામાં મુખ્ય મંદિર શ્રી મહાવીર સ્વામીનું ગણાય છે. રીચીરોડના નાકા પર આ દેરાસર આવેલું છે. શાસનનાયક ભગવાન શ્રી મહાવીરદેવની મનહર પ્રસન્ન, તેજસ્વી મૂર્તિમંદિરમાં મૂળનાયક તરીકે વિરાજમાન છે. ભાભા પાર્શ્વનાથ શ્રી મહાવીર ભગવંતની મૂર્તિ શાંત–વૈરાગરસમાં તરબોળ બનેલી હોય તેવી લાગે છે. અહીં બિરાજમાન પ્રભુની આલ્હાદમય અદ્ભુત પ્રતિમાજી જોઈ હદય ઠરી જાય છે. રોમ-રાજી વિકસિત થાય છે. સારાયે શહેરના ભાવિકે હવાર સાંજ આ દેરાસરના દર્શન કરવાને Page #231 -------------------------------------------------------------------------- ________________ ધન મેળવતાં દુઃખ છે, સાચવતાં પણ દુઃખ; ૧૬૧ જે આવેલું જાય તે, જાય સમુળું સુખ. નિરંતર આવતા રહે છે. ત્યાંથી સડકનો ઢાળ ઉતરી ડોશીવાડાની પિળમાં પેસીએ ત્યારે ડાબી બાજુયે આષ્ટાપદજીનું દેરાસર છે. પાછળના ભાગમાં નંદીશ્વર દીપની આરસના પત્થર પર રચના છે. તેમાં બાવન દેરીઓમાં પ્રભુજી બિરાજમાન છે. દેરાસરની બાજુમાં વિદ્યાશાળામાં ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ન્હાનું દેરાસર છે. કસુંબાવાડામાં હમણાં જે મંદિરને નવેસરથી જીર્ણોદ્ધાર થયે. તે શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. દોશીવાડે–ગોસાંઈજીની પોળમાં શ્રી સીમંધર સ્વામીનું દેરાસર રમણીય છે. તેમજ ભાભા પાર્શ્વનાથનું દેરાસર પણ સુંદર છે. ફતાસાની પિળ, ભઠ્ઠીની બારી, આ બધે કુલ ૫ મનોહર જિનમંદિરો આવેલાં છે. ત્યાંથી આગળ વધતાં ખેતરપાળની પોળ, ઘાંચીની પોળ, મુહૂર્ત પિન દાઈની ખડકી, રૂપા સુરચંદની પોળ, લુવારની પળ, ગુસાપારેખની પિળ, શામળાની પળ, વાઘેશ્વરની પાળ, કામેશ્વરની પોળ, ઢાલની પળ, ધનપીપલીની ખડકી, આ બધેય જેનોની હેોટી વસ્તી તથા સુંદર દેરાસરે આવેલાં છે. આટલામાં લગભગ ૧૫ દેરાસરો આવ્યાં છે. શહેરની મોટામાં મહેદી પિળ જે માંડવીની પાળ કહેવાય છે. આ પળમાં દેરાસરે સારી સંખ્યામાં છે. આમાં મેટી પળ નાગજી ભુધરની પોળ ગણાય છે. આ પોળમાં બે દેરાસરે છે. આમાં મહેસું દેરાસર ત્રણ માળનું છે. ત્યાંથી આગળ વધતાં લાલાભાઈની પોળ, સુરદાસ શેઠની પોળ, કાકાબળીયાની પોળ આ બધે એકેક દેરાસર છે. શ્રી સમેતશિખરજીની પિળમાંનું દેરાસર કે જેને હમણું જીર્ણોદ્ધાર થયો છે. આ દેરાસર સારાયે શહેર માટે તીર્થ" તરિકે પ્રસિદ્ધ છે. શ્રી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના છેલ્લા સંવત્સરીપર્વના Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વિવેક વિનાનો માનવી, સમજે પશુ સમાન; વાનરને પણ છે જુઓ, હાથ પગ મુખ કાન. પવિત્ર દિવસે જૈનમાત્ર આ દેરાસરની યાત્રાએ આવે છે, તપસ્વીએ મેના, પાલખીમાં બેસીને દાન દેતાં દેતાં શ્રી શિખરજીની પોળનાં દેરાસરે દર્શન કદવા આવે છે. પૂ. આચાર્યદેવ આદિમુનિરાજ શ્રી ચતુવિઘ સંઘની સાથે વાજતેગાજતે આ સ્થાનની યાત્રા કરવા આવે છે. આ દેરાસરમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાશ્વનાથનાં ભવ્ય પ્રતિમા છે. દેરાસરના રંગ મંડપમાં શ્રી સમેતશિખરજીની કાષ્ટની ભવ્ય રચના છે. લાકડાં ઉપર આખોય શિખરનો પહાડ, વિવિધ વનસ્પતિઓ, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, દેવ, દેવીઓ વગેરેની કથા સુંદર દેરીઓની નાનાવિધિ રંગમાં રચનાઓ કરેલી છે. આ રચનાની ખૂબી એ છે કે, આમાં યાંત્રિક કામ કરેલું છે જેથી યંત્રથી ચાવી ફેરવતાં આખીએ રચના ગોળ ચક્કર ચક્કર ફરી શકે છે. આજે તે રચના પરનું ચિત્રકામ જુનું થયું છે. જે કુશલ કલાકારનાં હાથે જીણોદ્ધાર માંગે છે. બધાએ અમદાવાદ શહેરનાં બધા મંદિરે કરતાં આ દેરાસરમાં આજ એક વિશિષ્ટતા સહુ કોઈનું ધ્યાન ખેંચે છે. કાળુપુરનાં દહેરાં શહેરને કાલુપુર રેડન લો જેનેની વસતિ, દેરાસર તથા ઉપાશ્રયેથી ભરચક ભરેલો છે. તેમાંયે હાજા પટેલની પળની બધીયે મોટી પોળો વિશાશ્રીમાળી જૈનોની હજારે ઘરની વરિવથી ભરભૂર છે, એ એક પોળમાં સુંદર નયન મનોહર જિન મંદિર આવેલાં છે. શહેરની સેવાભાવી જૈન સંસ્થા શ્રી શાંતિચંદ્ર સેવાસમાજનું જન્મસ્થાન, તથા સંસ્થાનું નામ જે તારક જિનેશ્વર ભગવંતનાં પુણ્યભિધાનથી સંકળાયેલું છે. તે શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર દેરાસર, તથા શ્રી ચંદ્રપ્રભવસ્વામીનું દેરાસર હાજાપટેલની પળમાં શ્રી શાંતિનાથજીની પોળમાં આવેલાં છે. આ Page #233 -------------------------------------------------------------------------- ________________ સમઝીત વંતા પ્રાણીઆ, કરે કુટુંબ પ્રતિપાળ; ૧૬ અંતર ઘટ ન્યારા રહે, જેમ ધાવ ખીલાવે બાળ. આ બન્ને દેરાસરો સુંદર તથા ભયરાવાળા છે. રામજીમંદિરની પાળ, ખારાકુવાની પિળ, લાંબેસર આ બધીયે પિાળમાં બબ્બે ચાર-ચાર સુંદર દેરાસરો આવેલાં છે. રામજીમંદિરની પિોળના નાકાથી તથા ગલામંછની પોળના હામેથી ટંકશાળમાં જવાય છે. આ ટંકશાળમાં પદરમાં તીર્થપતિ શ્રી ધર્મનાથ ભગવાનનું નાજુક શિખબંધી દેરાસર છે. અમદાવાદ શહેરમાં આ એક જુનું શિખરબંધી દેરાસર છે. દેરાસર રમણીય તથા વિશાલ રંગમંડપવાલું છે, ઝાપડાની પિાળમાં કાલુપુર રોડ પર આગળ વધતાં મનસુનીભાઈ શેઠની પોળમાં શ્રી નેમિનાથનું ન્હાનું પણ રમણીય દેરાસર છે. ભેંયરામાં તથા માળપર પણ પ્રતિમાજી બિરાજમાન છે. હાલ આ દેરાસરજીનો જીર્ણોદ્ધાર ચાલે છે. રાજામહેતાની પિોળમાં પેસતાં ડાબી બાજુએ તોડાની પોળમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે, રાજામહેતાની પોળમાં લક્ષ્મીનારાયણની પોળમાં સુંદર દેરાસર છે. કાળુપુરની પોળમાં શ્રી વિજય ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ભવ્ય આકર્ષક છે. દેરાસમાં ઉપર નીચે પણ પ્રભુ બિરાજમાન છે. પિાળના રસ્તા પર નીચેના ભાગમાં ભોંયરું આવેલું છે, એ ભોંયરામાંથી ઉપર જતાં શ્રી અજિનાથ ભગવાનનું દેરાસર છે. ભોંયરામાં પાર્શ્વનાથ ભગવાનનાં શ્યામ પાષાણના ભવ્ય તથા ચમત્કારિક પ્રતિમાજી છે. મંદિરના ઉપરના ભાગમાં શ્રી સંભવનાથજી ભગવાન છે. પિોળમાં ત્રીજુ શ્રી શાંતિનાથ ભગવાનું ન્હાનું દેરાસર છે. ઝાંપડાની પિળમાં એક દેરાસર છે. જેનું જિર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. ધનાસુતારની પળમાં હાંલ્લાપાળમાં દેરાસર વિશાળ છે. ઉપર ત્રણ જગ્યાએ મૂળનાયક બિરાજમાન છે. ભોંયરામાં પણ પ્રતિમાજી છે. આ સિવાય લાવરીની પિળમાં સદાસોમજીની પળ તથા ભંડેરી Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વાણું પાછું બે સદા, પવિત્રતા કરનાર; લલના લાલચ બે સદા, આપદના દાતાર. પિળમાં દેરાસરો છે. સદાસોમજીની પળનું દેરાસર શેઠ સદા–સોમજીએ બંધાવેલું છે. આ દેરાસરમાં ભયરામાં ઉપર તથા બાજુમાં પ્રભુજી બિરાજમાન છે. શ્રી સિદ્ધગિરિપર નવ ટૂંકમાં હેટી ટૂંક જે ચૌમુખજી ટૂંકના નામે એસખાય છે, તે ટૂંક બંધાવનાર તથા ચૌમુખજીની મૂલનાયકની પ્રતિષ્ઠા–અંજનશલાકા કરાવનાર સાદા-સમજી શેઠ અમદાવાદ શહેરમાં આ પોળમાં રહેતા હતા. વિ. સ. ૧૬૭૫ની સાલમાં તેમણે ચૌમુખજીની ટૂંક બંધાવ્યાનો ઉલ્લેખ છે. ત્યાંથી ધનાસુતારની પિળ હાર નીકળતાં કાલુપુર દરવાજે જતાં રસ્તામાં ભંડેરી પિળમાં વાણિયા શેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. શહેરના મુખ્ય રસ્તા રીચીરોડ પર શ્રી મહાવીર સ્વામીના દેરારરથી આગળ વધતાં ચાર રસ્તા પહેલાં પાડાપોળ આવે છે. આ પોળમાં આરસપહાણના પત્થરોથી બંધાવેલું શ્રી નેમિનાથ ભગવાનનું સુંદર દેરાસર છે. દેરાસરમાં વિશાલ રંગમંડપ છે. ભોંયરામાં પણ પ્રભુજી છે. ચાર રસ્તાના નાકે જમણું બાજુ પર ઉપરના મજલે હાનું પણ ભજલે નહીનું પણ રમણીય શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર છે. ત્યાંથી આગળ વધતાં ખાડીયામાં સદાવ્રતની પિાળમાં એક દેરાસર છે. પરાના મંદિર શહેરના મધ્ય ભાગમાં આવેલા આ બધા સંખ્યાબંધ જૈન મંદિરો તેની ભવ્યતા. સ્વચ્છતા તથા રમણીયતાથી શહેરની શોભા તથા ગૌરવને ઓપ આપી રહ્યા છે. તદુપરાંત, શહેરના પરારૂપ ગણાતા શહેરના લત્તાઓમાં પણ સંખ્યાબંધ જૈન મંદિર આવેલાં છે. પરાઓમાં શાહપુર અને સારંગપુરમાં જેનેની વસતિ સારી સંખ્યામાં છે. શાહપુરમાં મંગળપારેખના ખાંચામાં નાકાપર શ્રી સંભવનાથ તથા શ્રી પાર્શ્વનાથના હામરહામા બે દેરાસરો છે. યુના Page #235 -------------------------------------------------------------------------- ________________ તરૂવર કદી ન ફળ ચખે, નદી ન સચે નીર; પર ઉપકાર કે કારણે, સંતે ધર્યો. શરીર. રાના ખાંચામાં, દરવાજાના ખાંચામાં અને કુલ ૭ દેરાસરે છે. તેમજ સારગપુર દેરાસરા છે. ૧૬૫ કુવાવાળી પાળમાં આમ તળીયાની પેકુળમાં એ તદુપરાંત શહેરના દક્ષિણ ભાગમાં જમાલપુરમાં રાકરશાની પેાળમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર છે. આ દેરાસરમાં મેયરામાં તથા ઉપર પણ દેરાસરા છે. દીવાળીના દિવસેામાં તેમજ કાર્તિક સુદિ ખીજના દિવસે શહેરના ના અહિં યાત્રા કરવાને આવે છે, તે આ પેાળમાં તથા જમાલપુરના લત્તામાં મ્હોટા મેળા ભરાયેા હાવ તેવું વાતાવરણ થાય છે. હારા જંનેનાં ટાળે-ટાળાં સવારથી માંડી સાંજ સુધી આ દેરાસરમાં દર્શન કરવા ઉતરી પડે છે. જમાલપુરમાં મેળે કાર્તિક સુદ્ધિ પૂર્ણિમા તથા ચૈત્ર સુદિ પૂર્ણિમા-આ અને પવિત્ર દિવસેામાં જમાલપુર દરવાજા બહાર શેઠ આ ણંદજી કલ્યાણજીની પેઢીના ચાકમાં તથા ખુલ્લા મેદાનમાં શ્રી શત્રુ ંજય મહાતીર્થંના પા ઘણી સંખ્યામાં ઠેર-ઠેર અધાય છે, તે વખતે શ્રી ગિરિરાજની યાત્રા કરવાની ભાવનાથી હજારો શ્રાવક-શ્રાવિકાએ અહિ આવે છે. આ દિવસેામાં આ સ્થાને શહેરના જૈનાના મોટા ભાગ જુદી જુદી જ્ઞાતિને, જુદી જુદી પાળાનેા અહિ” એકત્ર થયેલા આપણને જોવા મળે છે. શહેરમાં આ બધા જિન મંદિશ સિવાય જુદા જુદા લત્તાઓમાં સંખ્યાબંધ ધર દેરાસરો છે જેમાં મુખ્યપણે ગોલવાડમાં ધમ શાળાની આજુમાં જૈન દેરાસર છે. તે રસ્તેથી આગળ જતાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈના વડામાં તેનું ઘર દેરાસર છે. એ રીતે નગરશેઠના વડામાં એ ધર દેરાસરો છે. ઘીકાંટા પર શેઠ માણેકલાલ મનસુખભાઇના બગલામાં ધર દેરાસર છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ખાજી ચેલી તરંગની, મનમાં અધુરી રહી જશે; યમદુત ગલચી પકડીને, નિશ્ચય નરકમાં લઈ જશે એલીસબ્રીજની પાર્ શહેર બહાર એલીસથ્રીજને પુલ ઉતર્યા બાદ સાસાયટીના અગલાઓમાં જેનેાની આજે હજારાની સંખ્યામાં છે. તેજ રીતે જૈન દેરાસરા પણ સંખ્યાબંધ છે. તેમાં મેટા દેરાસરામાં શેઠ લલ્લુભાઈ રાયજીની મેડીગના વિશાલ ચાકમાં શ્રી આદીશ્વર ભગવાનનું નાજુક મંદિર છે. જૈન સાસાયટીમાં દશાપેારવાડ સેાસાયટીમાં, તથા મટ સેાસાયટીમાં આ રીતે ત્રણ દેરાસરે મેટા છે. તદુપરાંત હમણાં ૨૦૦૮ ના માહ મહિનામાં પ્રતિષ્ઠા થઇ તે અરૂણુ સાસાયટીનું દેરાસર પણ રમણીય છે. મર્ચન્ટ સાસાયટીના નાકા પર શેઠ છગનલાલ લખમીચંદના ખુંગલાના ચેાકમાં નાજુક, રમણીય જિન મદિર તેઓએ અંધાવેલુ છે. શાંતિસદન, સુતરીયા બિલ્ડીંગ, શ્રીમાળી સેાસાયટી, શાંતિ નગર સેાસાયટી, સી. એન. વિદ્યાવિહાર, તથા કલ્યાણ સાસાયટી આદિ સ્થળામાં ધર દેરાસરે આવેલા છે. શહેરના પૂર્વ ભાગમાં હરિપરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર છે. તેમજ સરસપુરમાં સુમતિનાથ ભગવાનનું દેરાસર છે. તદુપરાંત રાયપુર દરવાજા બહાર રાજપરામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું ભવ્યૂ દેરાસર છે, ભોંયરામાં શ્યામપાષાણુના ચમત્કારિક તથા પ્રભાવશાલી પ્રતિમાજી છે. દેરાસરની બહાર વિશાલ ચાક તથા ધર્મશાળા છે. શહેરના ભાવિક લેાકેા દર રવિવારે સંકડાની સંખ્યામાં આ દેરાસરમાં પ્રભુજીનાં દર્શન કરવા આવે છે. આ પ્રતિમાજી બહુ જ પ્રભાવશાળી તથા સંપ્રતિ મહારાજાના સમયના પ્રાચીન છે. કાળુપુર મહાર કાળુપુર દરવાજા બહારના સ્ટેશનની સ્વામે મશાલામાં ઘર દેરાસર છે. શાહીબાગમાં શેઠ જમનાભાઈ ભગુભાઇના બંગલામાં પણ Page #237 -------------------------------------------------------------------------- ________________ પલપલ છીએ, આયખું, અંજળી જળ ક્યું એહ; ૧૬૭ ચલને સાથે સંબલે, લેઈ શકે તો લેહ. ઉપરના ભાગમાં ઘરદેરાસર છે. તેમ જ ગિરધરનગરમાં પણ દેરાસર આવેલું છે. શહેર બહારના ભાગમાં શાહીબાગથી આગળ કેમ્પના લત્તામાં જૈન ભાઈઓની વસ્તી છે. ત્યાં પણ ન્હાનું જિનમંદિર છે. આ રીતે શહેરમાં સેંકડે જિનમંદિરો આવેલાં છે. જેની પવિત્ર ત્રતા, નિમલતા તથા રમણીયતા હજારે ભાવિકોના આત્માને ધમભાવનાને ભવ્ય સંદેશ આપી રહી છે. પંચમકાલના વિષમ વાતાવરણમાં ભવ્ય જીવોને આત્મકલ્યાણ માટે આલંબન રૂપ આવાં કલ્યાકારી જિનમંદિરે ખરેખર સંસારના પવિત્ર તીર્થધામ છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ કિરણ ર૧ મું જન ઉપાશ્રય અમદાવાદ શહેર હિંદભરમાં જન ધર્મનું કેન્દ્ર ગણાય છે. પિળ-પળો ઉપાશ્રયો તથા જ્ઞાનભંડારે આવેલાં છે. જે પૂર્વકાલીન જૈન પ્રજાની ધર્મ ભાવનાની સાક્ષી પૂરે છે. અનેક ઉપાશ્રયો, જ્ઞાનભંડારો તથા ધમ તેમજ સમાજની સેવા કરનારી જૈન સંસ્થાએ અમદાવાદ શહેરમાં સારી સંખ્યામાં છે. સાધુ-સાધ્વી-શ્રાવક તથા શ્રાવિકા વર્ગને ધર્મક્રિયાઓ કરવા માટે વિશાલ ઉપાશ્રયે–પૌષધશાળાઓ શહેરમાં અનેક છે. જેમાં પાંજરાપોળને ઉપાશ્રય, ડોશીવાડાની પોળના નાકે વિદ્યાશાળા, ડહેલાને ઉપાશ્રય, લુહારની પોળનો ઉપાશ્રય, હાજા પટેલની પોળમાં રામજી મંદિરની પોળના નાકા પર પગથી આપને ઉપાશ્રય, કાલુપુર રોડ ઉપર આ૦ શ્રી વિજયદાનસૂરિજી જૈન જ્ઞાન મંદિર પૌષધશાળા, ઝવેરીવાડમાં સંભવનાથની ખડકીની હામે સાગરનો ઉપાશ્રય, દેવશાના પાડાને વિમલગચ્છને ઉપાશ્રય, ઉજમફઈની ધર્મશાળા આ બધા ઉપાયો મુખ્ય ગણાય છે. આમાં કેટલાક જુના તથા કેટલાક નવા છે. આ બધા ઉપાશ્રયમાં ૫. આચાર્યાદિ સાધુ ભગવંતની નિશ્રામાં જન સંધ વ્યાખ્યાન શ્રવણસામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તથા સ્વાધ્યાય-ધ્યાન: આદિ ધર્માનુઠાનોની નિરંતર ધર્મારાધના કરે છે. તદુપરાંત શામળાની પિાળકાળુશીથી પિળ, શાહપુર, સારંગપુર, તળીયાની પોળ, લુણસાવાડે, કીકાભદની પોળ, આ બધા સ્થાનમાં પણ ઉપાશ્રય છે. જેમાં હેટે ભાગે પૂ. મુનિરાજેની નિશ્રામાં શ્રોસંધ Page #239 -------------------------------------------------------------------------- ________________ જીવડા ગર્ભવાસમાં, પ્રતિજ્ઞા કરે અપાર; ૧૬૯ પછી ભૂલી ગયા, હા હા મૂઢ ગમાર. જન્મ્યા ધર્મારાધના કરે છે. આ સિવાય શહેરમાં લગભગ દરેક પાળમાં કે જ્યાં શ્રાવક શ્રાવિકા વર્ગીની વસતી છે. ત્યાં ઉપાશ્રયે આવેલાં છે. જેમાં પૂ. સાધ્વીજી મહારાજની નિશ્રામાં શ્રાવિકા વર્ગ સામુદાયિકપણે ધર્મ ક્રિયાઓ આચરે છે. શહેર મ્હારપરામાં પણ સરસપુર, હરિપર, રાજપરમાં પણ ઉપાશ્રયેા છે. શહેરથી પશ્ચિમ દિશામાં સામરમતી નદી ઉતરીને સેાસાયટીઓમાં પણ ઉપાશ્રયેા છે. જેમાં જૈન સેાસાયટીને ઉપાશ્રય, ખુશાલ ભુવન ઉપાશ્રય તથા મરચંટ સાસાયટીના ઉપાશ્રય આ બધા પ્રસિદ્ધ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૨ મું જ્ઞાન–ભંડાર ભગવાન શ્રી મહાવીર દેવને શ્રુતજ્ઞાનને વારસો ગણધરદેવ શ્રી સુધર્મા સ્વામી દ્વારા ચતુર્વિધ સંઘને વર્તમાન શાસનમાં પ્રાપ્ત થયે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમની મંદતાથી શ્રુતજ્ઞાન કાબિલે પુસ્તકારૂઢ થયું. તે શ્રુતજ્ઞાનને શ્રી ચતુર્વિધ સંઘે તન, મન, તથા ધનના ભોગે અદ્યાવધિ સુરક્ષિત રાખ્યું છે. મોગલયુગમાં તેવા પ્રકારના અનેકવિધ ઉપદ્રવોના કારણે જો કે આજે ઘણું સાહિત્ય લુપ્ત થયું છે છતાંયે જે બાકી રહ્યું તેને જ્ઞાનભંડારમાં સાધુ-સાધવી તથા શ્રાવક-શ્રાવિકા વર્ગે પ્રયત્નપૂર્વક લાગણીથી સાચવી રાખ્યું છે. આવા જ્ઞાનભંડારે ભારતમાં ચોમેર આવેલાં છે. જેમાં જેસલમેર, પાટણ અમદાવાદ, વડોદરા તથા સુરત મુખ્ય ગણાય છે. તેમજ સૌરાષ્ટ્રમાં લીંબડી, ભાવનગર, વળા, બોટાદ, મહુવા, પાલીતાણું, જામનગર, તથા કદંબગિરિ આદી સ્થળોએ પ્રાચીન તથા અર્વાચીન જ્ઞાનભંડારો છે. ભંડારેને ઉપયોગ કરે અમદાવાદ શહેરમાં ડેલાનો ઉપાશ્રય, દેવસાના પાડામાં વિમલને ઉપાશ્રય, પાંજરાપોળમાં પૂ. આ. શ્રીવિજયનેસૂરિજી મ.ની જ્ઞાનશાળા, વિદ્યાશાળા-ડોશીવાળાની પિળ, તેમજ આ શ્રીવિજયદાનસૂરિ જૈન જ્ઞાનમંદિર, આ બધાં સ્થળોમાં વિશાલ જ્ઞાનભંડાર છે. જેમાં આગમ, સિદ્ધાંત, પ્રકરણ, કાવ્ય, સાહિત્ય, વ્યાકરણ, છંદ અલંકાર ન્યાય અનેકવિધ સાહિત્યના જુદી–જુદી ભાષાના પ્રાચીન–અર્વાચીન હજાર Page #241 -------------------------------------------------------------------------- ________________ . ચતુરથી છાની ન રહે, કઈ બુદ્ધિની વાત; ૧૭૧ વૈદ્ય પારખે કર ગ્રહી, જેમ રોગની જાત. ગ્રન્થ પુસ્તકાકારે તથા પ્રતાકારે વ્યવસ્થિતપણે સંગ્રહીત થયેલાં છે. ડહેલાના ઉપાશ્રયના તથા વિમલમાં ઉપાશ્રયના જ્ઞાનભંડારમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતો તથા તાડપત્રીય પ્રતોનો સંગ્રહ સારે છે. તેમ જ જૈન વિદ્યાશાળા તથા પાંજરાપોળના જ્ઞાનભંડારે પણ વ્યવસ્થિત છે. આ બધાયે જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરતાં મકાન, વ્યવસ્થા તથા યોજનાની દષ્ટિએ કાધુપુર રોડ પર આવેલું આ શ્રી વિજયદાન સૂરિ જ્ઞાનમંદિર અઘતન ગણાય તેવું છે. શહેરના બધા મકાને કરતાં ઊંચાઈમાં આ મકાન વધે તેવું છે. ૭ માલ ઊંચા આ મકાનમાં કેટલાયે પગથીયા નીચે ઉતરીએ ત્યારે ભયરામાં ચેમેરા ગોદરેજના ગેલેરીઓવાળા લોખંડના સંખ્યાબંધ કબાટોમાં હજારે હસ્તલિખિત-પ્રતો, તથા હજારો મુદિત પ્રત પુસ્તકે વ્યવસ્થિત રીતે છેલ્લી બે ગોઠવાયેલાં છે. જ્ઞાનમંદિરના ઉપરના મજલાઓ પૌષધશાલા, વ્યાખ્યાનહાલ આદિ તરીકે વપરાય છે. વ્યાખ્યાનહેલ બીજા મજલે છે. ત્રીજા મજલે ગેલેરી છે. સારાયે અમદાવાદ શહેરમાં જ્ઞાનમંદિર તથા ઉપાશ્રયનું આ મકાન અદ્યતન ઢબનું છે. લોકેએ લાભ લેવા જોઈએ શહેરમાં બીજા પણ ન્હાના-ન્હાના જ્ઞાનભંડારે, જેન વાંચનાલયે-લાયબ્રેરીએ સંખ્યાબંધ છે. શહેર વ્હાર એલીસબ્રીજના ભાગમાં જેન સોસાયટીમાં શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિરમાં પણ પ્રાચીન સાહિત્યનો સંગ્રહ છે. તદુપરાંત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં પણ સુંદર જ્ઞાનભંડારો છે. આમ શહેરમાં પ્રાચીન-અર્વાચીન સાહિત્યના સંગ્રહસ્થાને સારા પ્રમાણમાં છે. છતાં આ બધા સાહિત્યને અભ્યાસ શહેરની ઉગતી પ્રજાના જીવનમાંથી ઓછો થતો જાય છે. માટે આ બધાં જ્ઞાનભંડારોમાંના પ્રત–પુસ્તકોને જે રીતે લાભ લેવા જોઈએ તે રીતે લેવા નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ કિરણ ર૩ મું જૈન સંસ્થાઓ હિંદભરમાં ધર્મ, સમાજ કે શાસનને ઉપયોગી પ્રવૃત્તિઓને પ્રારંભ અમદાવાદ શહેરમાંથી જ થાય છે. આ દૃષ્ટિએ સમાજ તથા ધર્મની સેવા કરવા માટેની અનેક સેવાભાવી સંસ્થાએ, સમાજે તથા મંડળે આ શહેરમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અખીલ ભારતના શ્વેતાંબર તીર્થોને વહિવટ કરનારી, સકલ સંઘની માન્ય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અહિં છે. ઝવેરીવાડમાં પણની ખડકીમાં પેઢીનાં મકાનો છે. પેઢીને વહિવટ રાજ્ય વહિવટની જેમ ત્યાં ચાલે છે. શ્રી શત્રુંજયગિરિરાજ, શ્રી ગિરનારજી, શ્રી સમેતશિખરજી, શ્રી તારંગાજી, શ્રીશેરીસા, વામજ આદિ અનેક તીર્થોને વહિવટ પેઢી કરે છે. તીર્થની બાબતમાં પેઢીને આદેશ શ્રી સંકલસંધને આજે પણ માન્ય ગણાય છે. પેઢીના પ્રમુખ તરીકે શહેર તથા સંધના અગ્રગણ્ય તેમજ હિંદના નામાંક્તિ ઉદ્યોગપતિ શાહ સોદાગર શેઠ શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈ છે. જેઓની દોરવણું નીચે દેશ-દેશના સંઘના પ્રતિનીધિઓ તથા સ્થાનિક પ્રતિનીધિઓની નેલી કમિટિ પિઢીને વહિવટ સાંભળે છે. આ ઉપરાંત આ પુસ્તકમાં પ્રથમ હાય કરનાર દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ પણ અત્રેના જ વતની છે. તેમજ વર્તમાન કાળમાં મોટામાં મોટે સંધ શેઠ માણેકલાલ મનસુખલાલે અત્રેથી જ કાઢેલ હતા. Page #243 -------------------------------------------------------------------------- ________________ અહાત ગઈ થાડી રહી, મન ધીરજ સમકા મિત્ર હૈ, કરી આતુર મત હોય; કમાઈ મત ખેાય. આ સિવાય અન્યાન્ય તીર્થોને વહિવટ કરનારી જૈન તી પેઢીએ! પણ શહેરમાં છે. શ્રી શંખેશ્વરજી તીર્થં તથા શ્રી ભાયણીજી તીના હિવટ કરનારી પેઢી કાલુપુર રાડ પર શેઠ મનસુખભાઈની પાળમાં આવેલી છે. શ્રી પાનસર તીની :પેઢી, શ્રી ઉપરીયાળાજી તીની પેઢી, તેમજ માતરતીની હિવટી પેઢી આ બધી તીના. વહિવટ કરનારી પેઢીએ તેની શાખાએ અમદાવાદમાં છે. ૧૦૩ તદુપરાંત, અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટિ' નામની સંસ્થા છેલ્લા કેટલાયે વર્ષોથી અમદાવાદ શહેરમાં કાર્યો કરી રહી છે. શહેરના જુદા-જુદા ઉપાશ્રયેામાં પષષાપમાં સ્વપ્નાની જે આવક થાય, તે બધી એકત્ર કરી, આ કમિટિ દ્વારા ભારતભરમાં જીણુ મંદેિશના ઉદ્ઘાર માટે વ્યવસ્થિત રીતે ખરચાય છે. આ કમિટિ મારફત અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, આદિ દેશમાં અનેક જિનમદિરાના ઉર્દૂરનું પૂણ્ય કાય થયું છે. શહેરના પ્રતિષ્ઠિત જૈન આગેવાને આ મિટિમાં જોડાયેલા છે. કમિટિનું કાર્ય વ્યવસ્થિતપણે આજે વર્ષોથી ચાલે છે. એની એફીસ ડેાશીવાડાની પેાળમાં જૈન વિદ્યાશાળાના મકાનમાં છે. " . લગભગ ૨૫ વર્ષથી જૈન સમાજના ધાર્મિક, સામાજિક તથા જીવદયા માનવ સેવાના ક્ષેત્રમાં પ્રશંસનીય સેવા આપી રહેલી સમા જની લેાકપ્રિય સંસ્થા · શ્રી શાંતિદ્ર સેવા સમાજ ’ શહેરની અગ્રગણ્ય જૈન સંસ્થાએમાંની એક સંસ્થા છે. સંસ્થામાં અનેક ઉત્સાહી જૈન યુવાને સેવાભાવે કાય કરી રહ્યા છે. ધાર્મિક મહાત્સવાના પ્રસંગેામાં સંસ્થાના સભ્ય વ્યવસ્થા જાળવવા ખડેપગે ઉભા રહે છે. અનુક ંપાના તેમજ જીવદ્યાના કાય માં ગરીમેને અન્નદાન વસ્ત્રદાન વગેરે રાહતકાર્યાં. સંસ્થા તરફથી શહેર કે શહેરની ખહાર ગામડાઓમાં પણ ચાલ્યા કરે છે. સંસ્થા માંદાની માવજત માટેના દરેક સાધના રાખે છે.. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તીલક કરતાં ત્રેપન થયાં, જપમાળાના નાકા ગયા. કથા સુણુને કુટયા કાન, તો એ ન આવ્યું બ્રહ્મજ્ઞાન. સમાજ તરફથી જાહેર વાંચનાલય વ્યવસ્થિત રીતે ચાલે છે. સાધર્મિક ભક્તિ આદિ માટે પણ સંસ્થા પોતાની શક્તિ મુજબ લાગણીપૂર્વક કાર્ય કરે છે. પૂ. આચાર્યદેવ આદિ મુનિવરોનાં જેહેર પ્રવચન ગઢવી સમાજમાં સમ્યજ્ઞાનનો પ્રચાર કરવામાં પણ સંસ્થાના સેવાભાવી યુવકેને રસ છે. આ સિવાય ધી. યંગમેન્સ જૈન સેવાસમાજ, આદિ અનેક સંસ્થાઓ દ્વારા શહેરમાં ધર્મ, સમાજ, તથા સેવાની લેકપગી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમજ પૂજાઓ, તથા સ્નાત્ર મહોત્સવમાં પ્રભુભક્તિથી પ્રેરાઈને ભાવક સંગતને પ્રવાહ વહેતો મૂકનારા મંડળે પણ તાજેતરમાં અમદાવાદ શહેરમાં સ્થપાયાં છે. જે મંડળના સભ્યો પૂજામાં આમંત્રણ મળે ત્યાં જઈ હૃદયના ભાવ-ભક્તિપૂર્વક સાજ સાથે પૂજાઓ ભણાવી વાતાવરણમાં પ્રભુભક્તિની ધૂન જગાવે છે. આવા મંડળો સ્થપાતાં, પૂજા તથા સ્નાત્ર મહોત્સવના પ્રસંગમાં દેરાસરે ભરચક રહે છે. પૂજામાં લોકોને રસ પડે છે. પરિણામે કલાકોના કલાકો સુધી ભક્તિનું વાતાવરણ જામે છે. આ મંડળમાં શ્રી જન ધર્મ આરાધક મંડળ જન જ્ઞાનમંદિર, નવપદ આરાધક મંડળ–પતાસાની પિળ તેમજ જૈન સ્નાત્ર મંડળનાગજીભૂધરની પિાળ, આ મંડળો પ્રસિદ્ધ છે. તેમાંયે જ્ઞાનમંદિરના આરાધક મંડળમાં સભ્યોની સંખ્યા સાથે છે, તેમજ ડા વર્ષોમાં મંડળે ઠીક-ઠીક પ્રગતિ સાધી છે. મંડળના કાર્યકરે સેવાભાવી તથા ઉત્સાહી છે. તદુપરાંત, સ્થાનિક કે બહારગામ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્રાદિ ધાર્મિક ક્રિયાઓ માટે શહેરના અનેક ક્રિયાકારકો હિંદભરમાં આ બધી ભાંગલિક ક્રિયાઓ કરાવવા જાય છે. જૈન વિદ્યાશાળામાં શેઠ સુબાજી રવચંદની ટેળીના ધર્મનિષ્ઠ કિયાકારકે હિંદમાં બધેય જાય. છે. તે રીતે ડહેલાના ઉપાશ્રય, લુહારની પિળનો ઉપાશ્રય, જૈન Page #245 -------------------------------------------------------------------------- ________________ ઘર છોડી બાવા બન્યા, મનમાં રાખે કુલ ૧૭૫ દેનું બગડે બાપડા, પડી મુખમેં ધુળ. જ્ઞાનમંદિર તેમજ પાંજરાપોળને ઉપાશ્રય-આ બધાયે સ્થાનના ક્રિયા કરનારાઓ પણ દેશ-પરદેશમાં શાન્તિસ્નાત્રાદિ ક્રિયાઓ માટે જાય છે. અમદાવાદ શહેરમાં ખોડાઢેર તથા મૂંગાજીનું દયાનું કાર્ય કરનારી પાંજરાપોળની સંસ્થા વિશાળ વહિવટ ધરાવનારી સંસ્થા છે. આ સંસ્થા હસ્તક હજારે જીવોને અભયદાન મળે છે. અમદાવાદ શહેરની નજીકનાં જંગલમાં પાંજરાપોળ હસ્તક ઢેરના ઘાસ માટેના બીડે વગેરે છે. આ શહેરના મધ્યલત્તા ઝવેરીવાડ વાઘણપોળમાં શ્રી આયંબીલ - તપની આરાધના માટે વર્ધમાન તપ આયંબીલ ખાતાની સંસ્થા સુંદર કાર્ય કરી રહી છે. દરરોજ સંખ્યાબંધ ધર્માત્માઓ આયંબીલતપની આરાધના કરે છે. તેમજ પર્વદિવસમાં હજારો આયંબીલ અહિં આ રીતે શહેરમાં અનેક ધાર્મિક, સામાજિક તથા જીવદયાના કાર્યો કરનારી સંસ્થાઓ આવેલી છે. ઉપરાંત, સંખ્યાબંધ જૈન પાઠશાળાઓ, જૈન કન્યાશાળાઓ, તથા સંસ્કૃત, પ્રાકૃત, તેમજ પ્રકરણ આદિ ભણવા માટેની સિદ્ધાંત શાળાઓ પણ શહેરમાં વિધમાન છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૪ સુ વર્તમાન પરિસ્થિતિ અમદાવાદ શહેરની આ બધી જાહેાજલાલી, તેના ભૂતકાલીન પૂર્વ પુરુષાની સેવા, શ્રદ્ધા, તથા ધર્માંભાવનાને વારસા છે. આ કારણે સમસ્ત ભારતમાં અમદાવાદ મેાખરે રહેલું છે. અમદાવાદના જેનેને માવાજ દેશમાં કોઈપણ ધાર્મિક, કે સામાજિક પ્રશ્નમાં મહત્વના ગણાય છે. લગભગ છેલ્લા ચારસા વર્ષથી અમદાવાદે ‘જૈનપુરી” તરીકે પેાતાના પ્રભાવ રાખ્યા છે. પણ આજે અમદાવાદની એ ભૂતકાલીન જાહે।જલાલી પૂરમાં ઘેાડી ઓટ આવવા માંડી છે. પ્રભુભકિત ગુરૂસેવા, ધર્માંધન આદિ ઉત્તમ પ્રકારની ધમક્રિયાઓમાં અમદાવાદની ઉગતી પ્રજા શિથિલ થવા લાગી છે. બ્રહ્મા, સંસ્કાર જૈનત્વના રીતરીવાજોમાં દિન-પ્રતિદિન ધસારા આવતે જાય છે. પરિણામે દિશ તથા ઉપાશ્રયામાં જે જૈન પ્રજા ભરચક સખ્યામાં આડા દિવસે;માં દેખાતી પૂછ્યાઈના કારણે માનવદેહ, શ્રાવકકુલ, તેમજ ધર્મારાધના માટેની ઉતમ સામગ્રીએ આજે પ્રાપ્ત થઈ છે. એને ખૂબજ વિવેક પૂર્ણાંક સદુપયેાગ કરવા તે માટે આજે દાનવીર તરીકે શેઠ માણેક લાલ ચુનીલાલનું નામ અગ્રગણ્ય છે. યાત્રાધામ જેવાં રમણીય સંખ્યાબંધ જિનમદિરા, અને ઉપા શ્રયે પૂજ્ય આમાર્યાદિ સાધુ ભાગવત, પૂ. સાધ્વીજી મહારાજ, આ અધા સુંદર પરમપવિત્ર તારક આલંબને અમદાવાદની જૈન પ્રજાને મસ્યા છે. ભાગ્યવાનેા ! આ બધી ઉત્તમ સામગ્રીને સદુપયેગ નિરંતર કરતા રહે સંસારમાં વૈભવ, ધન, માન, કુટુંબ સયાગ આ સઘળુ ંચે અસાર છે. પાણીના પરપોટાની જેમ Page #247 -------------------------------------------------------------------------- ________________ પરનારી કે યાર કે, જરા ન હવે ચેન; ૧૭૭ ખાના પીના છોડ કે, ફીરે પેઠે દીન રેન. ક્ષણવારમાં ચાલ્યું જશે, જેટલું સુકૃત પિતાનાં હાથે થયું એટલું લેખે લાગશે. એ રખે ભૂલતા ! ધર્મશાળાને અભાવ અમદાવાદ શહેરની આ બધી શેભામાં એક મહત્વની ખામી તેની પ્રતિષ્ઠાન રહેજ ઝાંખપ લગાડે છે. સાધર્મિક ભાઈ બહેને જેઓ દૂર દૂર દેશ-પરદેશથી યાત્રા માટે, શહેરના સ્થાનમાં આવે ત્યારે તેમને રહેવા માટે સુંદર. સ્વચ્છ, આલીશાન તથા ભવ્ય ધર્મશાળા સારાયે શહેરમાં નથી. આટઆટલા શ્રીમંત ધનસમૃદ્ધ જૈનોની વસતિ હેવા છતાં સાધર્મિક ભાઈ–બહેને માટે, ધર્મશાળા જેવું સ્થાન ન હોય, એ અમદાવાદ શહેરના ગૌરવને તથા પ્રતિષ્ઠાને માટે કાંઈક ન્હાનમ જરૂર ગણાય. એ જ રીતે શહેરમાં સાધર્મિક ભાઈઓ માટે ભક્તિભાવપૂર્વક તેની સેવા, સહાય માકે વ્યવસ્થિત યોજના અમદાવાદ શહેરના જૈનોએ આજના સમયમાં અવશ્ય કરવા જેવી છે. રતનપોળ-મરચીપળમાં શેઠ લાલભાઈ દલપતભાઈની ધર્મશાળા છે, પણ આજે એ ધર્મશાળા રીપેર કરવાનું કામ ચાલે છે ને તે સારી સગવડતાવાળી થશે તેમ લાગે છે. તેમજ સ્ટેશન ઉપર જન ધર્મશાળા છે, પણ અમદાવાદ જેવી જૈનપુરીની પ્રતિષ્ઠા તથા શોભાને સુસંગત બને તેવી સુંદર અદ્યતન ઢબની જૈન યાત્રિકો માટેની ધર્મશાળા, ધર્મશાળાના જ કંપાઉન્ડમાં સુંદર જિન મંદિર તથા હાનો ઉપાશ્રય આટલું શહેર હાર સ્ટેશનની આજુબાજુ અથવા શહેરના સારા લત્તામાં હોવા જરૂરી છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ કિરણ ર૫ મું અિતિહાસિક સ્થળે અમદાવાદ જેમ જેતપુરી છે, તેમ ઉદ્યોગો તથા વ્યાપાર વ્યવસાયના મથક તરીકે પણ અમદાવાદ શહેર ગણાય છે. કાપડની સો લગભગ નહાનીમોટી મીલો આજે અમદાવાદમાં શહેરના પૂર્વ ભાગના લત્તામાં તથા જમાલપુર, રાયખડ વગેરે સ્થળોમાં છે. સમગ્ર ભારતમાં આખા એશીયાભરમાં કાપડ ઉદ્યોગમાં અમદાવાદને નંબર પહેલો આવે છે. આ બધા ઉદ્યોગો, વ્યાપાર, આદિના કારણે દિનપ્રતિદિન અમદાવાદની વસતી વધતી જ જાય છે. ગઈકાલ સુધી ૨ લાખની વસતીવાળા ગણાતાં આ શહેરની આજે લગભગ ૮ લાખની માનવવસ્તી ગણાય છે–ઠેઠ રામનગર, સાબરમતીથી માંડી મણિનગર સુધી ઉત્તર-દક્ષિણ તેમજ પશ્ચિમમાં વાડજ–સરખેજ સુધી આજે અમદાવાદની હદ ગણાય છે. આ હદમાં માદલપુર, કોચરબ, પાલડી નવરંગપુરા, આદિ કેટલાયે ગામડા હાલ અમદાવાદમાં સમાઈ ગયા છે. જોવાલાયક સ્થળે ઈતિહાસ તથા કારીગરીની દૃષ્ટિએ આજે અમદાવાદ શહેરમાં ઘણી પ્રાચીન ઇમારતો જોવા મળે છે. દાખલા તરીકે ત્રણદરવાજ, ભદ્રનો કિલ્લો, આઝમખાંનો મહેલ–જે ભદ્રની પોસ્ટ ઓફીસ છે, લાલ દરવાજા આગળ સીદીસૈયદની મરજીદની જાળીઓ, રાણી રૂપમતીની ભજીદ, મીરઝાગુર, બાદશાહને હજીરો, માણેકચોક, શાહઆલમને રાજે આસ્ટેડીઆ, સ્વામીનારાયણનું મંદિર, સરખેજની મદે, અમદાવાદથી ઉત્તરે આઠ ગાઉ ઉપર અડાલજ ગામના નાકા પરની પ્રસિદ્ધ વાવ, પાશ્ચાત્ય શિક્ષણ માટે અનેક કોલેજે અમદાવાદની પશ્ચિાદ Page #249 -------------------------------------------------------------------------- ________________ સાજી હાય શરીર તેા, સધળી વાતે સુખ; નહિ તે નાણું બહુ છતાં, દિન દિન પ્રત્યે દુ:ખ. માજુએ આવેલી છે, જેમાં કામસ કાલેજ, મેડિકલ કાલેજ, પ્રે, રા, ટ્રેનીગ કાલેજ, તેમજ એલ. આર જૈન ખેડીગ, સી. એન. વિદ્યાવિહાર, દવાખાના, હોસ્પીટલે પણ શહેરમાં અદ્યતન સામગ્રી સહિત આજે હયાત છે; જેમાં શેડ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ. શહેરના મધ્ય ભાગમાં સીવીલ હેાસ્પીટલ, વગેરેના સમાવેશ થાય છે. સા જનિક વ્યાખ્યાન હાલામાં, ટાઉનહેાલ, પ્રેમાભાઈ હેાલ, તથા હંસરાજ પ્રાગજી હાલ, આદિ છે. જાહેર લાયબ્રેરીમાં શેઠ માણેકલાલ જેઠાલાલ લાયબ્રેરી, દાદાભોઈ નવરાજ લાયબ્રેરીમાં છેલ્લામાં છેલ્લાં પ્રકાશતે વાંચવા મળે છે. તદુપરાંત, ગાંધી પુલની નજીક શાંતિનગર સેાસાયટી તરફ જતાં ગુજરાત વિદ્યાપીઠનું પ્રસિદ્ધ મકાન આવેલુ છે. ત્યાં આજે છેલ્લામાં છેલ્લી ઢબથી લાખ્ખાના ખર્ચે તૈયાર થયેલું નવજીવન પ્રેસ, અને તેના પ્રકાશને પુસ્તક વગેરે માટેના કાર્યાલયની જબરજસ્ત . ઈમારત આવેલી છે. તેમજ શહેરમાં ગુજરાત વિદ્યાસભા, તેનું કાર્યાલય, ગુજરાત સમાચાર દૈનિક પત્રનુ` બિલ્ડીંગ, સંદેશ પત્રનું હિંડીંગ, પાવરહાઉસનુ લાલદરવાજા પરનું મકાન, આ બધા અદ્યતન ઢબનાં સકાતા શહેરનાં દનીય સ્થળે છે. એકદરે ધમ, સંસ્કાર, વિદ્યા કલા, વ્યાપાર, ઉદ્યોગ, ઈત્યાદિ અનેક અગાથી સમૃદ્ રાજનગર-અમદાવાદ શહેર હિંદના ભારતવર્ષના સુપ્રસિદ્ધ પ્રાચીન, અતિહાસિક શહેરામાં અગ્રસ્થાન ધરાવે છે. * ૧૭૯ * નરોડા-અમદાવાદ શહેરથી ઉત્તર-પૂર્વ॰માં ૫ માઈલ દૂર નાડા ગામ આવેલુ છે. ગામમાં હાલ તા ૨૦૨૫ શ્રાવકાના ધરા છે. પહેલાં ધરે વિશેષ હતાં, ધંધા વ્યાપાર હાલ નહિ હોવાથી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભુંડા માણસથી દુર ભાગીએ, ન દઈએ દીલની વાત; કાં તે છેતરી શર પડે, કાં ઘરમાં આણે ઘાત. શ્રાવકેના ઘરે ઓછા થતા જાય છે. પણ અમદાવાદના વ્યાપારના કારણે તથા વાહન-વ્યવહારની સગવડ હોવાથી હાલ વસતિ વધી રહી છે. ગામની મધ્યમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું રમણીય જિનમંદિર છે, પ્રતિમાજી ભવ્ય છે. મંદિરમાં શ્રી પદ્માવતી દેવીનું સ્થાનક છે. ઉપાશ્રય તથા ધર્મશાળાઓ વિશાળ છે, અમદાવાદ શહેરના કેટલાએ સંઘે બે દશકા : પહેલાં અહીં આવતા. હજારે માણસ દિવસભર રહેતાં, સાધર્મિક વાત્સલ્ય–સંધ જમણો થતાં. પૂજા ભાવના આદિ થતું, એ સમયે નરોડા ન્હાના શહેર રૂપે પલટાઈ જતું. પણ આજે તો કાળબળની અસરથી લગભગ ભૂંસાઈ ગયું છે. ગામ બહાર પ્રાચીન જિનમંદિરના અવશેષો નજરે પડે છે. પોષ વદી–માગશર વદી ૧૦ ને મેળો અહીં ભરાય છે. , ઈડર-અમદાવાદથી પૂર્વમાં ૬૦ માઈલ દૂર ઈડર શહેર આવેલું છે. અમદાવાદ–પ્રાંતીજ રેલ્વેમાં ઈડર સ્ટેશન છે. પૂર્વે ઈડર રાજધાનીનું શહેર હતું. આજે હિમ્મતનગર રાજધાનીનું શહેર થયું છે. તેમજ હિંદી સરકાર આવતાં, સ્ટેટો ચાલ્યા જતાં આ વિભાગ સાબરકાંઠા જિલ્લામાં ગણાય છે. ઈડર શહેર પ્રાચીન છે. મહારાજા સંપ્રતિના કાલનું જિનમંદિર અહીં હતું. એવો એતિહાસિક ઉલ્લેખ આવે છે. શ્રાવકોના ઘરે અહીં સારી સંખ્યામાં છે. ગામમાં પાંચ દેરાસરે છે. ધર્મશાળાઓ, ઉપાશ્રયે તથા પાંજરાપોળ પણ અહીં છે. ગઢ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર બાવન જિનાલયનું છે. દેરાસર પ્રાચીન તથા ભવ્ય છે. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી દેરાસરનો જીર્ણોદ્ધાર થએલે છે. દેરાસર વિશાલ તથા યાત્રાએ આવનારનાં ચિત્ત ઠારે તેવું રમણીય છે. ક્રિયાઉદ્ધારક આ. દેવ શ્રી આનંદવિમલસૂરિજી વિ. સં. ૧૫૪૭ માં આ શહેરમાં જન્મ પામ્યા હતાં. પૂ. વિજયદેવસૂરિજીની જન્મભૂમિ ઈડર ગણાય છે. ઈડરનું પ્રાચીન નામ “ઇલાદુ’ Page #251 -------------------------------------------------------------------------- ________________ . પીપલ પાન ખરંતા, હસ્તી કુંપળીયાં; ૧૮૧ હમ વીતી તુજ વિતશે, ધીરી બાપડીયાં. કહેવાય છે. ઈડરના રાજાએ સીસોદીયા ગણાય છે. ઈડરના ધર્મ સ્થાનને વહીવટ ત્યાનો જન સંધ શેઠ આણંદજી મંગલજીની પેઢીના નામથી કરે છે. એકંદરે ઇડર યાત્રાનું ધામ છે. સુંદર જિનમંદિરે, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આદિ ઈડરમાં યાત્રા કરવા યોગ્ય છે. પૂ. આચાર્યાદિનાં ચાતુમસે અહીં અવારનવાર થાય છે. જન સંઘના ભાવ-ભક્તિ સારા છે. પિશીના–ઈરથી ૬ ગાઉ દૂર, કેસરીયાજી તીર્થ બાજુ રસ્તે પિશીનાજી તીર્થ આવેલું છે, અહીં પ્રાચીન જિનમંદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૩ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમાજી છે. પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયના છે. આ પ્રતિમાજી માટે એમ કહેવાય છે કે, લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાં આ પ્રતિમાજી જંગલમાં એક ઝાડ નીચેથી મળ્યા હતાં, મૂળમંદિરની બાજુમાં બે શિખરબંધી દેરાસરો છે. હામે પણ બે દેરાસરો છે. અહીં શ્રાવકના ઘર એકેય નથી, તીર્થની વ્યવસ્થા ઈડરને સંધ કરે છે. અહીંનું સ્થાન રમણીય છે. ઔષધિઓ, વનસ્પતિઓ ઘણું થાય છે. મેટાપશીના–ઈડરથી વડાલી, ખેડબ્રહ્મા થઈ મારવાડના રસ્તે ઉત્તર-પૂર્વ બાજુ જતાં ગુજરાતના છેક છેલ્લા ખૂણામાં આ ગામ આવ્યું છે. ચારે બાજુ ગિરિમાળાઓ વીંટળાઈને રહી છે. આ ગામમાં પ્રતિ મહારાજાના સમયના પ્રાચીન જિનમંદિરે છે. જે ભવ્ય તથા વિશાલ છે. ગામમાં શ્રાવકોના ૩–૪ ઘરો છે. મંદિરમાં બિરાજમાન પ્રતિમાજી બધાં સુંદર છે. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. - શેરીસા–અમદાવાદથી ઉત્તર બાજ વિહાર રસ્તે એમણજથી શેરીસા જવાય છે રેલ્વરસ્તે કલોલ સ્ટેશનથી ૪ માઈલ શેરીસા આવેલું છે. આ તીર્થ અતિહાસિક છે. પૂર્વકાલમાં અહીં મેટું નગર હતું, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વિદ્યા ધન સુખ સાહિબી, સગુણનો સમુદાય; નેકીસે સબ આત હે, ઔર બદીસે સબ જાય. સુંદર જિનમંદિર તથા શ્રાવકેના સેંકડો ઘરે હતાં. વિ. ના ૧૮. મા સૈકા સુધી આ સ્થળ જૈન ઇતિહાસમાં તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું એવા ઉલ્લેખ મળે છે. પણ મેંગલોના કાલમાં તથા રાજ્યસંક્રાંતિના સમયે જેમ અન્ય એતિહાસિક સ્થળો માટે બન્યું છે, તેમ સંભવિત છે કે, શેરીસા માટે પણ બન્યું હોય. એટલે ત્યાર પછીના કાળમાં આ તીર્થ લુપ્તપ્રાયઃ બન્યું. છેલ્લે થોડા વર્ષો પૂર્વે શેરીસા ગામમાંથી પ્રભુ પાર્શ્વનાથજીનાં શ્યામ કાંતિવાળા પ્રભાવિક ૩ અદભૂત પ્રતિમાજી નીકળ્યા. આ પ્રતિમાજીને ૫૫રાવવા માટે ત્યારબાદ સુંદર જિનમંદિર શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ તૈયાર કરાવવા માંડ્યું. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજની પ્રેરણાથી શેઠ સારાભાઈની ભાવના જિનાલયનું મનહર મંદિર તૈયાર કરવાની હતી. પિતાના હાથે પ્રભુજીને પધરાવવાની પણ એમને અભિલાષા હતી. આ તીર્થ પ્રત્યે તેમને સારી આસ્થા હતી, પણ કાળબળે તેઓનું અવસાન થતાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક દેરાસરનું બાકીનું કાર્ય પૂર્ણ થયું અને વિ. સં. ૨૦૦૨ ના વૈશાખ સુદિ ૧૦ ના પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મ.ના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. દિનપ્રતિદિન આ તીર્થની જાહોજલાલી વધની આવે છે. દેરાસરની જમણું બાજુએ સુંદર ધર્મશાળા બંધાયેલી છે. ચોમેર પથરનું કંપાઉન્ડ વિશાલ ચોક છે. તીર્થની વ્યવસ્થા માટે પેઢીની ઓફિસ છે. યાત્રાળુઓને ભાતું અપાય છે. છેલ્લા ૧૪ મહિનાથી ભેજનશાળા શરૂ થઈ છે. ભોજનશાળાની વ્યવસ્થા અમદાવાદની કમિટિ કરે છે. કમિટિ તરફથી કલેલથી શેરીસાની મોટર સવસ ચાલુ છે. આ તીર્થ સ્થાન એકાંતમાં છે. દુનિયાની બધી ઉપાધિઓથી મુક્ત થઈ શાંતચિત્તે દિવસે પસાર કરવાની ભાવનાવાળા માટે આ સ્થાન અનુકૂલ છે. અહીં શ્રાવકની વસતિ નથી. મંદિરમાં જતાં ચિત્ત ઠરે તેવું છે. શ્રી Page #253 -------------------------------------------------------------------------- ________________ ભજન બીચ પાણું ભલું, ભોજન અંતે છાશ ૧૮૩ મધ્યાન્હ ભોજન કરે, સર્વ રોગનો નાશ. પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી ખૂબ જ રમણીય પ્રસન્ન તથા મેહક છે. બહાર બે ઉભા કાઉસ્સગ્ગીયા પણ ભવ્ય છે. શ્રી અંબિકદેવીથી મૂતિ પણ અનુપમ છે. - વામજ શેરીસાથી ૩ ગાઉ ઉપર વામજ ગામ આવેલું છે. પાટીદારોની ખેડૂતોની વસ્તીવાળું આ ગામ છે. અહિં વિસં. ૧૯૭૯ના માગશર વદ ૫ના દિવસે ગામના કણબી ત્રિભોવનના ઘર પાસેથી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી નીકલ્યાં હતાં, પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયના છે. પ્રતિમાજી સુંદર છે. આ પ્રતિમાજી ગામ બહાર ધર્મશાળામાં ૨૩ વર્ષ સુધી રહ્યા. ગામવાળાઓએ પ્રતિમાજીને બહાર ગામ લઈ જવા ન દીધા, એટલે ત્યાં નજીકમાં સુંદર દેરાસર તૈયાર કરાવીને વિ. સં. ૨૦૦૨ના વે. સુદિ ૧૩ ના આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક પૂ. આ. શ્રી વિજય ઉદયસૂરિ ધરનાં શુભ હસ્તે મભુજીને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા છે. દેરાસરજીનો વહીવટ કોઠ. આ. ક. પેઠી હસ્તક છે. 1 કડી : વામજ કંડ થઈ કડી જવાય છે, કંડમાં દેરાસર છે. ત્યાંથી ૨ ગાઉ કડી છે. ગામમાં શ્રાવકોની વસનિ સારી છે. ચાર દેરાસરો છે. હમણાં મોટા દેરાસરને નવેસરથી જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. ત્રણ ઉપાશ્રયો ધર્મશાળા તથા આયંબીલખાતુ ગામમાં છે. ગામ બહાર જૈન બોડીંગ છે, ત્યાં નાનું દેરાસર છે. જે પહેલા કલોલથી ઠેઠ ભેચણી સુધીની રેલ્વે ન હતી, ત્યારે ભયણના યાત્રાળુઓ રાત અહિં રહી રહવારે ભેંયણ જતા હતા, ગામ બહાર કપડવણજના માણેકબાઈની ધર્મશાળા છે. ભોંયણુજી ઉત્તર ગુજરાતના જૂના તીર્થોમાં ભયણીજીને ઉલ્લેખ થાય છે. અમદાવાદથી મહેસાણું જતી ટ્રેનમાં કલોલથી યણીની લાઈને નીકળે છે. જે બહુચરાજીની લાઈન કહેવાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચાર ઘડી રાત્રી પછી, સૂર્ય ઉદય પર્યત; બ્રાહ્મ મુહૂર્ત તે જાણવું, ભજન ધ્યાન બલવંત. એમાં કડીથી ૮ માઈલ દુર ભયણું ગામ આવેલું છે. પહેલા સ્ટેશન ન હતું પણ તીર્થને મહિમા દિનપ્રતિદિન વધવાથી અહિં સ્ટેશન થયું છે. સ્ટેશનથી ૫ મિનિટનો રસ્તો કાપતાં હામે વિશાલ ધર્મશાળાઓ દેખાય છે. ધર્મશાળાના દરવાજામાં પેઠાં, એટલે પીળા પાષાણનું શિખરબંધી રમણીય મંદિર નજર રહામે દેખાય છે. મંદિરમાં મૂળનાયક ભ. શ્રી મલ્લિનાથ સ્વામીજીની પ્રતિમાજી અદ્ભુત ચમત્કારીક છે. વિ. સં. ૧૯૩૦ના મહા સુદિ ૧૩ના શુભ દિવસે કેવલ પટેલના ખેતરમાં કૂવો ખોદતાં સુંદર વાજિત્રાને અવાજ સંભળાયો, અને પ્રતિમાજી પ્રગટ થયાં. કડી તથા કુકવાવના શ્રાવકાની ઈચ્છા પોતપોતાના ગામમાં ભગવાનને પધરાવવાની હતી. પણુ ભગવાનને ગાડામાં પધરાવ્યા, એટલે ગાડુ ભોયણું આવીને અટક્યું. અહિં ત્યારબાદ ભવ્ય દેરાસર શ્રી સંઘે તૈયાર કર્યું અને ૧૯૪૩ ના મહા સુદિ ૧૦ના દિવસે પ્રભુજીને ગાદી પર બિરાજમાન કર્યો. મંદિર દેવવિમાન જેવું અલૌકિક છે. હજારો યાત્રાળુઓ આ તીર્થની યાત્રાએ આવે છે. તીથને મહિમા અતિશય છે. અનેક શ્રદ્ધાળુ ભાવિકે શ્રી મલ્લિનાથ પ્રભુની યાત્રાએ આવી ભાવ-ભક્તિથી પ્રભુજીની સેવા કરે છે. ધર્મશાલાઓ વિશાલ છે. સ્થાન પણ રમણીય છે. મહા સુદિ ૧૦ના દર વર્ષે મોટો મેળો અહિં ભરાય છે. તેમાં ઉત્તર ગુજરાતના ઠેઠ દૂર-દૂર પ્રદેશના હજારો યાત્રિકે અહિં પ્રભુજીની યાત્રાએ આવે છે. આ સમયે અમદાવાદ નિવાસી શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી નવકારશી થાય છે. હાલ લગભગ છેલ્લા ૫-૭ વર્ષથી સંધ જમણું બંધ થયાનું સંભળાય છે. તીર્થને વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી કમિટિ દ્વારા વ્યવસ્થિત રીતે ચાલે છે. આ પેઢી હસ્તક ભોંયણજી કારખાનામાંથી Page #255 -------------------------------------------------------------------------- ________________ એકી દાતણ જે કરે, દુધે વાળુ જે કરે, તસ નરણે હરડે ખાય; ૧૮૫ ધેર વૈદ્ય ન જાય. દેરાસર માટે આરસ અપાય છે. દેશ-દેશના જિન મંદિરામાં ભોંયણીજીના કારખાનાને આરસ અત્યાર સુધીમાં હજારા રૂા.ના ગયા છે. આ રીતે જે તીના કે દેરાસરાના વહીવટદારા; દેરાસરોની મીલ્કતમાંથી અન્યાન્ય દેરાસરાની શય રીતે એકયા અન્ય પ્રકારે મદદ કરતા હોય તેા આજે કેટ—કેટલાએ જીણું "દિરાના કે તીર્થોના ઉદ્ધાર થઈ શકયેા હાત! ભોંયણીમાં છેલ્લા લગભગ ૧૧ વર્ષથી ભાજનશાળા ચાલે છે. જેને વહીવટ આજુબાજુના ગામના શ્રાવક ભાઈ એ કમિટિ નીમી કાળજીથી કરે છે. કુંકાવાવ : ભાયણીથી લગભગ ૩ માઈલ પર રાનપરામાં જતાં આ ગામ આવે છે. પ—૬ ધરેા છે. મંદિર સુંદર છે. વર્ડમાં દેરાસર આવેલુ છે. યાત્રા કરવા જેવી છે. રાંતેજ : ભાયણીથી કટાસણુ થઈ બહુચરાજી જતી લાઈનમા રાંતેજ સ્ટેશન આવે છે. સ્ટેશનથી ગામ થાડુ દુર છે. રાંતેજમાં હાલ શ્રાવકાના ૭ થી ૮ ઘર છે. સ્થિતિ સાધારણ છે. પૂ કાલમાં અહીં રત્નાવતી નામની નગરી હતી, બાવન જિનાલયનુ સુંદર જિનમંદિર હતું. બીજા પણ ત્રણ દેરાસરા હતાં. ૩૦૭ ઉપરાંત જિનપ્રતિમાજી હતાં, દેરાસરમાં મેટાં ભોંયરાએ હતાં. કાળબળે શહેર પર પડતી આવી, અને બધું વેર વિખેર થયું. વિ. ૧૫મા સૈકા સુધી ચઢતીની ટાંચ પર રહેલું આ શહેર ભાંગી પડયુ. દેરાસરા પણ નામ શેષ બની ગયા. ફરી વિ. ના ૧૬ મી સદીમાં આ શહેર નવેસરથી વસ્તુ તેનું નામ રાંતે જ પાડયું. આજે નાનકડા ગામરૂપે તે પેાતાની પુરાણી ભવ્યતાને જાળવી રહ્યું છે. હિ.સ. ૧૮૧૫ સુધી અહીં પ્રેજનમ દિાનાં અવશેષો હતાં, પણ કટાસણુના એક શ્રાવક ભાઈ તે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ રાજા જોગી અગન જળ, ઉનકી ઉલટી રીત; ડરતે રહેના ફરસરામ, ઘેાડી પાળેા પ્રીત. સ્વપ્નમાં જમીન નીચેના મંદિરાની હકીક્ત અધિષ્ઠાયક દેવે કહી, એ પ્રમાણે ખેાદકામ શરૂ થયું. ત્યારે બાવન જિનાલય મંદિર જમીનમાંથી પ્રગટ થયું. સાથે સુંદર પ્રભાવશાળી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા ખીજા ૧૨ પ્રતિમાજી પ્રગટ થયાં. ત્યારબાદ સધે દેરાસર બંધાવ્યું, અને ૧૮૨૫માં પ્રેભુજીને તેમાં પધરાવ્યાં, દેરાસરનું કામ ચાલુ હતુ હતુ. ૧૯૯૨માં ૫. શ્રી રૂપવિજયજી મ. શ્રી રાજનગરના સધની સાથે શંખેશ્વરની યાત્રા કર્યો બાદ અહી પધાર્યા હતા, અને અને આ તીર્થોના જીર્ણોદ્ધાર કરવાને તેઓએ અમદાવાદના શ્રીસ ધેને ઉપદેશ આપ્યા હતા. વિ. સ. ૧૮૯૫ માં તેઓશ્રીના શુભ હસ્તે મુળનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી અમદાવાદના શેઠ હેમાભાઈ એ અહી ધ શાળા અંધાવો છે આજે પણ આ દેરાસર વિદ્યમાન છે. મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુના પ્રતિમાજી ભવ્ય તથા આહ્લાદક છે-સંપ્રતિ મહારાજના સમયના છે. રાંતેજ તીની યાત્રા કરવા જેવી છે. વિશાળ ચેકમાં બાવન જિનાલયના દેરાંસરની રમણીયતા કાઇ અપૂર્વ છે. ભોંયણીની યાત્રાએ આવનારે રાંતેજની યાત્રા કરવા જેવી છે. ભોંયણીથી રાંતે જ ૮ માઈલ થાય. આ તીને વધુ પ્રસિદ્ધિમાં લાવી સહું કાઈ ભાવિકા યાત્રા કરવા આવતા રહે એ રીતે કરવાની જરૂર છે. ટ્રુથલી (વિસ્થલી ) રાંતેજથી ૩ માઈલ પર દેથલી છે. આ દેથલી મહારાજા કુમારપાલના સમયમાં દુધિસ્થલી તરીકે પ્રસિદ્ધ હતું. પરમાત મહારાજા કુમારપાલના પિતા ત્રિભાવનપાલ મંડલેશ્વરની રાજધાની અહી હતી. વિ. ના ૧૧ મા સૈકામાં દધિસ્થલીની જાહેાજલાલી અવર્ણનીય હતી, આજે તે એક મંદિર છે તથા શ્રાવકાના આઠ ધર છે. ભાવના—ભકિત સારી છે. શંખલપુર—દેથલીથી બહુચરાજી સ્ટેશનથી જમણી બાજુએ < Page #257 -------------------------------------------------------------------------- ________________ નમન નમનમેં ભેદ હે, બહેત નમે નાદાન; ૧૮૭ દગલબાજ દુના નમે, ક્યું ચિત્તા એર કમાન. એક માઈલ પર શંખલપુર ગામ છે. ગામ જૂનું છે. એક દેરાસર સુંદર છે. દેરાસરમાં ભોંયરૂ છે પ્રતિમાજી ઘણું છે. પૂર્વકાળમાં અનેક દેરાસરો હોય, અને તે બધા જીર્ણ થતાં પ્રતિમાજીને અહીં પધરાવ્યાં હોય, એ બને. શ્રાવકના ૩૦ ઘરે અહીં છે. - શંખેશ્વરજી–ઉત્તર ગુજરાતનું પ્રભાવશાલી પ્રાચીનતમ તીર્થ શ્રી શંખેશ્વરજી મહામહીમાવંતુ તીર્થ છે. હારિજથી, ૧૫ ભાઈલ તથા રાધનપુરથી ૩૦ માઈલ દૂર શંખેશ્વરજી તીર્થ આવેલું છે. ભ. શ્રી. નેમિનાથસ્વામિના શાસનમાં શ્રી કૃષ્ણ વાસુદેવ અને જરાસંઘના યુદ્ધમાં જરાના ઉપદ્રવથી કૃષ્ણ મહારાજાનું સમગ્ર સૈન્ય જ્યારે વિદ્વલ બન્યું હતું ત્યારે શ્રી શંખેશ્વર પાશ્વનાથ ભગવતના સ્નાનજલથી સિન્યને રોગ ચાલ્યો ગયો. આજ સ્થાને પ્રભુજીને ધરણેન્ડે પ્રગટ કર્યા હતા. એટલે ત્યારબાદ આ સ્થાનમાં, પ્રબુજીને કૃષ્ણ-વાસુદેવ મંદિર બનાવીને બિરાજમાન કર્યા. હાલ વિદ્યમાન પ્રભુજી અતિશય પ્રાચીન તથા પ્રભાવક છે. ગઈ ચોવીસીના નવમા તીર્થકર શ્રી દામોદરસ્વામીના શાસનમાં અષાઢી શ્રાવક આ પ્રતિમાજીને ભરાવ્યા છે. ત્યારબાદ સૌધર્મદેવલોકમાં સૂર્યવિમાનમાં, આમ ઉત્તરોત્તર પહેલાં, બીજા, દશમ, બારમા, દેવલોકમાં, લવણ સાગરમાં, ભવનપતિ, વ્યંતરના આવાસમાં આ રીતે પૂજાયા બાદ ધરણેન્દ્રના આવાસમાં હતાં. ધરણેન્દ્ર નામિવિનમિને આપ્યા હતા. તેમણે યાજજીવ પૂજ્યા બાદ ચંદ્રપ્રભવામિના શાસનમાં ગિરનારની ૭મી ટૂંકમાં સૌધર્મેન્દ્ર સ્થાપન કર્યો, ત્યાંથી ધરણેન્દ્ર પદ્માવતી પોતાના નિવાસમાં લઈ જઈને પૂજવા લાગ્યા. ભ. શ્રી નેમિનાથસ્વામિના શાસનમાં જરાના નિવારણ માટે શ્રીકૃષ્ણ મહારાજાએ આરાધના કરી, અહીં સ્થાપન કર્યો, ત્યારથી આ પ્રભાવશાલી પ્રતિમાજી અહીં બિરાજમાન છે. ત્રણ ખંડના સ્વામિ શ્રી કૃષ્ણ વાસુદેવે અહીં વિશાળ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અધાને અધેા કહે, કડવું લાગે વેણું; ધીરે ધીરે પૂછીએ ભાઈ, શાથી ખાર્યા ન. .. દેવમંદિર અધાવ્યું હતું, અને શંખ શબ્દના શ્રવણથી અહિં ઉપદ્રવ શમ્યા, એટલે આ સ્થાનનું નામ શંખપુર સ્થાપ્યું, બાદ આ દેરાસરના અનેક જીર્ણોદ્ધારા થયા છે. વિ: ના ૧૨ મા સૈકામાં ગુજ રાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહના દંડનાયક સજ્જન મહેતાએ આ તીના ઉદ્ઘાર કર્યાં હતા. એમ ઉલ્લેખ છે. આ પછી અનેક ઉદ્દારા થયા છે. છેલ્લે વિ. સ. ના ૧૭મા સૈકામાં વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બાવન જિનાલયનું સુંદર મંદિર શ્રી સંધે સધે બંધાવેલ હતું. આ મંદિર ભવ્ય, વિશાલ તથા રમણીય હતું. પણ મેાગલાના જુલ્મથી આ મંદિરને પણ નાશ થયેા. હાલ એના અવશેષો, નવા મંદિરની સ્લામે છે. શ્રી સંધે પ્રભુને ભોંયરામાં પધરાવ્યા હતા. બાદ પૂ. જગદ્ગુરૂ આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પટ્ટ પરંપરામાં થયેલાં આ. શ્રી. વિજયસૂરીશ્વરજીના ઉપદેશથી નવુ આવન જિનાલેયનુ મંદિર શ્રી, સંઘે તૈયાર કર્યું. તેમાં પ્રભુજીની પ્રતિષ્ઠા, આ. મ. શ્રી. વિજયરત્નસૂરિજીના શુભ હસ્તે થઈ. હાલ આ મંદિર વિદ્યમાન છે. દિનપ્રતિદિન મંદિરમાં અનેક સુધારા વધારા થતાં રહ્યાં. આજે આ દેરાસર દેવવિમાન જેવું રમણીય લાગે છે, તેની રવચ્છતા, પવિત્રતા તથા શાંત વાતાવરણ સહુના ક્લિને ઠારે છે. શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ અતિશય શાંન, પ્રસન્ન તથા ભવ્ય છે. દેરાસરની આજુબાજુ સ્હામે પાછલ દેરીઓ છે. દેરાસર એડી માંધણીનું સુંદર તથા વિશાલ છે. તેનું પ્રવેશદ્વાર ભગ્ય છે. અંદર પેઠાં એટલે સભામંડપ, જીને રક્ષા મંડપ, ગૂઢ મડલ ગર્ભાધાર આ રીતે જતાં ડેડ મૂલનાયકની હામે આવીને ઉભા રહેવાય છે. આ તીનુ માહાત્મ્ય અદ્યાવિધ અતિશય છે. કા. સુ. પૂર્ણિમાં, પેષ દર્શમ, ચૈત્રી પૂર્ણિમાઆ બધા દિવસેામાં અહિં માટે મેળા ભરાય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ વણ પરણેલો પરણવા, પર તજવા જાય; ૧૮૯ લક્કડ લાડુ ખાય તે, ન ખાય તે પસ્તાય. દેરાસરની હામે શંખેશ્વરજીની તીર્થની વ્યવસ્થા કરનારી શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી છે. આ પેઢીને વહીવટ અમદાવાદના શેઠ જમનાભાઈ ભગુભાઈ હસ્તક ત્યાંના ગૃહસ્થની કમિટિ કરે છે. પેઢીથી આગળ જતાં જમણી બાજુ ઉપાશ્રય આવે છે. જે રાધનપુરના ધર્મપ્રેમી ભાઈ હરગોવન મણિયાર અને તેમના ભાઈઓએ બંધાવ્યો છે. તે કમ્પાઉન્ડમાં મોટી ધર્મશાળા છે. અહિં છ ધર્મશાળાઓ છે. યાત્રિક માટે ભોજનશાળાની વ્યવસ્થા છે. ભોજનશાળાને વહિવટ રાધનપુરના ગૃહસ્થે એક કમિટિ દ્વારા કરે છે. હમણાં નવું મકાન ભોજનશાળા માટે બંધાયું છે. તીર્થને વહિવટ આજે વ્યવસ્થિત ચાલે છે. સાધનાની અગવડ હોવા છતાં યાત્રાળુઓ ભાવપૂર્વક આ તીર્થની યાત્રા માટે દરરોજ આવતા જ રહે છે. એકંદરે આ સ્થાન શાંત, રમણીય, તથા ગમી જાય તેવું છે.. જીવનમાં એકવાર તો અવશ્ય આ તીર્થની યાત્રા કરવા જેવી છે. તીર્થને પ્રભાવ, માહામ્ય તથા અતિશય કોઈ અપૂર્વ છે. રાધનપુર-શંખેશ્વરજીથી ૩૦ માઈલ દૂર રાધનપુર શહેર આવેલું ? છે. ઉત્તર ગુજરાતના ઠેઠ છેડે વસેલું આ શહેર જેની સારી વસતિ ધરાવે છે. હાલ જેનોના ૭૦૦ ઘરો છે. ૨૬ દેરાસરો છે. રાધનપુર શ્રદ્ધાળ જૈનોની વસ્તીવાળું રમણીય શહેર છે. ક્રિયારૂચિ ધરાવનાર શ્રાવક-શ્રાવિકા સમુદાય અહિં સારી સંખ્યામાં છે. બજારની મધ્યમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું બાવન જિનાલયનું સુંદર દેરાસર આવેલું છે. આ ઉપરાંત આદીશ્વરજીનું મોટું દેરાસર, કમળશીભાઈનું કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર, ભોંયરાવાળું શ્રી શાંતિનાથનું દેરાસર વગેરે મુખ્ય મુખ્ય છે, શહેરમાં શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતું, ઉપાશ્રયે જ્ઞાનશાળા, શિક્ષણ સંસ્થા, બોડીગ ઈત્યાદિ ધર્મસ્થાને તથા શિક્ષણસ્થાને રળીયામણું છે. શહેરની જૈન વસતિને મેટ. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ રાગ વિના રાગોડવું, નિરજની કુટાય, નબળે સબળાને ગુણ કરે, તે આટા જાય. - ભાગ વ્યાપારાર્થે મુંબઈ શહેરમાં વસતો હોવાથી, ખાસ પ્રસંગ સિવાય જેનોની બધી વસતિ રાધનપુરમાં જવલ્લે જ જોવા મળે છે. મુંબઈના ધનાઢય જેને શેઠ જીવતલાલ પ્રતાપસીહ શેઠ હીરાલાલ ગીરધરલાલ ત્રીકમલાલ વીગેરે અત્યારે જૈન સમા• જના આગેવાન તરીકે ગણાય છે, તેમાં રાધનપુર નિવાસીએનો પણ સમાવેશ થાય છે. એકંદરે રાધનપુર ગુજરાતની ઉત્તર દિશાના ખૂણે આવેલું. જનોની સારી વસતિવાળું રળીયામણું જૈન શહેર છે આજે પણ ત્યાં ધર્મશ્રદ્ધા, ભક્તિ તથા ક્રિયાકાંડ કરનારા - ભાગ્યવાને સારા પ્રમાણમાં છે. ગામ બહાર “ વરખડી” તરીકે પ્રખ્યાત સ્થાનમાં શ્રી ગોડીપાર્શ્વનાથજીનાં પગલાં છે. આ પગલાં અતિહાસિક છે. સ્થાન Lપ્રાચીન છે. પાલનપુર: અમદાવાદથી દીલ્હી જતી મીટરગેજ લાઈનના મથક ઉપર આવેલું, ગુજરાતનું બીજું પ્રવેશ દ્વાર ગણાતું, પાલનપુર શહેર જેની વિશાલ વસતી ધરાવતું શહેર છે. મેગલ સમ્રાટ અકબર -નરેશ પ્રનિબોધક જગદગુરૂ આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. શ્રીની જન્મભૂમિ આ પ્રહાદનપુર–પાલણપુર છે. સં. ૧૫૯૩ની સાલમાં આચાર્ય મહારાજ આ શહેરમાં ઓશવાલ જ્ઞાતિનાં કૂરાશા શેઠને ત્યાં જન્મ્યા હના. તપાગચ્છના આચાર્ય મ. શ્રી સોમસુંદરસૂરિજીનો જન્મ પણ આ શહેરમાં થયો હતો. આ શહેરની જાહજલાલી ભૂતકાળમાં અદ્વિતીય હતી, તપાદરૂદ્ધારક મહાતપસ્વી શ્રી જગચંદ્રસુરિજીના કાળમાં પાલણપુર શહેરમાં શ્રાવક સમાજની ધર્મશ્રદ્ધા, સંપત્તિ તથા વૈભવ કેઈ અપૂર્વ હતો. શહેરના મુખ્ય મંદિર શ્રી પ્રહલાદના પાર્શ્વનાથના દેરાસરમાં શ્રી જગચંદ્રસૂરિજીના કાળમાં રાજ ૧૬ મણ સોપારી અને એક Page #261 -------------------------------------------------------------------------- ________________ કામ ક્રોધ કુસંપના, માઠા છે પરિણામ; ૧૯૧ મરતાં મરતાં કહી ગયે, પૃથ્વીરાજ ચૌહાણ. મૂડ–૩૨ મણ ચેખા ભંડારમાં આવતા હતા. આ મંદિર ચંદ્રાવતીના પરમાર ધારાવર્ષીય યુવરાજ પ્રહલાદન દેવે બંધાવ્યું હતું. આ નગર પણ તેમણે વસાવ્યું છે. આ દેરાસર આજે પલ્લાવીયા પાર્શ્વનાથના દેિરાસર તરીકે પ્રસિદ્ધ છે. આ ત્રણ માલનું છે, મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભ. ની દોઢ ફૂટ ઉંચી સુંદર વેત પાષાણુના ભવ્ય પ્રતિમાજી છે. પ્રદક્ષિણા–ભમતીમાં ગેડી પાર્શ્વનાથજી ભ. છે. માળાપર શાંતિનાથ તથા શીતલનાથ ભ. છે. આ પલ્લવી આ પાશ્વનાથની પ્રતિષ્ઠા કરંટગચ્છીયા આ. શ્રી કડકસૂરિજીના વરદ હસ્તે વિ. સં. ૧૨૭૪ના ફાગણ સુદિ પના થયાનો ઉલ્લેખ મળે છે. આ મંદિર ભવ્ય વિશાલ તથા રમણીય છે. આ ઉપરાંત શહેરમાં અન્ય ત્રણ સંરર દેરાસરો છે. દેરાસરે ભવ્ય તથા દશનીય છે. શહેરમાં ૫-૬ ઉપાશ્રયે પાઠશાળા, બોડીગ, લાયબ્રેરી, તથા આયંબીલ ખાતું. જ્ઞાન ભંડાર આદિ છે. શહેર બહાર દાદાવાડી છે. ૩. મૂ. જેનેનાં ૫૦૦ ઘરે છે. સ્થાનકવાસીઓનાં ૩૦૦ ઘરો છે. ભીલડીયા–પાલણપુરથી ડીસા નાની લાઈન જાય છે. ડીસાથી હમણું કંડલા લાઈન નીકલી છે. વચ્ચે આપણું -ઉત્તર ગુજરાત પ્રાચીન તીર્થ ભીલડીયાજી આવેલું છે. ડીસાથી લગભગ ૧૦ ગાઉ દૂર ભીલડીયાજી છે. ગામ ન્હીનું છે. ગામની બહાર વિશાલ ધર્મશાળા છે. ધર્મશાળાનો ચોક છોડી આગળ જતાં દેરાસરનો મોટો દરવાજે આવે છે. દેરાસરમાં જતાં ભોંયરું છે. ભેંયરામાં પગથી ઉતરીને જતાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન થાય છે. મૂલનાયકની ડાબી બાજુ ભારવટીઆ નીચે શ્રી ભીલડીઆઇ પાર્શ્વનાથના પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજી ન્હાના તેમજ સુંદર પરિકયુક્ત સ્પામ પાષાણન છે. પ્રતિમાજી ચમત્કારિક તથા પ્રાચીન છે. તીર્થ એતિહાસિક છે. વિ.ના ૧૪ સૌકામાં અહિં વીર, Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સૌથી ભુંડી ચાકરી, તેથી ભુંડે ભાર; તેથી ભુંડું યાચવું, જે સુમ કહેવો દાતાર. મંદિર સુપ્રસિદ્ધ હતું. બાદ કાળબળના કારણે એ મંદિરને નાશ થયે કહેવાય છે. આજે મેયરાની ઉપર દેરાસરજીમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામીજી છે. તેમની ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાન છે. પહેલાં શાંતિનાથ ભ૦ મૂલનાયક હોવા જોઈએ, એમ ત્યાં બિરાજમાન ધાતુના પ્રતિમાજી પરના લેખ પરથી સૂચિત થાય છે. હાલ બિરાજમાન મૂલનાયક આદિ પ્રતિમાજી પાલનપુરથી આવ્યા છે. આ જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૮૨માં થયો છે, મૂલનાયકની તેમજ આજુ-બાજુના ત્રણે પ્રતિમાજી નવા બિરાજમાન કર્યા છે. ભીલડીયાજી પૂર્વકાળમાં ત્રબાવતી નગરી તરીકે પ્રસિદ્ધ હતુ એમ દંતકથા કહે છે. આ નગરી ૧૨ કેશના ઘેરાવામાં હતી, આ નગરીમાં ૧૨૫ જિનમંદિરે હતા. સેંકડે કૂવા તથા વાવો હતી. દેવી કાપના કારણે નગરી બળીને ખાખ થઈ, આજે પણ આ સ્થાનમાં ત્રણ-ચાર હાથ જમીન ઉંડે ખોદતાં રાખ, કેલસા અને ઈટોના બળેલા થર દેખાય છે. મંદિરની નજીક આજુ-બાજુ ખેદાવતાં ઇટ, પરે, ચુને નીકળે છે. ઈટ ફુટ-દોઢ ફુટ, લાંબી-પહોળી અને વજનમાં આશરે પંદર શેરની હોય છે. મૂળ નગરીને નાશ થયા પછી, આ સ્થાને “ભીમપલ્લી નામનું નગર વસ્યું હોય એ કલ્પના સંભવિત છે. ત્યારબાદ આ નાના નગરને પણ અનેક ઉપદ્રવના કારણે નાશ થતાં નવું ભીમપલ્લી વિસં. ૧૮૭રમાં વસ્યું છે. આમાં ડીસાના શ્રી ધરમચંદ કામદારની પ્રેરણું મુખ્ય છે. આ વર્ષોમાં જ નવું જિનમંદિર બંધાવ્યું લાગે છે. કારણ કે, વિ. સં. ૧૮૯૨માં અહિં પ્રતિષ્ઠાના ઉલ્લેખો મળી આવે છે. વર્તમાનકાળે પં. શ્રી ઉમેદવિજયજી મહારાજના સદુપદેશથી વિ. સં. ૧૯૩૬ બાદ તીર્થને મહિમા વધુ વિસ્તારતો ગયો. હાલ શ્રાવકનાં ચાર ઘર છે. ધર્મશાળામાં યાત્રાળુઓને દરેક સગવડ છે. ડીસાનો Page #263 -------------------------------------------------------------------------- ________________ ધમપ્રેમી કાંતીલાલ પ્રતાપસીહ [ 0 ] ના ધમપની રવ. શ્રીમતી સુભદ્રાબેન MAULAOMMUMNAAMTULLAUNઘwwwww જેઓશ્રીએ શ્રીજીનેશ્વર ભગવતેએ બતાવેલ ધર્મ માગનું આરાધન કરી અનંત ઘણુ પુન્ય ઉપાર્જન કુરી જૈન શાશન દીપાવ્યું છે. annunaronnonamenanam Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્વ. સુભદ્રાબેનનુ [સક્ષેપ જીવન ઝરમર] મુ ભદ્રાબહેન (જસી બહેન) ના જન્મ મહુવા મુકામે ૧૯૬૩ ના મહા સુદી ૩ ના જ ઉચ્ચ ખાનદાન ધર્માંનીષ્ટ કુટુબમાં થયા હતેા. પિતાશ્રીનું નામ દુલ ભદાસ ખોડીદાસ માતાનું નામ મીરી બહેન, કુટુંબ સાધારણ બચપણ માંજ પીતાશ્રીની છાયા ગુમાવી. માતાના સારા સસ્કાર ઉછરેલ. ધામી કે અભ્યાસમાં સારા રસ બચપણથીજ હતા, ગુજરાતી ચાર ચાપડીનું શીક્ષણ લીધું . એગણીસ વર્ષની ઉમરે રાધનપુરના ધ નિષ્ટ કુટંબ શેઠશ્રી જીવંતલાલ પ્રતાપસીંહના લઘુબંધુ કાંતીલાલ ઘેરે તેમનાં લગ્ન થયા. બે પુત્રા તથા એ પુત્રી થયા. જ્યે′ પુત્ર તે ઈંદ્રવદ ન હાલ જેમનુ નામ પુત્ય મુનિ શ્રી ચંદ્રશેખર વિજ્ય તથા પુત્રી એન મજૂલા તે હાલ શ્રી મહાન દાશ્રીજી અને આત્માએ અત્યારે સારી રીતે સયમ પાળે છે. જેમા પણ દીક્ષા અપાવવાનીસુભદ્રા બહેનની પ્રેરણા હતી. શેશ્રી જીવતલાલ પ્રતાપસીહ એ ૧૯૮૫ માં રાધનપુરથીપાલીતાણાના છરીપાળ તે સંધ કાયે તેમા પણ નાની સ`ધવણુ તદીકે તેઓએ સંધની સારી સેવા અનવી હતી. શેઠશ્રી વંતલાલ પ્રતાપસીહ એ પાલીતાણામાં નવ લાખ નવકાર ગણ્યા ત્યારે પણ તેમણે નવ લાખ નવાર ગણ્યા પણ અચાનક ત્યાંજ એક વિઘ્ન આવ્યુ કે તેમના પતી શેઠ કાંતીલાલ J હિટ ફેલથી મુંબઇમાં સ્વર્ગવાસ થયા પણ તેમણે તે સમતા ભાવે સન કયું જન્મ મરણના આ ગતીના ફેરા છે તેમ સમજી મનને મનાવ્યું. પછી પોતાના જ્યેષ્ઠ પુત્ર ભાઇ દ્રિવદન તે દીક્ષા લેવાની ભાવના જન્મી તેમણે તે દુધથી સ્વીકારી તેમને દીક્ષા અપાવી મન ઉપરના કાબૂ એવા રાખ્યા હું આંખમાંથી આંસુ પણ આવવા દીધા નથી. અચાનક તેમને કેન્સરનુ દરદ થયુ ચાર મહીના બીમાર રહ્યા પણ હેાપીટલમાં પણ નીર તર અરીહું તનું ધ્યાન તેમજ નવકાર મંત્રના જાપ તેમણા ભાણેજ ચીમનલાલ પૂનમ તે ચારે મહીના એવી સરસ આરાધના કરાવી. સાધુ સાધવી પ્રત્યે બ્યુજિ અનહદ રાગ હતી શ્રીમત છતાં જરાયે અભીમાન નહી રાખતા મળેલ માનવ ભવનું ભાથુ માંધી પુન્ય ઉપાર્જન કરી નવકાર મંત્રનુ આરાધન કર્તા સ, ૨૦૧૧ ના ભાદરવા વદ ૨ નાં દિવસે સ્લેગ થ થયો. Page #265 -------------------------------------------------------------------------- ________________ કુમતિ કદાગ્રહ મુક તુ, શ્રત ચારિત્ર વિચાર; ભવ જલ તારણુ જૈનધમ, તે તું મનમાં ધાર. સધ તીને વહિવટ કરે છે. દર મહિનાની સુદિ પૂર્ણિમાએ યાત્રાળુએને ભાથું અપાય છે. પાષદશમ-માગશર વદ ૧૦ના મોટા મેળા ભરાય છે. ત્રણ દિવસ નવકારશીનું જમણ થાય છે અને રથયાત્રા નીકળે છે. શમ સૈન્યુ ભીલડીયાથી ઉત્તર ધિશામાં બાર ગાઉ અને ડીસા કેમ્પથી વાયવ્યમાં દશ ગાઉ રામ તીથ આવેલું છે વિક્રમ સ. ૧૦૧૦ માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુનાં ચૈત્યનમાં શ્રી સદેવસૂરિએ આઠમા તીર્થં કર શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિની વિવિધપૂર્વક પ્રતિષ્ઠા કરાવી આથી પણ પ્રાચીનતાના પૂરવા મળે છે. વિ. સં. ૮૦૭માં સુપ્રસિદ્ધ આમરાજા પ્રમેાધક શ્રી બપ્પભટ્ટસૂરિજીના ગુરૂ શ્રી સિદ્ધસેનસૂરિજીએ આમરાજાને રામસેનમાં ઉપદેશ આપ્યા હતા. ૧૯૭ રામ સૈન્યથી એક માઇલ દૂર ખેતરમાં એક ટીખા નીચેથી એક સવાઁ ધાતુની પ્રતિમાનું સુદર પરિકર નીકળ્યું છે. અગ્યારમી સદીમાં રામ સૈન્યમાં રધુસેન રાજા હશે અને અનેક પ્રભાવિક આચાય દેવે અહીં પધારતાં અને તેમનાં ઉપદેશથી અનેક શુભ કાર્યો થતાં હશે. રામસેનમાં નદીના કિનારા પર એક પ્રાચીન મંદિર છે. આ મદિરના ગૃહર થયા છે, નીચે ભોંયરૂ છે. જેમાં સફેદ અને ત્રણ ત્રણ ફૂટ મેાટી શ્રી ઋષભદેવ ભગવાન આદિ ૪ પ્રતિમાઓ છે. ત્રણ કાઉસગ્ગીયા છે અને શ્રી ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે. ગામ બહાર ખાદતાં ટીબાએમાંથી પ્રાચીન મૂર્તિઓ. ખડિયા, મન્દિરાના પત્થરા. વાવે, સક્કિાઓ વગેરે નીકળે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સાધુ તે જે સાધે કાય, દમડી એક ન રાખે કેય; લેણું એક ને દેણા દેય, એસા પંથ સાધુકા હેય. અહીંના જન મંદિર માટે જેનેતરોને પણ ખૂબ શ્રદ્ધા અને ભક્તિ છે. મંદિરે ચમત્કારોથી તેઓની શ્રદ્ધા વધી છે. એક વાર જૈન મન્દિરને પત્થર એક ખેડુતે વાપરવા લીધે ને કુવા પાસે મૂ–પણુ કૂ રાત્રે પડી ગયું તેથી તે પત્થર મંદિર પાસે મૂકી આવ્યા. અહીંના ઠાકોરે મંદિરની શિલા પોતાની બેઠકમાં મૂકાવી. રાત્રીએ ઠાકરની પીડા એવી વધી કે તે મરવા પડ્યા. સવારમાં શીલા પાછી મૂકાવી ત્યારે ઠાકોરને સારું થઈ ગયું. ધાધરનું આ પ્રાચીન તીર્થ છે. કવિ શ્રી શીતવિજયજી કહે છે કે રામચંદ્રનું તીરથ એહ, આજ અપૂરવ અવિચળ જેહ. વળી કહેવાય છે કે પિતલમય શ્રી ઋષદેવની મૂર્તિ સુવર્ણમય હતી તે પિત્તળના પરિકરમાં પહેલાં હશે પણ આજે તો માત્ર પરિકર જ છે. મુહરી પાસ સુપ્રસિદ્ધ જગચિંતા મણના ચિત્યવંદનમાં વર્ણવાયેલું આ મુહરી પાસ તીર્થ ડુંગરપુરા રાજલમાં આવેલું છે. ઈડરથી કેશરિયાજી જતાં આ સ્થાન આવે છે. પહેલાં મુહરીનગર તરીકે પ્રસિદ્ધ હતું. તે બાર ગાઉ લાંબું–પહોળું હતું. મુસલમાની બાદશાહોનાં ધાડાં આવતાં હતાં મુહરી ગામના શ્રાવકને સ્વપ્ન આવ્યું કે નગરને નાશ થશે. મૂર્તિઓ ઉઠાવી લ્યો સવારનાં મૂર્તિ ઉઠાવી ટીંટાઈગામમાં લઈ જવામાં આવી. રીટાઈના ઠાકોરે સોનામહોર લઈ દર્શન કરવા દેતા, પછી તે મૂતિ મેળવી ટીંટોઈમાં પધરાવી. વાય તે પહેલાં એના માથા Page #267 -------------------------------------------------------------------------- ________________ દેલત બેટી સુખકી, ખરચી બું ન જાય; ૧૫ પાળી પોષી મોટી કરે, પરઘર ચાલી જાય. - રીટાઈમાં મુહરીપાર્શ્વની મૂર્તિ સફેદ-વર્ણની ૨૭ ઈંચની સુંદર છે. આ મૂર્તિ સાથે ચોવીશવટો પણ લાવવામાં આવ્યો હતો. રીટેઈ પાસે ડુંગર છે. ભરેલ (મેલ) - ડીસાથી ૫૬ માઈલ, સાચેટથી ૨૦ માઈલ દૂર થરાદથી ૧૪ માઈલ દૂર ભેરેલમાં મહાચમત્કારી શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાઓ છે. આ મૂતિ ગામ ગણેશપુર ગામના ખેતરમાંથી એક ખેડૂતને મળ્યાં. બીજી પણ ત્રણચાર મૂર્તીઓ નીકળી પણ ખંડિત હેવાથી ધનગોચર નામના તળાવમાં મૂતઓ પધરાવી દીધી. ૧૯૬૨માં ફરીથી મૂતીઓ દેખાઈ. ભેરોલના ઠાકરસાહેબને સમાચાર મળતા પિતાના જૈન કામદાર સંઘને કહેવરાવ્યું કે જેનો કબજે યે નહિ તો રાજય સંભાળશે. જેને એ મૂર્તીઓ કાઢવી ને મંદિરમાં પધરાવી. અનેક જાતના ચમત્કાર સંભળાય છે. ધર્મશાળા તથા પાઠશાળા છે. બાજુના પ્રદેશમાં ખંડિયરા નીકળે છે. આ સ્થાને ૮૦૦ વર્ષ પહેલાં પીપીળપુર નગર હતું. ૧૧૦૦ જેટલા વેતાંબરોના ઘર હતાં. ગામ બહાર મોટા મેદાનમાં શ્રી પુંજાશાહે ૧૪૪૪ થાંભલાવાળું ૭૨ દેરીવાળું પ્રાચીન મંદિર બંધાવ્યું હતું. અંચળગચ્છની વલ્લભીશાખાના આચાર્ય શ્રી પુણ:તિલકસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૦૨ માં શેઠ પુંજાશાહે મોટું મંદિર બંધાવ્યું હતું પુંજાશાહે આ મંદિરમાં સવા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતે. નાગફણી પાર્શ્વનાથ ઈડરથી કેશરીયાજી પગરસ્તે જતાં મેવાડની હદમાં બે ડુંગર વચ્ચે તીર્થસ્થાન આવેલું છે. ચારે તરફ મેવાડના ડુંગરે ફેલાયેલા છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રાગદ્વેષ મળ ગાળવા, ઉપસમ રસ ઝીલેઆતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલે. પહાડની ખીણમાં એ ક્લાંગ દૂર આ સુ ંદર પ્રાચીન તીથ આવેલુ છે. અહીં પાંચ તા ઝરણાં વહે છે. નાનુ સુંદર છનાલય છે. મંદિરમાં વિશાળ એ હાથ યક્ષરાજ ધરેણુંદ્રની કણાવાળી શ્યામા મૂતી છે. તેના ઉપર છ ઇંચની સુંદર મનેાહર શ્રી પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તી છે. દેરીવાળું વિશાળ ભવ્ય વસ્તુપાળ તેજપાળે અહીં ૧૭૦ મંદિર અધાવ્યું હતું. માંડવગઢના મહામંત્રી પેથકુમારે સંવત ૧૩૨૦માં દર્ભાવતીમાં મદ્રિર અંધાવ્યું હતું. દંતકથા તા એવી છે કે સાગરદત્ત નામે સાવાહ કરતા કરતા દર્શાવતી આવ્યા. તેને રાજ પૂજાને નિયમ હતા પણ પ્રતિમાજી સાથે લાવવાની ભૂલી ગયા હતા. પછી તેણે વેળુના સુદર પ્રતિમાજી અનાના અને તેનુ ભાવથી પૂજન કર્યું. તે પ્રતિમાજી કુવામાં પધરાવ્યા પણ તે અખંડ રહ્યા. ફરતા ફરતા પાછા આવ્યા ત્યારે સ્વપ્ન લીપ્યું અને મૂર્તિન કુવામાંથી બહાર કાઢયા. સાથવાહે અહીં મંદિર ધાન્યુ તે મૂર્તિની સ્થાપના કરી. લાઢાની માફક દૃઢ અને વજ્ર સમાન મજભૂત હોવાથી પ્રતિમાજીનું નામ લેાઢણ પાર્શ્વનાથ પ્રસિદ્ધ છે. આ ચમત્કારી પ્રતિમાજી ટભાઈમાં વિદ્યામાન છે. એ માળનું દહેરાસર છે. મૂળનાયક શ્રી લેાઢણુ પાર્શ્વનાથ છે. ઉપરના માળમાં મૂળનાયક શ્રી શીતલનાથ છે. આ સિવાય બીજા પશુ દાન મંદિ છે. બધા મંદિર દર્શાવીય છે. , શ્રી શામળાજીના મંદિરમાં ગભારા બહાર શ્રી યશેાવિજયજી મહારાજની મૂર્તિ છે. ચાકમાં જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીજીની પાદુકા છે. શ્રી સિદ્ધચળ અને સમેતશિખરના પટ્ટ સુંદર છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ અવગુણ ઉપર ગુણ કરે, એ સજ્જને અભ્યાસ; ૧૭ જે સુખડ સળગાવીએ, આપે સરસ સુવાસ. મંદિરની નીચેથી ત્રણ ઝરણું જાય છે. આ ઝરણું દિવસ–રાત વહે છે. તીર્થ ચમત્કારી છે. ધ્યાન સાધના માટે સુપસિદ્ધ છે. અહીં શ્રી ગુણવાચા ઓસવાળા વીરમશાહને ધરણેન્દ્ર મંત્રની સાધના કરાવી હતી. ધરણેન્દ્રની મૂતિ ઉપર પાશ્વનાથની મૂર્તિ બનાવી સુંદર જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવવાથી તેની મનેકામના પૂર્ણ થઈ હતી. કહેવાય છે કે વખતે રાણું પ્રતાપ હારીને નિરાશ થઈ ગયા હતા તે વખતે શ્રી લક્ષ્મીસાગરસૂરીએ તેને ઘરોંદ્રપાર્શ્વનાથનું ધ્યાન ધરવા પ્રેરણું કરી. શ્રદ્ધાથી પ્રતાપે સાધના કરી. થેડા જ વખતમાં દાનવીર ભામાશાહે અનર્ગલ ધન આપ્યું અને પ્રતાપ બાવન કિલ્લા તથા ઉદેપુર જીત્યા. તેણે પણ જીનાલયનો જીણોદ્ધાર કરાવ્યું. આજે પણ આ તીર્થ અને મતિ ચમત્કારી ગણાય છે. હાઈ-દર્ભાવતી પંચાસરા ગુજરાતના અતિ પ્રાચીન મહાતીર્થ શ્રી શંખેશ્વરજીની આજુબાજુ અનેક પ્રાચીન તીર્થસ્થાપના આવેલાં છે. જેમાં પંચાસરા મુખ્ય ગણાય છે. ગુજરાતના પ્રાચીન શહેર પાટણને વસાવનાર વનરાજ ચાવડાને જન્મ આ પ્રદેશમાં થયો હતો. જૈનાચાર્ય શીલગુણસુરિજીના સદુપદેશથી વનરાજે પાટણ શહેરમાં પચાસરા પાર્શ્વનાથના ભવ્ય પ્રતિમાજી પધરાવ્યા હતા. તે સમીપનું આ એતિહાસિક સ્થાન છે આજુબાજુમાં પ્રાચીન અવશેષે મલી આવે છે. આજે અહિં સુંદર નાનકડું જિનમંદિર છે. બે ઉપાશ્રય છે. અને શ્રાવકના લગભગ ૧૫-૨૦ ઘરા છે. શંખેશ્વર અહિંથી ૫ ગાઉ થાય છે. વડગામ પંચાસરાથી ૩ ગાઉ દૂર અને દસાડાથી ૨ા ગાઉ ઉચા ટેકરા પર વગામ આવેલું છે. આ ગામમાં શ્રી આદીશ્વર ભ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉભરે દુધને .જે ચડે, ઉછળી ઉછળી જાય; પણ તે પાછે બેસતાં, એાછું મુળથી થાય. નાં સુંદર પ્રતિમાજી છે, પરંપરાની ચાલી આવતી દંતકથા પ્રમાણે લગભગ એક હજાર વર્ષથી અહીં અખંડ દી વેબ છે. છેલા જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૦૦માં અહિં થયું છે. સ્થાન દર્શનીય છે. શ્રાવકોનાં ૩-૪ ઘરે છે. ધર્મશાળા છે. ઉપરીયાળા-ગુજરાતના રેલ્વે જંકશન વીરમગામથી ૧૩ માઈલ દૂર ઉપરીયાળાજી તીર્થ આવેલું છે. અહિ ગામના નાકા પર શ્રી, ઋષભદેવ પ્રભુનું સુંદર મંદિર આવેલું છે. વિ. સ. ૧૯૧૯માં લગભગમાં શ્રી આદીશ્વર પ્રભુની તથા અન્યાન્ય ૪ પ્રતિમાજી જમીનમાંથી નીકળેલા હતા. ત્યારબાદ અહિં એક જિનમંદિર બંધાવ્યું અને તેમાં આ બધા પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી આ તીર્થ આમ લગભગ બે સૈકા પૂર્વનું છે. કારણ કે, ૧૮મી શતાબ્દિમાં રચાયેલી તીર્થમાળામાં ઉયરીવાયજી તીર્થને ઉલેખન આવે છે. મંદિર રમણીય તથા ભવ્ય છે. હાલ ઉયરીવાળા તીર્થ દરેક રીતે અદ્યતન સાધન સામગ્રીથી અનેક અનુકુળતાઓવાળું છે. પ્રારંભમાં આ તીર્થને પ્રકાશમાં લાવવા આ.ભ.શ્રી વિજયધર્મ સુરીશ્વરજી તથા તેઓના શિષ્ય આ. ભ. શ્રી વિજથભક્તિસુરીશ્વરજીએ પ્રશંસનીય પ્રયત્નો કરેલા. તેઓની જ શુભ પ્રેરણાથી ફા. સુદિ ૮ના અહિં મોટો મેળો ભરાય છે. દિન-પ્રતિદિન તીર્થસ્થાનને વધુ સર્વાગસુંદર કરવા મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. અત્યારસુધી વીરમગામના શ્રી સંઘદ્વારા નીમાયેલી કમિટિ આ સ્થાનનો વહિવટ કરતી હતી. - ત્યારબાદ અમદાવાદના ધર્મપ્રેમી સેવાભાવી કાર્યકર શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડિઆ વ્યવસ્થાપક કમિટિમાં જોડાતા ઉપરીયાળા તીર્થની વ્યવસ્થા આદિમાં સુંદર સુધારે થયો. મંદિર જે હાનું હતું તેની હારને એક વિશાલ બન્ય, મંદિરની અંદર કાચનું કામ તથા ચિત્રો, પ આદિનું સુંદર ચિત્રકામ થયું. દેરાસરની Page #271 -------------------------------------------------------------------------- ________________ રાખી ઘરેણું રોકડું, આપે નાણું જેહ: ૧૯૯ સો મણ કેર ગાદલે, સુખે ઉંધશે તેહ. પાછળ ભ. શ્રી ઋષભદેવ સ્વામીના પૂર્વભવ, પંચકલ્યાણ આદિના પ્રસંગોનું ભવ્ય ચિત્રકામ તૈયાર થયું તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ. મનમોહન પાર્શ્વનાથ, શ્રી મલ્લિનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભ. આદિ ભવ્ય મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં છે. જે દ્વારા જે શ્રી શંખેશ્વર, ભોયણું, પાનસર, તેમજ કંઈ તીર્થની સ્થાપના અહિ કરવામાં આવી છે, ગામના નાકા પર દેરાસરની જેડે ભવ્ય આલિશાને રાજમહેલ જેવી મનોહર ધર્મશાળા લગભગ સવા લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ધર્મશાળામાં દરેક પ્રકારની સગવડ છે. ધર્મશાળાની બાજુની જગ્યા પણ યાત્રાળુઓના ઉપયોગ માટે લેવાયેલી છે. એકંદર ઉપરીયાળાજી તીર્થ વર્તમાનકાળમાં સુંદર સાધનોથી સજ્જ થતાં યાંત્રિક પ્રવાસિયો માટે અનેક સુવિધાવાળું છે. ભેજનશાળા પણ ચાલુ છે. તીર્થની વ્યવસ્થા કરનારી વહિવટદાર કમિટિ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામે વહિયટ કરે છે. એની મુખ્ય ઓફીસ અમદાવાદમાં શ્રી વિજયદાનસુરિ જૈનજ્ઞાન મંદિરના મકાનમાં છે. ઉપરીયાળા જવા માટે મોટરનું સાધન સગવડવાળું છે. સ્ટેશન પર પણ પેઢી તરફથી યાત્રિકોને લેવા-મૂકવા માટે ગાડીની વ્યવસ્થા છે. સ્ટેશનથી ગામ સુધી સડક છે. સ્ટેશન ઉપર યણ યાત્રિકોને બેસવા-ઉઠવા માટે પ્લેટફોર્મ તથા એરડી છે. - વીરમગામ ગુજરાત-સૌરાષ્ટ્રના સંધિ ભાગમાં આવેલું આ શહેર રેલ્વેનું મથક ગયાય છે. સૌરાષ્ટ્ર જતી રેલ્વે લાઈને અહિથી જ પસાર થાય છે. સૌરાષ્ટ્રના પ્રવાસીને હિંદને કઈ પણ ખૂણામાં જવું હોય ત્યારે વિરમગામ સ્ટેશનને ઉલંધવું પડે છે. જો કે ધંધુકા Page #272 -------------------------------------------------------------------------- ________________ ચાલે ચાલ; ૨૦૦ અા પણ સાંભળીને, રસ્તે લેબે જે અા થયા, દેખે શું *ગાલ. . લાઈનથી અમદાવાદ જનારને વીરમગામ નથી આવતું છતાં મારવાડ, મેવાડ, તથા દીલ્હી બાજુ જવા માટે સૌરાષ્ટ્રનું નાકું વીરમગામ ગણાય છે. શહેરમાં ૪૦૦ લગભગ જેનેાનાં ધરા. ૭ થી ૮ ઉપાશ્રયેા છે. પાઠશાળા તથા જ્ઞાનભંડારા પણ અહિં ૩-૪ લગભગ છે. ૭ ભવ્ય દેરાસરા છે. તેમાં મ્હાટા ઉપાશ્રયની પાસે આવેલુ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર માટું છે. દેરાસરમા ભોંયરામાં પણ પ્રભુજી બિરાજમાન છે. યાત્રિકા માટે ભેોજનશાળાની પશુ વ્યવસ્થા છે. આય ખીલ ખાતું પણ અહિં છે. ગુરાતની ઉત્તર બાજૂની તીથ ભૂમિની સ્પર્શના—યાત્રા કરવા જનારને માટે વીરમગામ મહત્ત્વનું કેન્દ્ર ગોણાય છે. શ્રી શખેશ્વરજી, રાધનપુર, પાટડી, દસાડા, માંડલ, વડગામ, પંચાસરા. ઝીંઝુવાડા, આદ્રીયાણા, ધામા આ બધાયે સ્થાને કે જ્યાં જેનેાની વસતિ સારા પ્રમાણમાં છે, સાદર જિનમદિશ, ભવ્ય જ્ઞાનભંડારા, ઉપાશ્રયે આદિ પણ જ્યાં આવેલાં છે. આ સ્થાનેાની બાજુ યાત્રાર્થે જવા માટે વીરમગામથી મેટર માર્ગે જવાય છે. પાટડી–વીરમગામથી લગભગ ૯ ગાઉ દૂર આ શહેર આવેલુ છે. શ્રાવકાનાં લગભગ ૭૫ ધરા છે. બજારની વચ્ચે ઉંચી બાંધણીનું ભવ્ય જિનમ ંદિર શૈાભી વહ્યું છે. ત્રણ ઉપાશ્રયેા તથા પાઠશાળા, કન્યાશાળા, આદિ શિક્ષણ સસ્થાએ અહિં છે. મોટા દેરાસરજીની આજુમાં પૂ. પાદ સકલાગમરહસ્યવેદી સ્વીય આચાય દેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજનું સમાધિ મંદિર છે. તેઓ શ્રી વિ, સ. ૧૯૯૨ના મહા સુદ્ધિ ૨ શુક્રવારના રાત્રિના સમયે અહિ સમાધિપૂર્વક કાળધમ પામ્યા હતા, શહેર મહાર તેઓશ્રીના આગ્નસંસ્કારની ભૂમિપર પાદુકા મદિર છે. અહિથી માંડલ જવાય સ, માંડલમાં ૩૦૦ શ્રાવકેાના ધરા છે. છ ઉપાશ્રયા છે. પાંજરાપેાળ ધશાલા આદિ બધી સગવડ છે. હારિજ–ગુજરાતના ઉત્તર ખૂણે આપેલું. વ્યાપાર કેન્દ્ર ગણુાતુ Page #273 -------------------------------------------------------------------------- ________________ સમજે તેને ધર્મ છે, રાખે તેની લાજ, ૨૦૧ સંધરે તેનું ધન છે, ઉદ્યોગને આજ. હારિજ છેલ્લા લગભગ ૨૫ વર્ષથી ઉત્તરે ઉત્તર પ્રગતિ કરી રહ્યું છે, જો કે હાલમાં પાંચ વર્ષથી એની ભરતીને ઓટ આવી રહ્યો છે એ કહેવું આવશ્યક છે. શ્રી શંખેશ્વરછથી ૧૫ માઈલ પર હારિજ રેલ્વે સ્ટેશન પર આ ગામ હાલ વસેલું છે. બે બાજુ લાઈનબંધ વ્યપારીએની દુકાનો આવેલી છે. આ જુના ગામડાઓમાંથી જેનો વ્યાપારાથે અહિં આવીને વસેલા છે. તદુપરાંત ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી પણ ઘણું જેને અહિં આવીને વસ્યા છે. જેનોનાં હાલ ૫૦ ઉપર ઘરે છે. બજાર વચ્ચે સુંદર દેરાસર છે. દેરાસરમાં મૂલનાયક ભ. શ્રી નેમિનાથ પ્રભુની ભવ્ય મૂતિ છે. વિ. સં. ૧૯૯૩ ની સાલમાં પૂ. પાદ સકલ આગમરહસ્યવેદી સાધુચરિત આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસુરીશ્વર મહારાજ શ્રીનાં વરદ હસ્ત પ્રભુની પ્રતિષ્ઠા થઈ છે. દેરાસર રમણીય છે. કાચનું સુંદર ચિત્રકામ દેરાસરમાં થયેલું છે. દેરાસરમાં વિશાળ એક છે. ચેકમાં હામે ઉપાશ્રય, પાઠશાળા આવેલાં છે. યાત્રિકો માટે ભોજનશાળાની વ્યવસ્થા પણ છે. શ્રી શંખેશ્વરછ, સમી, મુંજપુર, તથા રાધનપુર આદિ બાજુ જવા માટે યાત્રિકોને અહિંથી સરળતા રહે છે. અહિંથી શંખેશ્વરજી ૧૫ માઈલ થાય છે. રસ્તામાં મુંજપુર આવે છે. હારિજમાં જે સ્થાને હાલ દેરાસર ઉપાશ્રય આદિ છે. આ સ્થાને નવું હાર્જિ વસેલું છે. જુનું હારિજ મુંજપુર જતાં નવા હારિજના નાકે જ હાલ ટીંબારૂપે છે. વિ. સં. ના ૧૨માં સૈકામાં આ સ્થાને સુંદર જિનમંદિર હતું. તથા શ્રાવકેની સારી વસતિ હતી. આજે પણ બહાર તેના અવશેષો મળી રહે છે. હરિજના નામથી હરિગચ્છની ઉત્પત્તિ અહિં થયેલી એમ પ્રાચીન ઉલ્લેખો પરથી જાણવા મળે છે. હારિગચ્છના આચાર્યોએ ત્રણ ત્રણસૈકાઓ સુધી જન સાશનને દીપાવ્યું છે. - મુંજપુર-હારિજથી શંખેશ્વરજી જતાં રસ્તામાં ૫ ગાઉ પર Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અનદેવ સબસે બડા, સબ દેવન કા દેવ; દેવ-દેવતા માનવી, કરે અન્નકી સેવ. મુંજપુર ગામ આવેલું છે. ગામ પ્રાચીન છે. વિ. સં. ૧૩૧૦માં મુંજરાજે આ નગર વસાવ્યું હતું ગામને ફરતો મજબૂત કિલો છે. હમ્મીરસિંહના સમયમાં અમદાવાદના પાદશાહ સાથે યુદ્ધ અહિં ખેલાયું. વિ. સં. ૧૬માં સૈકામાં શ્રી જેટીગો પાર્શ્વનાથનું ભવ્ય મંદિર અહિં હતું. હાલ બે દેરાસરો છે. એમાં એક મંદિર વિશાલ બે માળનું છે. શ્રાવકના ૧૫-૨૦ ઘર છે. ઊપાશ્રય તથા ધર્મશાળા છે. ચંદુર-શ્રી શંખેશ્વરજીથી ઉત્તરમાં ૬ માઈલ દૂર ચંદુર ગામ આવેલું છે. આ એતિહાસિક છે. વનરાજ ચાવડાના જન્મ તથા બાલ્યકાલનો સમય, આ બધા પ્રદેશોમાં જ વીતેલે. ગુજરાતના મંત્રીશ્વર તથા જૈન શાસનના મહાપ્રભાવક શ્રી વસ્તુપાલને સ્વર્ગવાસ આ સ્થળે થયેલું છે. તેમણે અહિં સુંદર જિનમંદિર બંધાવ્યું હતું, પૂર્વ. કાળમાં “ચંદ્રોન્માન” પુર તરીકે આ સ્થળ પ્રસિદ્ધ હતું. હાલ અહિં વિશાળ ઘુમ્મટવાળું ભવ્ય જિનમંદિર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભા સ્વામીની પ્રતિમાજી ભવ્ય તથા રમણીય છે. આ મંદિરને બન્ચે આજે ૨૦૦ વર્ષ ઉપરાંત સમય થયો છે, તે કાળે અહિં શ્રાવકોના ૬૯ લગભગ ઘરો હતા. આજે અહિં બે ઘર છે ઉપાશ્રય તથા ધર્મશાળા છે. મંદિરની બાંધણું ઊંચી હોવાથી દૂર-દૂરથી દેખાય છે. સમી અહિંથી લગભગ ૯ માઈલ છે. સમીમાં એક દેરાસર છે. મૂલનાયક શ્રી મહાવીર પ્રભુના પ્રતિમાજી પ્રભાવિક તથા સુંદર છે. શ્રાવકેના ૮૦ લગભગ ઘરો છે. ઉપાશ્રય, પાઠશાળા, તથા જ્ઞાનમંદિર છે. રાધનપુરથી શંખેશ્વર જતા સમી વચ્ચે આવે છે. પાટણ-ગુજરાત-મહાગુજરાતને પ્રાચીન નગરોમાં અણહિલ. પુર પાટણનું સ્થાન અદ્વિતીય છે. ગુજરાત-મહાગુજરાત, સૌરાષ્ટ્રના પાટનગર તરીકે પાટણની પ્રખ્યાતિ સમગ્ર ભારતમાં દૂર-દૂર સુધી Page #275 -------------------------------------------------------------------------- ________________ - - - વિનાશી પુગલ દશા, અવિનાશી તું આપ; ૨૦૩. આપોઆપ વિચારતાં, મીટે પુણ્ય અરૂ પાપ. ફેલાયેલી હતી. હિંદને વૈભવ, ગુજરાતની પ્રતિષ્ઠા, તથા ગૂર્જરની અમિતા પણ પાટણ શહેરમાં વસેલાં હતાં. પાટણના લક્ષ્મીનંદનેની કીતિ ભારતમાં તેમજ પરદેશમાં પ્રસરેલી હતી. વિ. સં. ૮૦૨ની સાલમાં વનરાજ ચાવડાના હાથે પાટણ શહેરની સ્થાપના થઈ છે?” જેનાચાર્ય શીલગુણસૂરિજીના ઉપદેશથી ગૂર્જરેશ્વર વનરાજ અહિં નગર. સ્થ, નાની સાથે પંચાસરા પાર્શ્વનાથાં ભવ્ય જિનમંદિરની સ્થાપના કરી હતી. પાટણે જૈન ધર્મની જાહેરજલાલી, પ્રભાવના તથા ગૌરવ અનુભવ્યાં છે. વનરાજથી માડી પાટણની ગાદી પર આવેલાં દરેક ગૂર્જર રાજવીઓનાં રાજ્ય શાસનમાં સમર્થ જૈનાચાર્યોએ જૈનધર્મની અદભૂત પ્રભાવનાથી અહિં કરી છે. વનરાજના ચાવડાના વંશ પછી, મૂળરાજ સોલંકીને વંશ પાટણના પાયતખ્ત સત્તાના સિંહાસને અ.વ્ય. સોલંકી રાજવીઓ દુર્લભરાજ, ભીમદેવ, કર્ણરાજ, દિના કાલમાં શ્રી સુરાચાર્ય, થલધારી હેમચંદ્રસુરિજી, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી આદિ મહાન પ્રભાવક આચાર્ય મહારાજાઓએ અહિં જૈન શાસનની અનુપમ પ્રભાનના કરી છે. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ તથા ગરમાહત રાજર્ષિ કુમારપાલના રાજ્યકાલમાં કલિકાલ સર્વીસ આ. ભ. શ્રી હેમચંદ્રસુરિજીએ જૈન શાસનને દીપાવ્યું છે. સાહિત્યની પણ તેઓશ્રીએ સુંદર પ્રભાવના કરી છે, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, સાહિત્ય, અલંકાર, છંદ, ચરિત્રકથા ઈતિહાસ આદિ અનેકવિધ સાહિત્ય ક્ષેત્રમાં તેઓશ્રીએ પિતાના શક્તિથી યશસ્વી સેવા કરીને ઉજવલ કાતિ પ્રાપ્ત કરી છે. મહારાજા સિદ્ધરાજે આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી પાટણમાં રાજવિહાર નામનું ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. ભવધારી અભયદેવ સુરિજીના સદુપદેશથી સિદ્ધરાજે પાટણ શહેર તથા રાજ્યમાં પર્યુષણના આઠ દિવસોમાં Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પાંચ ઈદ્રિય વશ કરે, પાળે પચાચાર; પાંચ સમિતિ એ સમિતા રહે, વંદુ તે અણગાર. અમારીનું પ્રવર્તન કરાવ્યું હતું. વનરાજના મંશી ચાંપાદેવ તથા શ્રીદેવીની સહાયથી વનરાજે પાટણને સ્થાપન કર્યું હતું. એ ચાંપે મંત્રી જૈનધર્મી હતું, એના નામથી વસેલું શહેર આજે પાવાગઢની -તળેટીમાં ચાંપાનેર તરીકે ઓળખાય છે. ભીમદેવના સમયમાં વિમળ-શાહે પાટણના રાજ્યનું મંત્રીપદ તથા સેનાનાયકપદ સંભાળ્યું હતું. આ વિમલમંત્રીએ આબુના જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યાં હતાં. કુંભારીયાજીમાં પણ સુંદર જિનમંદિરો તેમણે બંધાવ્યાં હતાં. ચંદ્રાવતીના પરમારોને વિમલમંત્રીએ વશમાં લઈને ગુજરાતી સત્તા ઉત્તરમાં ઠેઠ ચંદ્રાવતી સુધી ફેલાવી હતી. માલવદેશના રાજવીઓને પણ તેણે જીતી લીધા હતા. સજજન, ઉદાયન, વાગભટ્ટ, આદ્મભટ્ટ, શાંતુ મહેતા–આ બધા પાટણ નિવાસી જન મંત્રીશ્વએ ગુર્જરભૂમિની સેવા કરવા સઘળું સર્મપણ કર્યું હતું. આમ વનરાજથી પ્રગતિના શિખરે ચઢેલે પાટણને વૈભવ, ઠેઠ પરમહંત મહારાજ શ્રી કુમારપાલ સુધી ઉત્તરોઉત્તર વધતે ચાલ્યો. પણ મહારાજા કુમારપાલના મૃત્યુ પછી અજયપાલે જ્યાં પાટણની રાજસત્તાનાં સુત્રો હાથમાં લીધાં ત્યારથી પાટણની પડતી શરૂ થઈ. અજયપાલ લાંબો કાળ રાજય ભોગવી ન શકો. અજયપાલે જૈનધર્મ પર પોતાને દેષ ખૂબ ઠાલવ્યો, મહારાજા કુમારપાલનાં બંધાવેલાં ત્રિભુવનપાલવિહાર, કુમારવિહાર, આાદ સેંકડે જિનમંદિરે તેડી પાડયા હતા. અજયપાલના મૃત્યુ પછી ભીમદેવ બીજે પાટણની ગાદી પર આવ્યો, તે બાળાભીમ તરીકે પ્રસિદ્ધ થયે, તેવાં રાજ્યકાળમાં મુસલમાન સુબાઓનું જોર વધતાં પાટણની રાજ્યસભાનું તેજ આથમતું ગયું. ભીમદેના શરાસમંત લવણુપ્રસાદે ધોળકામાં રાજ્ય સ્થાપ્યું. અને ગુજરાતની સત્તા આમ વેરવિખેર થવા માંડી. Page #277 -------------------------------------------------------------------------- ________________ મિત્ર એસા કીજીએ, ઢાલ સરિખા હેય, ૨૦૧૪ સુખમાં પીછે પડ રહે, દુ:ખમે આગે હોય. - - - - ઘેાળામાં ગુજરાતનું રાજશાશન લવણુપ્રસાદના વારસ, મહારાષ્ટ્ર વિરધવલે ચલાવ્યું. તેને જૈનમંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તથા સેનાધિપતિ' તેજપાલની સહાય મળી. આ બાજુ પાટણ વધુ નબળું પડતું ગયું ભીમદેવ બીજા પછી. તેને પુત્ર કર્ણદેવ રાજ્યસિંહાસને આવ્યો. એ ઘેલે નીકળે. તેણે પિતાના નાગર પ્રધાન માધવના ઘરની સ્ત્રી પર દષ્ટિ બગડી, પરિણમે. મુસલમાન સત્તાએ પગપેસારો કર્યો. અને કરણઘેલાને ગુજરાત છોડીને ભાગી જવું પડયું. વીર વનરાજ વંશજને આ રીતે પિતાની પતિભૂમિને ત્યજી રાજ્ય વૈભવોને છોડી, અંધારી રાતે એકલા ભાગી છૂટવું પડે છે. ખરેખર કર્યા કર્મ સહુને ભેગવવાં પડે છે. વિ. સં. ૧૩૫ ના વર્ષમાં આ રીતે પાટણની રાજશાહી પરાધીન બની.. નાગરબ્રાહ્મણ માધવમંત્રીએ પોતાના અપમાનને બદલે લેવા ઠેઠ દીરહી. પહેચી અલ્લાઉદ્દીન ખૂનીને ઉશ્કેરી કરણદેવની સામે યુદ્ધ ઉભુ કર્યું. મિણામે પાટણનું પતન થયું. પાટણની વિભૂતિ, અશ્વ તથા સત્તા ત્યારથી ઓસરતા થયા. આજે પાટણ પિતાના પુરાણું ગૌરવને જાળવીને મૂકતપણે પિતાની પ્રષ્કિાને સ્થાપીને રહ્યું છે. પ્રાચીન શિલ્પ સ્થાપત્યો. તથા ઐતિહાસિક ભવ્ય અવશેષો આજે પણ પાટણની પ્રાચીનતાની સાક્ષી પૂરી રહ્યાછે. નિર્મલ, પવિત્ર સ્વચ્છ સરસ્વતી નદીના ઉછળતા તરંગે તેના આંગણુમાં કૂદા-કૂદ કરી આવનાર સહુ કઈ પ્રવાસીને પાટણની ભવ્યતાનું, એક કાળે ભાન કરાવતા હતા, તે પવિત્ર સરસ્વતીયા ૫ણું જાણેઆજે પાટણથી રીસાઈ ગયાં હોય તે રીતે દર જઈ બેઠેલ છે.. પાટણ શહેરમાં આજે જેનોના હજારે ઘરે જ કો જિનમંદિરે છે. ઉપાશ્ર, જ્ઞાનભંડારો તથા ધર્મશાળાઓ પણ પાટણની શોભામાં આજે અને વધારે વધારો કરી રહેલ છે. પુરાણું પાટણ વિ.ના Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬. ગૌધન ગુજધન બાજીધન, એર ૨ધન ખાણ; જબ આવે તેષ ધન, સબ ધન ધુળ સમાન. ૧૪મા સૈકામાં અલ્લાઉદ્દીન ખીલજીના હાથે નાશ પામ્યું ત્યારબાદ વિ. સં. ૧૪૨૫માં લગભગ પાટણ ફરી વસ્યું. પહેલાં જે સ્થાને હતું ત્યાંથી થોડું દક્ષિણ-પશ્ચિમ બાજુ પાછું આવ્યું. પરિણામે વનરાજના હાથે સ્થાપિત થયેલ પંચાસરા પાર્શ્વનાથનું પ્રાચીન દેરાસર ગામથી ઉત્તર બાજુ બહાર રહ્યું. જે મંદિર પૂંઠ ગામમાં પડતી હોવાના કારણે આજે લગભગ છેલ્લા દશવર્ષથી જૂનાં મંદિરના સ્થાને પૂર્વાભિમુખ નવું ભવ્ય મંદિર બંધાઈ ગયું ને પ્રતિષ્ઠા સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૬ને સેમવાર મંગળ પ્રભાતે થઈ ગઈ છે. આ પ્રસંગે ભવ્ય રથયાત્રાને વરઘોડે નીકળ્યો હતો ને દશ ગામના રથ આયા હતા. નવું મંદિર ભવ્ય આલિશાન તથા બાવન જિનાલયવાળું બનાવાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યાં બાવન જિનાલય કરાવવાનો સંકલ્પ શ્રી સંઘે કર્યો, અને મૂળનાયકજીને બીજે બિરાજમાન કર્યા, એ અરસામાં પાટણથી એક ગાઈ દૂર જમીનમાંથી લગભગ પ્રાચીન ભવ્ય પ્રાચીન ભવ્ય પ્રતિમાજી નીકળ્યાં જે આજે પંચાસરાના ચોકમાં ઉપશ્રયમાં પરણું તરીકે પધરાવેલા હતા. સગરામ ની -કે જેમણે ગિરનારજીપર મંદિર બંધાવ્યાં છે. ને મહાપ્રભાવક શ્રાવક આ પાટણ શહેરના હતા. ભગવતીસૂત્રમાં પ્રત્યેક પ્રશ્નને જેમણે સેના મહારે ચઢાવી હતી, અનેક શાસ્ત્રગ્રંથ સેનાની શાહીથી લખાવ્યા હતા. તે સગરામ સેનાની ધર્મશાળા અદ્વિતીય હતી, શત્રુદ્ધારક સપ્રરોશા પણ આ પાટણની જ વતની હતા. પાટણમાં આજે લગભગ ૧૦૦ દેરાસરો છે. તેમાં શ્રી નગીનદાસ મંડપની હામે ભવ્ય ચેકમાં પચાસરા પાર્શ્વના૨નું મંદિર પ્રાચીન તેમજ ભવ્ય છે. પાટણના પ્રત્યેક જેનને માટે તે યાત્રાધમ ગુાય છે. એ ચોકમાં બીજા બે મદિર છે. બાજુમાં જ હમલગભગ ૧૨ વર્ષ થયાં જેની સ્થાપના થઈ છે. તે “આ. ભ. શ્રી હેમચંદ્રસુરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર” પણ દર્શનીય છે. વિશાલ મકાનમાં લોખંડના સંખ્યાબંધ કબાટોમાં પ્રાચીન Page #279 -------------------------------------------------------------------------- ________________ જે સુખમાં ફીર દુખ વસે, સુખ નહિ દુખ રૂપ; છ૭ જે ઉતંગ ફીર ગીર પડે, સે ઉતંગ હિન ભવપ. જ્ઞાનપ્રથાને વ્યવસ્થિત રીતે ત્યાં સાચવી રાખવાને હુય પ્રયત્ન થયો છે. આ જ્ઞાનમંદિરની પાછળ પ્રેરણું, પ્રોત્સાહન તથા સંજન શકિનારા મહત્વનો ભગીરથ પુરૂષાર્થ ખેડી, શન્યામાંથી સુષ્ટિ ઉભી કરનાર શ્રતાભ્યાસી વિદ્દવર્ય મુનિપુંગવ શ્રી પુણ્યવિજયજીની સાહિત્યસેવા અવસ્ય પ્રશંસનીય છે. પાટણમાં અષ્ટપદજીની ધર્મશાળા, કોટાવાસાની ધર્મશાળા, ઈત્ય દિ યાત્રાળુઓને અનુકૂળગાવાળી ધર્મશાળાઓ છે. ભોજનશાળા, આયંબીલ ખાતું વિગેરે સાધને સગવડ ભય અને વ્યવસ્થિત છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન લાયબ્રેરી આદિ સાહિત્ય સંસ્થાઓ છે. તદુપરાંત પ્રત્યેક જૈન લત્તાઓમાં ઉપાશ્રયમાં પ્રાચીન તાડપત્રીય, હસ્તલિખિત પ્રતને સારો સંગ્રહ છે. જે જૈન શાસનમાં સાહિત્યને પરંપરાગત વારસે આદ્યાવધિ જૈન સંઘના હાથે જળવાઈ રહ્યો છે. તે વારસેજ વર્તમાનકાળના આત્માઓ માટે જન શાસનની આરાધના માટે પ્રબળ આલંબન છે. પંચાસરા દેરાસરજીની હામે નગીનદાસ હોલમાં શ્રી કેસરબાઈ જન જ્ઞાનમંદિર નામની સંસ્થા દ્વારા અનેકવિધ સાહિત્ય પ્રકાશને પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. તેમજ પાઠશાળાઓ, શ્રાવિશાળાઓ કન્યાશાળાઓ આદિ પણ પાટણ શહેરમાં આજે સંખ્યાબંધ છે. જોગીવાડામાં શામળા પાર્શ્વનાથનું દેરાસર પણ પ્રાચીન તથા ભવ્ય છે. મૂળનાયક ચમત્કારિક છે. પાટણ શહેરમાં આજે જે સંખ્યાબંધ દેરાસરોજિનમંદિરે ઠેર ઠેર દેખાઈ રહ્યો છે. તે બધાં ભવ્ય, વિશાળ તથા રમણીય છે. પાટણ શહેર ખરેખર ગુજરાત-મહાગુજરાનું પ્રાચીન એતિહાસિક તથા પવિત્ર યાત્રાધામ ગણાય. ગાંભુ-પાટણની નજીકમાં લગભગ બાર ગાઉ ઉપર. આ ગાંભૂ ગામ આવેલું છે. આ સ્થાન પૂર્વકાલમાં ગંભીર કે ભૂતા તરીકે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મધુ સંચય કરી મરી રહ્યી, જમર કેવલ અજાણ ના દીધું ના ભગવ્યું, નાહક છે પ્રાણ. સુપ્રસિદ્ધ હતું. અહીં ભવ્ય તથા ચમત્કારિક શ્રી ગંભીરા પાર્શ્વનાથનાં પ્રાચીન પ્રતિમાજી મૂલનાયક તરીકે મંદિરમાં બિરાજમાન છે. પૂર્વકાળમાં આ પ્રતિમાજીના હાથમાંથી દરરોજ રૂપાનાણું મળતુ હતું. આ ગામ અતિશય પ્રાચીન છે. પાટણ શહેર વસાવ્યા પહેલાં પણ આ સ્થાનમાં રહીને ટીકા રસ્યાનો ઉલ્લેખ આચારાંગ–ટીકાની પ્રશસ્તિમાંથી મળે છે. મહામંત્રીશ્વર શ્રી વિમલશાના પૂર્વજ નીના શેઠ, મારવાડમાંથી અહિં ગાંભૂ આવીને વસ્યા હતા. તે કાળમાં ગાંભૂની જાહોજલાલી અતિશય હતી. ગાંભૂ ભાગીને પાટણ વસ્યું હોય એમ કપના થાય છે. પાટણને વસાવ્યા પછી ગૂર્જરેશ્વર યમરાજે ગાંભુના રહીશ નીના શેઠના પુત્ર લાહીરાને પાટણ બોલાવી, તેમને દંડનાયક - સેનાપતિ તરીકે નીમ્યા હતા. આજે અહિં શ્રાવકેના ૧૫ લગભગ છે. દેરાસરજીમાં પ્રતિમાજી સુંદર તથા રમણીય છે. મુંબઈ લાલબાગમાધવબાગમાં જે સુંદરજિનમંદિર જામનગરના શેઠ લાલજીભાઈએ બંધાવ્યું છે. તેમાં જે મૂલનાયક શ્રી મહાવીર સ્વામીનાં ચમત્કારિક ભવ્ય પ્રતિષ્ઠિત બિરાજમાન હતા. અને મોતીશાટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મપ્રેમી શ્રી જીવાભાઈ પ્રતાપશીની મહેનત તથા સંધની ભલી લાગણીના કારણે મુંબઈ માટે પ્રતિમાજી મમ્યા હતા. હજુ પણ મંદિરમાં અનેક ભવ્ય પ્રાચીન તથા પ્રવાવિક પ્રભુ બિંઓ બિરાજમાન છે, કે જેઓના દર્શનશથી ચિત્ત ઠરે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ * મુંબઈ આંગણે ઉજવાયેલ અપૂવ દીક્ષા મહત્સવ જૈન રત્ન કવિકુળપુરીટ વ્યાખ્યાન વાચસ્પતી (સ્વ) પૂ આચાર્ય ભગવત શ્રી મદ વિજય લબ્ધી સૂરિશ્વરજી મહારાજના વિનિત શી પરમ શાત, મૂર્તિ પૂ. ઉપાધ્યાય શ્રી જયંત વિજયજી ગણિવર પૂ. અધ્યાત્મ મૂર્તિ પં. નવીન વિજયજી ગણિવર તયા વિદ્ધવર્ય પૂ. પન્યાસ વિકમ વિજયજી ગણિવર આદી વિશાળ મૂનિસમુદાય નીનીશ્રામાં માગસર સુદ ૫ રવીવારના દીને કુમારીકા ઈન્દીરા બહેન તારાચંદ મહેતા તથા કુમારીકા પ્રવિણું ઘેલાભાઈ શાહને ભાગવતી દીક્ષા મહોત્સવ થયો હતો તે પહેલા દીક્ષાથી બેનના માનપત્ર, કઠેર મુકામે શા. વજેચંદ ચુનીલાલના પ્રમુખપદે સુરત મુકામે શા. ચુનીલાલ નેમચંદ ચા વાલા પ્રમુખપદે, ઘાટકોપર શા. અંબાલાલ નરસીદાસના પ્રમુખપદે. શાન્તા કુજમાં સકલસંધ મુંબઈ (સુરજવાડીમાં) ફુલચંદ શામજી કારડીયાના પ્રમુખપદે, તથા શિવનારાયણનેમાણીની વાડીમાં શા. ચંદુલાલ ભોગીલાલના પ્રમુખપદે તેમજ લાલ બાગના ભવ્ય ઉપાશ્રામાં પરીખ ચંદુલાલ દલસુખભાઈના પ્રમુખપદે સમારંભો થયા હતા, તેમાં માનવ મેદની હાજરી સારી સંખ્યામાં હતી માગસર સુદ ૫ રવિવારે વરસીદાનને ભવ્ય વરઘોડો પ્રભુજીના રથ સાથે મુંબઈના મુખ્ય લત્તાઓમાં કરી લાલબાગ ઉપાશ્રામાં ઉતર્યો હતો, વ્યાખ્યાન હેલી આર્કષક રીતે શણગાર્યો હતો, દશહજારની અસંખ્ય માનવ મેદની વચ્ચે દીક્ષાથી બહેન એ. રજોહરણ લઈ નૃત્ય કર્યું ત્યારે પ્રભુ વીરના જયનાદ પિકાર્યા હતા. વેશ પરીધાન થયા બાદ સર્વ વીરતી સામાયિક તથા નામ કરણ વિધી થયા હતા મુમુક્ષુ શ્રી ઇન્દીરા બહેનનું નામ પૂ. સાધ્વી અતિ પદમાશ્રી તથા મુમુક્ષુ શ્રી પ્રવિણું બેનું નામ, પૂ. સાધ્વી પરમ પદમાશ્રી રાખવામાં આવ્યું હતુ તેઓ બન્ને સાવી પૂ. વાચયમાશ્રીજીના શીષ્ય જાહેર થયા હતા તેઓ સૌ આ વન પૂ સયાશ્રીજી નીનીશ્રામાં રહેશે વજન નેહીઓ તરફથી કામળીઓની વર્ષા થઈ હતી પૂ. પ્રન્યાસશ્રા વિકમ વિજયજી મહારાજની દેશના સાંભળી પ્રભાવને લઈ સહર્ષ ભેર વીખરાયા હતા. દીક્ષી તેના જીવન મંગળમય બને એ શુભેચ્છા આ સંઘ સેવક ચંદુલાલ ખંભાતવાલા Page #282 -------------------------------------------------------------------------- ________________ 내 છે. રીતે આ '' ' ' જે ડી ' ' '' ' ' S' છે કે જે લોકો રાત પર છે. આ ઇ જ છે. જો 2008 અને વંથલી નિવાસી શ્રી તારાચંદ પ્રેમજી મહેતાની સુપુત્રી કુમારી ઇચી, બહેન પ્રવિણા એકવીસ વર્ષની બાલ્ય વયમાં અસાર શ્રી પરમ ભગવતી પ્રવજયા આંગી | F મુમુક્ષુ શ્રી પ્રવિણા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧ તથા કંડાર (સુરત) નીવાસી શાહ નવલચ' ઘેલાભાઇની નસારના ત્યાગ સુદ ૫ રવીવાર કરી સવત ૨૦૧૯ માગસર કરવા પ્રયાણકરે છે તે વખતનુ દ્રશ્ય 卐 સુમુક્ષુ શ્રી ઇન્દીરા Orily www.Bin Page #284 -------------------------------------------------------------------------- ________________ પસ પવિત્ર ભાગવતી પ્રવેયા અંગીકાર કરનારને કેાટી કોટી વંદનાહા પૂ. પરમ પદમાશ્રીજી પૂ. અહુતપદમાશ્રીજી પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી લબ્ધી સૃધ્ધિજી ના સઘાડાના સાધ્વીજી સર્વોદયાશ્રીજી ના શિષ્ય વાચયમાશ્રીજી ના શિષ્ય થયા હતા. - ધન્ય હો સયમ માગ પ્રયાણ કરનાર આત્માઓને 5 Page #285 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૬ મું ઉત્તર ગુજરાતના યાત્રા સ્થળે મોઢેરા–ગુજરાતના પ્રાચીન ઐતિહાસિક તીર્થસ્થાનોમાં મેઢેિરા પણ સુપ્રસિદ્ધ છે. શ્રી અપભઠ્ઠી સુરિજી મેરામાં શ્રી વીરભવાનને હમેશા વંદન કરવા આકાશ માર્ગે આવતા હતા. તે પ્રકારને તીર્થકલ્પનામાં ઉલ્લેખ આવે છે, બપદીસુરિજીની દીક્ષા તથા સુરિપદવી પણ આ સ્થાને થઈ છે. આ સ્થળ આજે પાટણથી બાર ગાઉ લગભગ છે. ગામ બહાર ફલાંગ દૂર જૈન મંદિરના અવશેષો સારા પ્રમાણમાં મળી આવે છે. આ મંદિરની સામે વિશાલ કુંડ છે. આ મંદિરની રચના છવાભિગમ સત્રમાં વિજયદેવનાં વર્ણનમાં આવતાં જૈન સાહિત્યને બરાબર મળતી આવે છે. આ વિશાલ મંદિર હાલ તો ભાંગીતૂટી સ્થિતિમાં છે. હજુ કુંડની દેરીઓમાં પદ્માનાસ્થમાં પ્રાપ્ત થાય છે. કેટલાક વર્ષ પહેલાં સમારકામ કરતાં જૈન તીર્થંકરદેવની ૧૬ મૂર્તિઓ મલી હતી. પણ સત્તાવાળાઓની બેદરકારીથી એ વિષે બધું ઢાંકી દેવામાં આવ્યું હાલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું એક દેરાસર છે. શ્રાવકોના ઘરે છે. ઉપાશ્રય છે, ભોયણુછથી પાટણ જતાં રસ્તામાં આવે છે. રાતેજથી પાંચ ગાઉ પર આ ગામ આવેલું છે. અને રાંતેજથી ભોયણજી છ ગાઉ થાય છે. કાઈ–મહેસાણાથી પાટણ જતી રેલ્વે લાઈનમાં મણુંદરાડથી ચારસ્મ થઈને હારિજ જતાં, ચાણસ્માથી લગભગ પાંચ ગાઉ દૂર કંઈ' ગામ આવેલું છે. આ સ્થાન અતિહાસિક હોવાની સંભાવના છે. ગામના પાદરે જૂનાં ખંડીયેર, જમીનમાં દટાયેલા પાયા, ઈટ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પથી સહુ ભવપથમાં, ભેળા થયા ભાગ્યે કરી; કાઈ આજે કાઈં કાલે, એમ જશે સહુ વિખરી. વગેરે આજે પણ જોવા મળે છે. કએઈ ગામ સ્ટેશનથી ના માઈલ દૂર છે. ગામમાં દેવવિમાન જેવું સુંદર જિનમદિર છે. ન્હાની પશુ વ્યવસ્થાવાળી ધર્મશાળા છે. વાતાવરણ શાંત તથા. અલ્લાહુદપ્રદ છે. મૂળનાયક શ્રી મનમેાહન પાનાથના પ્રતિમાજી પ્રભાવક તથા અદ્ભુત છે. પૂ. મુનિરાજ શ્રી દશ`નવિજયજી (ત્રિપુટી) મહારાજની શુભ પ્રેરાથી અમદાવાદ નિવાસીભાઈ લાલભાઈ લઠ્ઠા આદિ ગ્રહસ્થાના પ્રયાસેાથી આ તીથ આજે ગુજરાત-સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ બન્યું છે. મદિરને જર્ણોદ્ધાર થયેા છે. ભેાજનશાળ, દવાખાનું, તથા જૈન લાયબ્રેરી આદિની વ્યવસ્થા યાત્રિક વગને અનુકૂલતા કરી શ્રી શંખેશ્વરજી જનારને હારિજના રસ્તે કએઇ તીની સુગમ રસ્તા રહે છે. આપે છે. યાત્રા માટે ચારૂપ—પાટણ શહેરથી સરસ્વતી નદી ખાજુના રસ્તે થઇ જતાં ત્રણ ગાઉ દૂર ચારૂપ તીર્થ આવેલું છે. ગામ ન્હાવુ છે, ગામની મધ્યમાં વિશાલ ગઢની અંદર વચ્ચે ભવ્ય જિનમંદિર આવેલુ છે. ધમ શાળાની વચ્ચે મદિર હાવાથી સ્થાન રમણીય લાગે છે. મંદિરમાં મુલનાયક શ્રી શામળા પાર્શ્વનાથજીના પ્રતિમાજી અતિશશ પ્રાચીન તથા મહાપ્રભાવક છે, ભ. શ્રી મુનિસુવસ્વામીનાં શાસનમાં શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવકે આ પ્રતિમાજી અહિ પધરાવ્યા છે.’ આ પ્રતિમા”ને અંગે અન્યાય પ્રમાણા તથા હકીકતા પ્રાપ્ત થાય છે. છતાં એટલું તે। નિર્વિવાદ છે કે, ઝૂલનાયકજી પ્રાચીન છે. આ તી મહિમા કેટલાયે સૈકાઓથી ઇતિહાસ પ્રસિદ્ધ છે, ગૂજરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમયમાં જૈનાચાય વીરાયાયં અહિ. યાત્રાર્થે પધાર્યાંના ઉલ્લેખ મળે છે. વસ્તુપાલ તેજપાલે આ સ્થાને જિનમ ંદિર બંધાવ્યાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એજ રીતે માંડવગઢના મંત્રી શ્રી પેથડશાએ પણુ અહિં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર ધાવ્યુ હતુ. Page #287 -------------------------------------------------------------------------- ________________ તરૂવર સરોવર સંતજન, ચોથા વરસત મેહ, ૨૧૧ પરમારથ કે કારણે, ચાર ધાર્યો દેહ. - આજે તો વિશાલ ચોકમાં દેરાસર તથા આજુબાજુ ધર્મશાળા છે. આ તીર્થની વ્યવસ્થા પાટણ શ્રી સંધ કરે છે. રેલ્વે રસ્તે પાટણથી કાકાસી જતી રેલવે લાઈનમાં ચારૂપ પહેલું સ્ટેશન છે. સ્ટેશનથી ગામ એક માઈલ દૂર છે. યાત્રિકોને પાટણથી વાહન દ્વારા જવું અનુકૂળતાવાળું છે. ચારૂપ તીર્થમાં એકાંત સારૂં છે. અઠવાડિયાની સ્થિરતાપૂર્વક સાધન હોય અને રહેવા ભાવના હોય તો હવાપાણું તંદુરસ્ત છે. આત્મઆરોગ્ય સાથે ચિત્તશાંતિ તથા શરીર સ્વસ્થતા મેળવવા માટે પણ આવાં તીર્થસ્થાને ખૂબ ઉપકારક છે. મેવાણુ–પાટણથી કાકેસી–મેત્રાણુ બાજુ જતી રેલ્વે લાઈ નમાં છેલ્લા મેત્રાણું સ્ટેશનથી ગામ એક ગાઉ દૂર છે. યાત્રિકોને લેવા માટે પેઢી તરફથી માણસ સ્ટેશન ઉપર દરરોજ હાજર હોય છે. મેત્રાણામાં વિશાલ રંગમંડપવાળું ભવ્ય જિનમંદિર છે. સુંદર છે ધર્મશાળાઓ તથા ઉપાશ્રય છે. દેરાસરમાં મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાનનાં રમણીય પ્રતિમાજી છે. વિ. સં. ૧૮૯૯ના શ્રાવણ વદિ ૧૧ ના દિવસે, આ ગામના લુહારની કઢમાંથી ચાર પ્રતિમાજી શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથજી, શ્રી મદ્મપ્રભપ્રભુજી, શ્રી કુંથુનાથજી, નામે નીકળ્યા હતા. આ બધાં પ્રતિમાજી પ્રાચીન તથા ભવ્ય છે દેરાસરજીમાં પધરાવ્યા છે. દેરાસરજીની વ્યવસ્થા સારી છે. દેરાસરમાં નીચે ભયરૂં છે. હાલ ખંડિત પ્રતિમાજી ત્યાં બિરાજમાન છે. દેરાસરજીના પાછલા ભાગમાં ત્રણ દેરીઓ છે. સ્થાન સુંદર યાત્રિકને વાસણ ગોદડા વગેરેની સગવડ સારી છે. પેઢી તરફથી હાની પાંજરાપોળ ચાલે છે. તીર્થનો વહિવટ પાટણ, સિદ્ધપુર, પાલણપુર વગેરે સંધના ગૃહની કમિટિદ્વારા હાલ ચાલે છે. આ તીર્થને પ્રસિદ્ધિમાં લાવવાની જરૂર છે. અહિંથી સિદ્ધપુર પાંચ ગાઉ થાય. રસ્તે રેતીવાળો છે. સિદ્ધપુરમાં આપણું દેરાસર ઉપાશ્રય તથા શ્રાવકાની વસતિ છે. શહેર સરસ્વતી નદીના કિનારે આવેલું છે. જેનોતર હિંદુઓ માટેનું યાત્રાધામ અહિં Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ નામ રહંતા ઠાકરા, નાણું નહિ રહેત; કીતિ કેરા કોટડા, પાડવા નહિ પડંત. ગણાય છે. સિદ્ધપુરનો રૂદ્રમહાલ ઇતિહાસમાં પ્રસિદ્ધ હતો. આજે તે એના અવશેષો જ કેવલ રહ્યા છે. શહેરમાં વહેરા કામની વસ્તી ઘણું છે. જેઓ પરદેશમાં મહેટા વહેપાર ખેડનારા સાહસિહ વ્યાપારીઓ ગણાય છે. અમદાવાદથી દીલ્હી જતી મીટર ગેઈજ રેલ્વે લાઈનમાં સિદ્ધપુર સ્ટેશન આવેલું છે. સ્ટેશનથી જ ગામ તથા તેના રસ્તાઓ શરૂ થાય છે. એકંદરે ગામ રળીયામણું છે. ચાણસ્મા–ગૂજરાતના અણહીલપુર પાટણથી ૬ ગાઉ દૂર ચાણસ્મા ગામ આવેલું છે. ગામમાં શ્રાવકેના લગભગ ૩૦૦ ઘર છે. શ્રાવક ધર્મની રૂચિવાળા તથા ભાવિક છે. શ્રાવિકાની વસતિ વચ્ચે ગગનચુંબી ભવ્ય જિનમંદિર આવેલું છે. મંદિરમાં મૂળનાયક શ્રી ભટેવા પાર્શ્વનાથજીના વેળમય ન્હાના પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવિક છે. આ પ્રતિમાજીની પ્રાચીનતા માટે એક ઉલ્લેખ એ મુજબને પ્રાપ્ત થાય છે કે, “અહિં ચાણસ્મામાં રહેતા રવિચંદ નામના દરિદ્ર શ્રાવકને સ્વપ્નમાં પ્રભુજીના અધિષ્ઠાયક દેવે પિતાનું સ્થાન કર્યું. હવારે શ્રાવકે ભકીયાર ગામની પાસેના ખેતરમાંથી આ પ્રતિમાજીને લાવીને અહિ પધરાવ્યા, અને વિ. સં. ૧૫૩૫માં પ્રભુજીની મંદિરમાં તેણે પ્રતિષ્ઠા કરાવી. આ પહેલાં પણ આ સ્થાને ભટેવા પાર્શ્વનાથજી હતા. તે લેખ પણ મળી રહે છે. જેમાં લખાણ છે કે, “જયંત નામના શ્રાવકે સસરાના ગામ ચાણસ્સામાં વાસ કરી વિ. સં. ૧૩૩૫માં શ્રી અચલગચ્છીય અજિતસિંહ સૂરિના ઉપદેશથી અહિં ભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું, અને પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યો. આ રીતે ચાણસ્મા ગામ અતિહાસિક છે. દેરાસર વિશાલ છે, બાજુમાં ઉપાશ્રય છે. જ્ઞાનમંદિર, ધર્મશાળા ભોજનશાળા તથા આયંબીલ ખાતુ આદિ ધર્મસ્થાને અહિં આવેલાં છે. દેરાસરજીમાં ૧૩ મી સદીનું પ્રાચીન પરિકર દર્શનીય છે. સ્ટેશન પર ધર્થશાળા તથા ગુરૂમંદિર છે. મહે Page #289 -------------------------------------------------------------------------- ________________ પશુકી હેત પનીઆ, નરકા કછુ નહિ હોત; સ્વ8 નર જે કરણ કરે છે, નરકા નારાયણ હેત. સાણાથી મણુંદરેડ થઈ હારિજ જતી રેલ્વે લાઈનમાં ચાણસ્મા સ્ટેશન આવેલું છે. મહેસાણા-અમદાવાદથી દીલ્હી જતી મેઈન રેલવે લાઈનમાં મહેસાણા ગુજરાતનું કેન્દ્ર ગણાતું જંકશન સ્ટેશન છે. પાટણ બાજુ, વીરમગામ બાજુ જતી બે લાઈન તથા તારંગા, વડનગર જતી રેલ્વે લાઈન અહિંથી નીકળે છે. સ્ટેશનથી ગામનું બજાર શરૂ થાય છે. સ્ટેશન પર પણ જૈન ધર્મશાળા, જૈન પ્રવાસીઓ માટે ઉતરવાને સારુ વિ. સં. ૧૯૯૯ ની સાલમાં તૈયાર થયેલી છે. શહેરમાં જતાં બજાર વચ્ચે ડાબા હાથે વિશાલ જિનમંદિર આવેલું છે. તે દરવાજાની અંદર એક ઉલંઘીને જતાં પૂર્વાભિમુખ દેરાદર છે. દેરાસરની બહાર પણું વિશાલ ચોક છે. મંદિર બે માળનું તથા ભોંયરાવાળું ભવ્ય અને રમય છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ તથા શ્રી સુમતિનાથજી છે. આ સિવાય ન્હાના મોટા ભળી બીજા ૮ દેરાસરો અહિં છે. દેરાસરને વહિવટ શ્રી સંધ તરફથી સુધારા ખાતાની પેઢીના નામે ચાલે છે. બજારની મધ્યમાં આલિશાન ઉપાશ્રય છે. ત્રણ માળનો આ ઉપાશ્રય બરાબર શહેરની વચ્ચે બજારના ચેકમાં છે. ગામમાં યાત્રાળુઓ માટે ધર્મશાળા, સેનેટેરીયમ, ભોજનશાળા આદિની વ્યવસ્થા છે. ધર્મશીલ પરમ શ્રદ્ધાળુ શેઠ વેણચંદ હસ્તક સ્થપાયેલી શ્રી યશોવિજયજી જન પાઠશાળાનું મકાન, બજારમાં સ્ટેશન રોડ પર આવેલું છે. આ પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન, શિક્ષણ તથા સંસ્કારેનું સિંચન થાય છે. સંસ્કૃત, વ્યાકરણ. પ્રકરણ, આદિ તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવાપૂર્વક, ધાર્મિક ક્રિયાકાંડે પ્રત્યે વિદ્યાથી માનસમાં શ્રદ્ધા તથા સુરૂચિ ઉત્પન્ન થાય તેવું વાતાવરણ જગાડનારી આ સંસ્થા હિંદભરમાં એક જ છે. અત્યારસુધી સંસ્થામાંથી શિક્ષણ લઈને વિદ્યાર્થીઓમાંથી કેટલાકેએ સંયમ માર્ગ સ્વીકાર્યો છે. કેટલાક ધાર્મિક શિક્ષક, પરીક્ષા આદિ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શાન ગવ મતિ મંદતા, નિષ્ફર વચન ઉદ્દગાર; રૂદ્ર ભાવ આલસ દશા, નાશ પંચ પ્રકાર. થયા છે. કેટલાકે સ્વતંત્ર ધંધાદારી બન્યા છે, છતાં તે લેકોનાં જીવનમાં સંસ્થાના વસવાટકાળ દરમ્યાન પડેલા સંસ્કારોની અસર પ્રાયઃ ભૂંસાઈ નથી. જૈન ધર્મ તથા જૈન વિદ્યાથીઓમાં ટકી રહેલી આપણે જોઈ શકીએ છીએ. આજે તે પાઠશાળાનું પૂર્વકાલીન ગૌરવ પ્રતિષ્ઠા, તથા તેજ ઘટવા લાગ્યાં છે. આપણે ઈચ્છશું કે સંસ્થા ફરી પાછું પિતાનું ભૂતકાલીન ગૌરવ પ્રાપ્ત કરે! સંસ્થાના વ્યવસ્થાપકો દ્વારા “જૈન શ્રેયસ્કર મંડળ”ના નામે પુસ્તક પ્રકાશન વિભાગ ચાલુ છે, જૈન ધર્મના ક્રિયાકાંડે, પ્રકરણ આદિનું સાહિત્ય, શુદ્ધ, વ્યવસ્થિત સરળ તથા સેધું, જૈન સમાજમાં પ્રચારવા માટે અત્યારસુધી આ સંસ્થાએ ખૂબ જ મહેનત પરિશ્રમ તથા કાળજી લીધી છે. જેમાં સમાજની જે અમુક સાહિત્ય પ્રચારક સંસ્થાએ સુપ્રસિદ્ધ ગણાય છે, તેમાં જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણાનું નામ પણ મોખરે આવે છે. કેવળ ધનોપાર્જન કરવા માટે ગમે તે રીતે ધાર્મિક પુસ્તકો છાપી મારીને પ્રકાશક બની બેઠેલા જૈન બુકસે લરોએ, આજે આવી સંસ્થાઓના ભૂતકાળમાંથી કઈક ધડે જરૂર લેવા જેવો છે. આ અવસરે સમાજના જન બુકસેલરને મારે કહેવું જોઈએ કે, “બેશક તમારે પટ છે. ઘર છે. કુટુંબ પરિવાર છે, ધનપ્રાપ્તિ તમને થવી જોઈએ એ વાત સાચી, પણ જન સાહિત્યના પ્રકાશમાં જે કાળજી જૈન તરીકે તમારે રાખવી જોઈએ. એમાં તદ્દન બેદરકાર બનીને, પ્રતિક્રમણના પુસ્તકો, પૂજાઓના તથા પ્રકરણોનાં પુસ્તકે રદ્દી કાગળ પર, અશુદ્ધ ઢંગધડા વગરના છાપી નાંખે એ તે ન જ ચાલે. તમે કિંમત બરોબર લે, મહેનતાણું તમને બરાબર મલવું જ જોઈએ. પણ તમારી મહેનત પ્રમાણિક હેવી જોઈએ.” આ સ્થિતિમાં શ્રેયસ્કર મંડળ જેવી સંસ્થાઓએ આજે ફરી નવજીવન મેળવી, વિધિ વિધાનનાં, ક્રિયાકાંડનાં તથા પ્રકરણે, પૂજાઓ Page #291 -------------------------------------------------------------------------- ________________ કહા ભયે ઘર કંડ છે, તો ન માયા સંગ, ૨૧૫ આ સર્પ તજે જેમ કાંચળી, વિષ નહિ તો અંગ. આદિનાં ગ્રંથ, શુદ્ધ, સુંદર તથા વ્યવસ્થિતપણે સંપાદિત કરી પડતર કિંમતે સમાજમાં પ્રચારવાની પહેલી જરૂર છે. મહેસાણું આ દૃષ્ટિએ વિદ્યાનું પણ કેંદ્ર છે. આયંબીલખાતું પણ સંધ તરફથી અહિં ચાલે છે. શ્રાવકોના ૧૫૦ થી ૨૦૦ ધર અહિં ગણાય છે. મહેસાણાથી ૫ ગાઉ દૂર લીંચ ગામ પણ શ્રાવકાની વસતિવાળું છે. રમણીય દેરાસર તથા ભવ્ય ઉપાશ્રય ત્યાં છે, મહેસાણાથી પાટણ જતાં ધીણેજ, પાચોટ આદિસ્થાન પણ સુંદર મંદિર ઉપાશ્રયો આદિથી રમણીય છે. મહેસાણાથી સિદ્ધપુર લાઈનમાં ઉંઝા પણ શ્રાવકેની વસતિવાળું ભવ્ય મંદિર તથા ઉપાશ્રયવાળું શહેર આવેલું છે. વડવગર–પૂર્વકાળમાં આનંદપુર તરીકે જૈન ઈતિહાસમાં સુપ્રસિદ્ધ સ્થાન આજે વડનગરના નામે ઓળખાય છે. આ નગરમાં ધ્રુવસેન રાજાનાં પુત્ર મરણના શકનું નિવારણ કરવા શ્રીસંઘ સમક્ષ સવપ્રથમ કલ્પસૂત્રનું વાચન શરૂ થયેલું. આ પ્રસંગ ભ૦ શ્રી મહાવીરે દેવના નિર્વાણ બાદ ૯૯૩મા વર્ષમાં બન્યો છે. એટલે કે વિ. સં. ના ૬ ઠ્ઠા સૈકાની શરૂઆતમાં વડનગરમાં આ ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. આ સમયે વડનગર ઈતિહાસ પ્રસિદ્ધ હતું. એ પ્રતીત થાય છે. વર્તમાન અવસર્પિણકાળમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીનાં શાસનમાં શ્રી શત્રુંજ્ય મહાતીર્થની તલાટી આ વડનગરમાં હતી. એમ વિ. સં. ૧૫ર ૫ માં રચાયેલા એક સ્તવનના આધારે કહી શકાય છે. આજે આ એતિહાસિક સ્થળે સુંદર આઠ જેન મંદિરો છે. આમાંનાં કેટલાંક તો વિશાળ ચોકવાળા ભવ્ય અને રમણીય છે. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીનું હાથીવાળું દેરાસર અતિશય પ્રાચીન, વિશાળ તથા અદ્દભૂત છે. શ્રાવકનાં ઘરો અહિં છે. ઉપાશ્રય પણ છે. આયંબીલખાતું ભોજનશાળા અહિં છે; વડનગરા નાગરોની ઉત્પત્તિનું આદિસ્થાન આ મનાય છે. આ બધા નાગરો Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બ્રહ્મચર્ય સબમેં બડા, સબ રને ખાણ; તીન લોકકી સંપદા, બ્રહ્મચર્યમેં આન. એક કાળે જન ધર્મ પાળનારા જેનો હતા. ગામ ઉંચા ટેકરા પર આજે વસ્યું છે. ગામની બહાર ઊંડું વિશાળ તળાવ છે. મહેસાણાથી વડનગર આવતાં રસ્તામાં વીસગર શહેર આવેલું છે. અહિં. જેનેની વસતિ સારી છે. દેરાસરો રમણીય છે. ગામ બહાર શ્રી કલ્યાણપાર્શ્વનાથનું મંદિર ભવ્ય વિશાળ તથા દર્શનીય છે. ગામમાં "ઉપાશ્રયે, આયંબીલ ખાતું તથા ભોજનશાળાની વ્યવસ્થા છે. તારંગાજી–મહેસાણાથી ૩૫ માઈલ પર આવેલા તારંગાહીલ સ્ટેશનથી તારંગાજી જવાય છે. મહેસાણાથી વીસનગર, વડનગર થઈને જતી રેલ્વે લાઈનમાં આ છેલ્વે સ્ટેશન છે. ગુજરાતનું પહેલું નાકું આ ગણાય છે. ચોમેર ડુંગરાઓ, ખીણો તથા ગિરિમાળા આ સ્થાનની આસપાસ પથરાયેલી છે, સ્ટેશન પર યાત્રિકોને સૂવા-બેસવા, તથા સરસામાન મૂકવા માટે, ધર્મશાળા છે. ધર્મશાળામાં પાથરણની વ્યવસ્થા રહે છે. અહિંથી તારંગાજીના પહાડ પર જવા માટે ગાડામાર્ગ પણ છે, અને પગપાળા માર્ગ પણ છે. તારંગાના પહાડની ઉંચાઈ સામાન્ય છે, વચ્ચે દોઢ ગાઉ પર તલાટીનો મુકામ આવે છે. અહિંથી ચઢાણ શરૂ થાય છે, ચઢાણુ પુરૂં થયા બાદ પશ્ચિમ દરવાજામાં થઈને સીધા રસ્તે ચાલતાં ચોમેર પહાડોની વચ્ચે ગગનની સાથે વાત કરતું ભવ્ય ગગનચુંબી મંદિર આપણું નજર સામે આવે છે. રસ્તો લગભગ અર્ધા–પણ કલાકને ગણાય. મેર ધર્મશાળા, ચેક અને એફસે વટાવી, દેરાસરના ચામાં દાખલ થવાનું આવે છે. દેરાસરને એક ખૂબ જ વિશાળ છે. આ જિન મંદિર એટલું સુંદર તથા ભવ્ય બાંધણુંવાળું છે કે, જેનારને ઘડિભર એમ થઈ જાય કે તે કાલમાં કઈ રીતે તૈયાર થઈ શકયું હશે ! ખરેખર જ્યારે માનવી શ્રદ્ધા, પ્રભુભક્તિ તથા ભવ્ય ભાવનાના તાવાણુથી જોડાય છે, ત્યારે તેનામાં અલૌકિક સામર્થ્ય જન્મે છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ તન જોગી સબ કરે, મન કે વીરલા હેય; ૨૧૭ સહેજે સિદ્ધિ પાઈએ, જે મન જેગી હોય. મંદિરને જેનાર પ્રત્યેકના હૃદયમાંથી ધન્ય શ્રદ્ધા તથા ધન્ય પ્રભુભક્તિના ઉદ્દગારો તેનાં નિર્માતાઓ માટે પ્રગટયા વિના રહેતા નથી. ૨૪ ગજ પ્રમાણુની ઉંચાઈવાળું ૩ર માળનું આવું સર્વાગ સુંદર દેવ મંદિર મહારાજા કુમારપાલે બંધાવ્યાનો ઉલેખ પ્રાચીન ઇતિહાસમાંથી આપણને મળે છે. શ્રી અજિતનાથ ભગવાન પ્રત્યે મહારાજા કુમારપાલને અપ્રતિમ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાથી પ્રેરાઈને આ મંદિરમાં તેમણે ૧૦૧ આંગળની ઉંચાઈવાળા શ્રી અજિતનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરી બિરાજમાન કર્યા હતા. પણ પાછળથી સંભવિત છે કે, પરમહંત કુમારપાલ મહારાજાના ભત્રીજા અજયપાલના રાજ્યમાં કે અલાઉદ્દીન ખીલજીના કાળમાં આ મંદિરનો નાશ થયો હય, મૂલનાયક પ્રતિમા જીને ખંડિત કર્યો હોય, જેથી વિ. સં. ૧૪૬૬માં આ મંદિરના -જીર્ણોદ્ધારની સાથે મૂલનાયક શ્રી અજિતનાથ ભગવાનનાં નવાં બિંબ અહિં પ્રતિષ્ઠિત કર્યો છે. આ જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા કરાવનાર ઈડરના ગોવિંદ સંઘવી નામના સુશ્રાવક છે. તેઓ ઈડર રાજ્યના રાણુ પુંજાજીના ખાસ માન્ય અને સંધના અગ્રેસર વત્સરાજ સંધવીના પુત્ર હતા. તે કાળમાં વિદ્યમાન તપાગચ્છીય આચાર્ય મ. શ્રી સેમસુંદરસૂરિના અનન્ય ભક્ત હતા. એટલે હાલ જે પ્રતિમાજી મૂલનાયક તરીકે બિરાજમાન છે તે વિ. ના ૧૫ મા સૈકામાં પ્રતિષ્ઠિત થયેલા છે. મંદિર મહારાજા કુમારપાલના સમયનું હોવું સંભવિત છે. જેનો જીર્ણોદ્ધાર કરાવી શેવિંદસંઘે પ્રભુજીને બિરાજમાન કર્યા હોય એમ લાગે છે. આ તીર્થ વસ્તુપાલ-તેજપાલના સમયમાં પણ પ્રસિદ્ધ હતું. અને તે સમયે પણું મૂલનાયક શ્રી અજિતનાથ ભગવાન હતા. એમ વિ. સં. ૧૨૮૪૮૫ની સાલમાં વસ્તુપાલ–તેજપાલ ભાઈઓના હાથે અહિં પ્રતિષ્ઠિત ચયેલા અનેક પ્રતિમાજી પરના શિલાલેખ પરથી જણાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જે માયા સંતે તજી, મૂઢ ત્યાંહી લલચાય; નર ખાય કર ડારતે, શ્વાન સ્વાદ લેખાય. જ્યારે સિદ્ધગિરિજીની તલાટી, વડનગર–આણંદપુર હતી, ત્યારે તારંગાજી પણ શ્રી શેત્રુંજયગિરિજીની ૧૦૮ ટુંકમાં “તારગિરિ'ના નામથી પ્રસિદ્ધ હતું. આવું વિશાલકાય જિનમંદિર બંધાવવવામાં અગણિત દ્રવ્યનો વ્યય થાય એ સંભવિત છે. મંદિર એટલું બધું ઊંચું છે કે નીચેથી જોનારને શિખર પરના ધજાદંડની ખાટલા જેટલી લાંબી-પહોળી પાટલી તદ્દન હાની હાથપ્રમાણ જેટલી જાણે લાગે છે. શ્રી અજિતનાથ ભગવાનનાં પ્રતિમાજી બહુ જ ભવ્ય, નયન મનોહર તથા સુપ્રસિદ્ધ આકૃતિવાળા છે. પ્રભુની મૂર્તિ લગભગ ૧૦૦ આંગળ કરતાં મોટી છે. પ્રભુજીને નવે અંગે પૂજા કરવા માટે બાજુમાં નિસરણું રાખવામાં આવી છે. મંદિરને રંગમંડપ રમણીય છે. મંદિરના થાંભલાઓ સુંદર વિશાળ છે. મંદિરની બહાર શિખર પર સુંદર ક્રિડાની શિલ્પશાસ્ત્ર મુજબની મૂર્તિઓ પત્થર પર કંડારેલી છે. આ મંદિરના ઉપર માળ ઉપર માળ એવા ૩૨ માળ છે. એમ કહેવાય છે ઉપર જે લાકડું વપરાયું છે તે કેગર નામનું મજબૂત લાકડું છે. અગ્નિની પ્રચંડ જવાળાઓ વચ્ચે પણ આ લાકડું બળતું નથી. પરંતુ અગ્નિ લાગતાં પાણી ઝરે છે, એમ વૃદ્ધાનું કહેવું છે. આ મંદિરની આગળના ભાગમાં ૩-૪ ન્હાનાં દેરાસરે છે, તેમાં નંદીશ્વર દ્વિપનું એક દેરાસર છે. બીજામાં સમવસરણનું દેરાસર છે. તેને ફરતા અષ્ટાપદ, સમેતશિખર, સહસ્ત્રફૂડ આદિ ન્હાનાં ચ છે. તેની બાજુમાં ચોમુખજીનું મંદિર છે. મૂલ મંદિરની ઉત્તર દિશા તરફ એક ટેકરી છે. જે સિદ્ધશિલા તરીકે પ્રસિદ્ધ છે. સિદ્ધશિલામાં ચૌમુખ તથા પગલાં છે. મૂલ મંદિરની દક્ષીણ દિશામાં કટિશિલા છે. તેમાં પણુ ચૌમુખજી ભગવાન તથા પગલાં છે. આ બધા પ્રતિમાજી તથા દેવકુલિકાઓ પ્રાચીન, તથા શ્વેતાંબર સંધ હસ્તકમાં છે. જે તેને તે સ્થાનો પરના શિલાલેખો પરથી સ્પષ્ટ પ્રતીત થાય છે. મૂલ મંદિરની પૂર્વ દિશા બાજે એક લ્હાની ટેકરી પર પૂણ્ય-પાપની બારીના નામથી Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શીર પુરી લાપસી, એર કાકડી આદિ; કનેહથી તે એકાદશી, તે દ્વાદશી કી દાદિ. ઓળખાતી દેરી છે. આમાં પ્રતિમાજી પ્રાચીન છે. પરિકર પર વિ. સં. ૧૨૪૫ વૈશાખ સુદિ ૩ નો લેખ છે. આ રીતે મૂલ મંદિરની ત્રણે. દિશાઓમાં ન્હાનાં-ન્હાનાં ચો આવેલાં છે. આખા યે પહાડમાં અનેક પ્રકારની વનસ્પતિ, ઝાડે, ફલ-ફૂલે ઈત્યાદિથી વનશ્રી ભી. રહી છે. વાતાવરણ શાંત, મધુર તથા આનંદપ્રદ છે. ઉનાળામાં મહાબલેશ્વર, દાર્જીલિંગ કે મસૂરી જનારાઓ, જે રીતે પૈસાનો દુર્વ્યય. કરી જીવનને વિલાસની ઊંડી ખીણમાં ત્યાં જઈને ધકેલી દે છે. તેના કરતાં આવા મહાપવિત્ર, એકાંત સ્થાનમાં દિવસોના દિવસે ગાળે, તે. ખરેખર શરીર, મન તથા આત્માનો ભાર હળવો થાય. પિયાનો દુર્વ્યય રોકાય અને સંયમ તેમ જ સ્વસ્થતાનો પદાર્થપાઠ શિખવા . મળે એ નિઃસંદેહ છે. હાલ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણ- છની પેઢી-અમદાવાદ કરે છે. તીર્થની યાત્રાએ આવનારને ભાથું અપાય છે. ભોજનશાળાની પણ વ્યવસ્થા સારી છે તેની વ્યવસ્થા વડનગર, ખેરાળુ, સીપોર આદિના સદગૃહસ્થની કમિટિ કરે છે.. એકંદરે આ તીર્થ ગુજરાતનાં બધાં પ્રાચીન તીર્થોમાં એકાંત વાતાવરણવાળું તેમ જ નિસર્ગના ખોળામાં મહાલના રમણીય તેમજ મન તથા તનને આલ્હાદ આપનારું કહી શકાય. વાલમઃ મહેસાણું તારંગા લાઈનમાં ૨ ગોળા સ્ટેશન વિસનગર. જતાં આવે છે. આ સ્ટેશનેથી ત્રણ ગાઉ પશ્ચિમ બાજુ આ લાઈન પર મહેસાણાથી બીજું રટેશન ભાંડૂથી ચાર ગાઉ પૂર્વમાં વાલમ ગામ છે. નાગરની હેટી વસતીવાળા આ ગામમાં શ્રાવકેનાં બે ત્રણ ઘરે છે. અહિં પ્રાચીન જિનમંદિર છે. પૂર્વકાળે આ સ્થાન મહિમાવંતુ ગણાતું હતું. પણ કાલના પ્રભાવે આ સ્થાન અપ્રસિદ્ધ બનતું ગયું. મંદિરના મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં ખૂબ જ ભવ્ય દર્શનીય શ્યામ પાષાણનાં પ્રભાવિક પ્રતિમાની પ્રાચીનતાને ઈતિહાસ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨૦ કટુ વાણી સૂણે જો તુ, મીઠી વાણી સદા કહેજે; પરાઈ મુર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. છે. અવસર્પિણી કાળમાં ૨૦ મા શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં તેઓના નિર્વાણુ ખાદ ૨૨૨ વર્ષે અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાજી ભરાવ્યા હતા. તેમાંના એક પ્રતિમાજી આ છે, આ વાતને લાખ્ખા વર્ષો વહી ગયા છે. આ સ્થાનની પ્રાચીનતા માટે અન્ય અતિહાસિક સાધના હાલ ઉપલબ્ધ થતાં નથી. છતાં વાલમ ગામની આજુબાજુના અતિહાસિક ખા, અવશેષ। તેની અતિહાસિકતા કહી જાય છે. મદિરની બાજુમાં ધશાળા છે. આ સ્થાન અપ્રસિદ્ધ હોવાથી યાત્રિકાનું આવાગમન અહિં થતું નથી. નાગરાની વસતિ અને તે લેાકેાનું પ્રભુત્વ અહિં વિશેષ છે. વાલમ તીને અંગે રસ લેનારા વિશેષ પ્રકાશ પાડે, અને આ સ્થાનને પ્રસિદ્ધિમાં લાવે, એમ આપણે ઈચ્છીએ. મહેસાણા અને તારંગાની વચ્ચે વડનગર નજીકમાં ખેરાળુ તથા સીપાર પણ શ્રાવકાની વસતિ તેમજ જિનમંદિર, ઉપાશ્રય આદિ સાધનેાવાળાં ગામેા છે. જે યાત્રા કરવા યાગ્ય સ્થળેા છે. પાનસર : અમદાવાદથી મહેસાણા જતાં કલાલ પછી ખીજુ સ્ટેશન પાનસરનું છે. અમદાવાદથી પાનસર લગભગ ૨૧–૨૨ માઈલ થાય છે. સ્ટેશન પર હાલ પ્લેટફામ થયું છે. સ્ટેશનથી ગામ ના માઈલ પર જમણી બાજુ વિશાળ દરવાજામાં થઈ તે આપણા તીર્થંસ્થાનમાં જઈ શકાય છે. પાનસર ગામ અહિથી લગભગ ! માઈલ દુર ગણાય. ચામેર વિશાલ ગઢની વચ્ચે ગગનચુંબી ભવ્ય જિનમદિર છે. ચારે બાજુ ધર્મશાળાઓ છે. દેરાસર સુંદર બાંધણીનું અને ચઢ–ઉત્તર ક્રમે ભવ્ય પગથીઆનું આલિશાન છે. મૂલનયક શ્રી મહાવીર ભગવંતના પ્રતિમાજી અદ્ભૂત અતિપ્રાચીન તથા પ્રભાવિક છે. વિ. સ. ૧૯૬૬ ની સાલમાં રાવળ જળા તેજાના ધરની દીવાલમાંથી આ પ્રતિમાજી પ્રગટ થયેલા છે. આ મંદિરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૪ ના વૈશાખ સુદી ૬ ના મગળ દિવસે થઈ Page #297 -------------------------------------------------------------------------- ________________ અહિં દરની ચીજ વાવ કલન અધિકાર વિકસિત નીરખીને નવયૌવના, લેશન વિષય નિદાન; ૨૨૧ ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સામાન. છે. દિનપ્રતિદિન તીર્થને મહિમા વધતે જ ચાલ્યો છે. આજે તે દેરાસરના વિશાલ ચોકમાં ચારે બાજુયે ન્હાનાં મનોહર મંદિર દેવકુલિકાઓ છે. જેમાં સુંદર પ્રભુ પ્રતિમાઓ બિરાજમાન છે. થોડા પૂર્વીપૂર્વે જે પ્રાચીન પ્રતિમાજી ગાથમાંથી નવા પ્રગટ થયેલાં હતા તે પણ અહિં બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિર દેવવિમાન જેવું અદ્દભૂત છે. મંદિરની પાછળ હમણું હજારના ખર્ચે અનદાવાદ નિવાસી ધમનુરાગી ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ તરફથી ભવ્ય જલમંદિર આરસના પાષાણનું તૈયાર કરાવાયું છે. મૂલ મંદિરમાં મૂલનાયક નજીકનાં પ્રતિમાજી દર્શનીય તથા ચિત્તને આહાદ આપનારા પ્રસન્ન ગંભીર છે. મંદિરની બહાર વિશાલ ચોક મંદિરની પ્રતિષ્ઠામાં. પ્રાણ પૂરે છે. ધર્મશાળાઓની વચ્ચે ટાવર તથા લાઈબ્રેરી છે. ચોમેર વિવિધ વૃક્ષો, ફૂલના કાયરાઓ તથા છૂટી છવાઈ વનરાજ વાતાવરણમાં મધુરતા આપે છે. મુખ્યત્વે એક એક ઓરડીવાળી ધર્મશાળાઓ અને એરડી બહાર હેાટી ઓશરી યાત્રાળુઓને માટે અનેક સુવિધાવાળી છે આ ઉપરાંત પાટણવાળી ધર્મશાળા ૫ણ ઉપર-નીચે ઓરડીવાળી છે. વિહાર દરમ્યાન યાત્રા માટે અહિં પધારતા સાધુ-સાધ્વીજી આદિને આ ધર્મશાળા અનુકૂળતાવાળી છે. ધર્મશાળાની તથા મંદિરની વ્યવસ્થા, અમદાવાદ નિવાસી સદગૃહસ્થની કમિટિ દ્વારા હાલ થાય છે. વ્યવસ્થા સારી છે. યાત્રિકો માટે ભેજનશાળા વ્યવસ્થિત રીતે ચાલે છે. જેની વ્યવસ્થા રાજપર, બોરૂ, અમદાવાદ, કડી આદિના ધર્માનુરાગી ગૃહસ્થ સેવા ભાવે કાળજીપૂર્વક કરે છે. એકંદરે ગૂજરાતભરનું અદ્યતન સાધન સગવડ આદિથી સજ્જ, પાનસર તીર્થ–સહુ કઈ પ્રવાસીનાં ચિત્તને ઠારનારૂ તથા શાંતિપૂર્વક લાંબો વસવાટ કરવા પ્રેરણા કરનારૂં અલબેલું Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કાને સુણું ન માનીએ, નજરે દીઠો સે સચ્ચ; નજરે દીઠી ન માનીએ, નિર્યણ કરી સે સચ્ચ. સ્થાન છે. રેલ્વે લાઈન પર હોવારી વાહન વ્યવહાર પણ અનુકૂલતા વાળો છે. છતાં મોજ-શોખ અને આરામ પ્રિય આજના યુગે, તીર્થસ્થાન જેવાં સંયમ, તપ, ત્યાગ તેમજ સાદાઈના આદર્શ પ્રતીક રૂપ આવાં સ્થળામાં પણ વૈભવ-વિલાસ–મેજશોખનું વાતાવરણ ઉભું કરી દીધું છે. એ ખરેખર કમનસીબી કહેવાય. હા, શારીરિક કે માનસિક સ્વસ્થતા માટે, ઈતર સ્થળોએ હવા ખાવા જેવું એના કરતાં આવા તીર્થસ્થળોમાં જઈને રહેવાથી બે લાભ છે, એમ માનીને હવા -ખાવા ભલે આ સ્થળોએ જનો આવે. એની હામે આપણે કાંઈ કહેવાનું ન જ હોય. એ બહાને હમેશાં પ્રભુજીનાં દર્શન થાય, સેવા પૂજામાં સમય વીતે, સાધર્મિકભાઈ-બહેનોને પરિચય થાય, સાધુસાધ્વીનાં દર્શનનો લાભ મળે, અને સુપાત્રભક્તિ પણ થાય. તનને શાતા મળે, મનને સમાધિ રહે, એટલે શારીરિક કારણે પણ તીર્થ સ્થાનમાં જઈ વસનારાઓને આ રીતે અનેક લાભ સમાયેલા છે. પણ તીર્થસ્થાનોની મર્યાદા, પવિત્રતા જળવાવી જોઈએ. એ સહુ કેઈએ ખ્યાલમાં રાખવાનું છે. કંદમૂલાદિ અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ તેમ જ પાનાંને જુગાર કે એવાં અનિષ્ટ આ પવિત્ર ધર્મસ્થાનોમાં તો નજ હોવા જોઈએ. આ માટે યાત્રિકોએ, પ્રવાસીઓએ તેમજ ધર્મસ્થાનોના વહિવટદારોએ ખૂબ જ જાગ્રત રહેવું ઘટે છે. આપણું તીર્થસ્થાનોની પવિત્રતા મહત્તા તથા પ્રતિષ્ઠા જે રીતે અત્યાર સુધી જળવાઈ રહી છે. તે સ્થિતિ અખંડ રહેવી જોઈએ. વહિવટદારોએ પણ તીર્થના સ્થળોમાં મેજ-શોખ કે શૈભવ વધે તેવી સગવડે નહિ જ ઉભી કરવી જોઈએ. પાનસર તીર્થસ્થળમાં ઈલેકટ્રીક લાઈનો ગોઠવી, યાત્રિકોની સગવડ વધાર્યાનું જે વહિવટદારો ગૌરવ લેતા હોય તો આ તેઓની ગંભીર ભૂલ છે. પાનસર તીર્થ રળીયામણું અને યાત્રિક પ્રવાસીઓને ગોઠી જાય તેવું આલ્હાદક છે. પેઢીની વ્યવસ્થા પ્રશંસા માંગી લે છે. ગામમાં પણ Page #299 -------------------------------------------------------------------------- ________________ નન્ના નર્કા ન ચાહીએ, નીચે નશાને કારણે, # ' દ્રવ્ય મુધ્ધિ હરી લેત; સબ જન ગાલી દેત એક ન્હાનું દેરાસર છે. જે યાત્રિકા માટે દર્શનીય છે. ગામમાં શ્રાવકુનાં ધરી છે. રક લેાલ-અમદાવાદથી ૧૬ માઈલ પર રેલ્વેનું જકશન સ્ટેશન લેાલ છે. સ્ટેશનથી કલેાલ ગામનુ દેરાસર એક માઈલ લગભગ છે. સ્ટેશનથી જ વસતિ શરૂ થાય છે. ક્લાલમાં શેઠ મનસુખભાઈના હુસ્તકનુ બધાવેલુ' ચિંતામણિ પાધ્ધનાથનુ ન્હાનું પણ સુંદર દેરાસર છે. ધર્મશાળા પણ સારી છે. શ્રાવકાની વસ્તી લગભગ ૪૦-૫૦ ધરની છે. પહેલાં અહિં સ્થાનકવાસીઓની વસ્તી હતી. પણ દિન -પ્રતિદિન પરિચય વધતે ગયે। તેમજ પૂ. પાદ સ્વ૰ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય નેમિસુરીશ્વદજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી સ્થાનકવાસી ભાઈએ સદ્ગુના સંગથી રંગાતા ગયા. ત્યારબાદ દેરાસર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાને અહિં થયા. કલેાલથી શેરીસા તની યાત્રાએ જવા મેટર અહિં મલે છે. શેરીસા અહિંથી ૨ ગાઉ છે. કલેાલથી પશ્ચિમ-ઉત્તરબાજુ કડી, ભાયણીની રેલ્વે જાય છે. આ લાઈનમાં કડી ભાયણી, રાંતેજ બહુચરાજી શ ંખલપુર આદિ તીર્થસ્થળેા આવેલાં છે. વચ્ચે કટાસણુ આવે છે. આ ગામમાં એક ન્હાનું મદિર છે. શ્રાવકાના ધરે છે. કલેાલથી પૂર્વ-દક્ષિણ બાજુ વિજાપુર તરફની રેલ્વે લાઈન જાય છે. આ રસ્તેથી રાંધેજાથી પેથાપુર જવાય છે. આ ગામમાં પણ બાવન જિનાલયનું સુંદર મંદિર તથા શ્રાવકાની વસ્તી છે. ઉપાશ્રયા, જ્ઞાનશાળા આદિ ધર્મસ્થાને છે. આ લાઈનમાં માણસા, વિજાપુર, મહુડી આદિ રથળામાં વિશાલ મદિશ, ઉપાશ્રયેા, જ્ઞાનમ દિા, ગુરૂમંદિા અનેક સખ્યામાં આવેલાં છે. જ્ઞાનભંડારા વિદ્યાશાળાઓ, તથા પાઠશાળાઓ, તથા પાઠશાળાએ પણુ અનેક છે. શ્રાવાની વસ્તી આ બધાયે સ્થળામાં સારી છે યાત્રા કરવા જેવા આ બધા ગામા છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ . . - ૨૨૪ પચીસ બીડી રાજની, સે વરસે નવ લાખ; ધમ ધાતુ ધન હશે, છતી થાયે ખાખ. ટીટાઈ–અમદાવાદથી ઈડર થઈ, પગરસ્તે કેસરીયાજી જતાં ટીટાઈ ગામ આવે છે. એ. વી. રેલ્વે લાઈનમાં મોડાસાથી પણ ટીટાઈ જવાય છે. ટીંટોઈમાં સુંદર દેરાસર છે. મૂલનાયક શ્રી મુહરીપાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન તથા પ્રભાવસંપન્ન પ્રતિમાજી છે. આ પ્રતિમાજી મહિમાવંત છે. “જગચિંતામણિનાં ચિત્યવંદન સૂત્રમાં મુહરી પાસ દુહદુરિય ખંડણ પદથી ભગવાન શ્રીગૌતમસ્વામીજીએ આ મહરીપાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી છે. આ સ્થળે પહેલાં મુહરીનગર હતું. પણ મુસલમાન રાજ્યકાળમાં મુસ્લીમોના અત્યાચારોથી આ નગરને ધ્વંસ થતાં આ પ્રતિમાજી ટીંટોઈમાં પધરાવવામાં આવ્યાં. વચલા કાળમાં તો મોગલોના ધમધ સાથી પ્રભુજીનું રક્ષણ કરવા ટીંટોઈથી શામળાજીના પહાડમાં કેટલાક સમય સુરક્ષિતપણે પ્રભુજીને રાખવા પડયા હતા. છેલ્લે વિ. સં. ૧૯૨૮ ની સાલમાં ટીટોઈમાં ફરી પ્રભુજીને પધરાવવામાં આવ્યા, તે સમયે ત્યાંના ઠાકોરો સેનામહેર લઈને પ્રભુજીને દર્શન કરવા દેતા, પણ ત્યારબાદ સમય અનુકૂલ થતાં ટીંટોઈના શ્રીસંઘે પ્રભુજીને મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યો છે. પ્રભુજી સફેદ પાષાણુના લગભગ ૨૭ ઈચ ઊંચાઈવાળાં અને ભવ્ય છે. ગામમાં શ્રાવકના ઘરે છે. ઉપાશ્રય તથા જ્ઞાનભંડાર પણ છે. યાત્રા કરવા જેવું આ સ્થાન છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૬ સુ દક્ષિણ ગુજરાતના યાત્રા સ્થાને [ ગુજરાત-મહાગુજરાતના કેન્દ્ર સમા રાજનગર-અમદાવાદને મધ્યમાં રાખીને ગુજરાતના દક્ષિણ-ઉત્તર બે ભાગ પડે છે. ઉત્તર ગુજરાતમાં રે આયુના પહાડની ગિરિમાલ તેનું છેલ્લુ ના હાલ ગણાય . છે. દક્ષિણમાં કે દમણ ગંગાને કિનારો એટલે સુરતથી લગભગ ૫૦-૬૦ માઈલ મુંબઈ બાજુના પ્રદેશ ગણાય છે. જેમાં છેલ્લું રેલ્વે સ્ટેશન દમણ રોડ-વાપી આવે છે. આ બધી સીમા આજના પ્રાદેશિક તથા ભૌગોલિક વ્યવહારથી જે રીતે નિયત છે, તેને અનુલક્ષીને કહેવાય છે બાકી પૂર્વકાળમાં તે ગુજરાતને પ્રદેશ ખૂબ જ વિસ્તૃત હતા. દક્ષિણ ગુજરાના યાત્રા—સ્થા આ વિભાગમાં રજૂ કરવા ઈચ્છા છે. જેમાં ગુજરાતી સમાજની વિશેષ વસતિ છે. તે તે પ્રદેશાના પણ યાત્રા સ્થળાને આમાં સમાવેશ કર્યો છે.] માતર:–રાજનગરથી લગભગ ૨૫ માઈલ પર ખેડા જિલ્લામાં આ માતર તી આવેલું છે. ખેડાથી ૨ માઈલ દૂર છે. વાહનામાં મેટર વ્યવહારનું સાધન અહિં અનુકૂળતાવાળું છે. પાકી સડક પર આ ગામ છે. ગામમાં ખરાખર બજાર વચ્ચે સુંદર માવન જિનાલયનું ભવ્ય મંદિર છે. હામે ધર્માંશાળા છે. બાજુમાં પણ ખીજી ન્હાની ધર્મશાળા છે. મંદિરમાં મૂલનાયક શ્રીસુમતિનાથ ભગવાન-જે સાચા દેવ તરીકે સુપ્રસિદ્ધ છે-તે બિરાજમાન છે. પ્રતિમાજી પ્રાચીન ભવ્ય તથા મનેાહર છે. લગભગ ૧૫૦ વર્ષ પહેલાતુ આ પ્રાચીન તીથ છે. પ્રાંતીજની માજુના મહુધા ગામની પાસે સહુજ ૧૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વ્યસન તજ્યાથી સંપત્તિ પામે, કલ્યાણ કમળા વરશે; સમજુ થઈશું ભલે છે, સંગ તમાકુ પરિહરશે. ગામના બારેટની વંડીમાંથી આ પ્રભુજી પ્રગટ થયા હતા. અને માતરવા શ્રાવકોને રાત્રે તે વિષે સ્વપ્ન આવવાથી તેઓ ભક્તિપૂર્વક પ્રભુજીને ગાડામાં બેસાડીને અહિ લાવ્યાં, રસ્તામાં નદીમાં પાણમાં ખૂબ જ હતું, છતાં પ્રભુજીને પ્રભાવે ગાડું આગળ થયું. સંઘે માતરમાં પ્રભુજીનો પ્રવેશ કરાવ્યો. વિ૦ નં૦–૧૮૫રમાં મંદિર બંધાવી, પ્રભુજીને બિરાજમાન કર્યો. ત્યારબાદ ૧૮૯૭માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો. અને હમણું લગભગ ૩૦ વર્ષ અગાઉ અમદાવાદ નિવાસી ઉદાર ચરિત દાનશીલ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈએ આ દેરાસરને સુંદર જીર્ણોદ્ધાર કરાવી બાવન જિનાલયનું ગગનચુંબી જિનાલય અહિં તૈયાર કરાવ્યું. ગુજરાતના પ્રાચીન તીર્થમાં આ તીર્થ ગણાય છે. આજુબાજુના ગામડાઓમાંથી, ઠેઠ અમદાવાદથી પણ સેંકડો યાત્રાળુઓ શ્રીસાયાદેવનાં દર્શન માટે આવે છે. અત્યાર સુધી આ તીર્થની વ્યવસ્થા માતરના સંધ દ્વારા સદ્દગૃહસ્થની કમિટિ હસ્તક હતી પણ હમણાં પૂ. વાવૃદ્ધ શાંત તપોભૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રામાં મૂલનાયકજીને ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવતા, અને દેરાસરમાં ગભારાની નીચે આશાતના જણાતા, તેનો જીર્ણોદ્ધાર થયા પછી આ તીર્થની વ્યવસ્થા અમદાવાદના સદગૃહસ્થ તથા માતરનો સંધ-બન્નેના સંયુક્ત વહીવટ હેઠળ ચાલે છે. આ છેલ્લો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૦૭ ના વૈશાખ મહિનામાં થયો. આ જીર્ણોદ્ધારમાં લગભગ સવાલાખનું ખર્ચ થયાને અંદાજ છે. પ્રતિષ્ઠાના સમયે આવક પણ સારી થઈ હતી. હાલ ભજનશાળાની વ્યવસ્થા યાત્રિકે માટે અહિં છે. દર મહિનાની પૂર્ણિમાએ આ તીર્થની યાત્રા કરવાં ઘણું યાત્રાળુઓ આવે છે. યાત્રિકોને અહિં ભાથું અપાય છે. મહેમદાવાદ સ્ટેશનેથી ઉતરી ખેડાથઈને માતર અવાય છે. શ્રાવકોના ઘરે ૧૫ લગભગ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ પવન ફરે વાદળ ફરે, પશ્ચિમ ઉગે સુર્ય. ૨૨૭ ઉત્તમ બોલ્યા નવી ફીર, પશ્ચિમ ઉગે સુર્ય. ખેડા –ખેટકપુર તરીકે સુપ્રસિદ્ધ આજનું ખેડા, પૂર્વકાલમાં ખૂબ જ જાહેરજલાલીવાળું શહેર હતું. આજે રેલ્વે વ્યવહારથી દૂર પડતાં, ખેડા ગામ વ્યાપાર વ્યવસાયમાં પાછું પડી ગયું છે. એને પુરાણો વૈભવ, સમૃદ્ધિ અને વસતિ હાલ ઘટી રહ્યાં છે. શેઢી, મેશ્વો અને વાત્રક આ ત્રણે નદીઓને અહિં સંગમ થાય છે. શ્રાવકોની વસતિ અહીં પહેલાં સેંકડે ઘરોની હતી. આજે આ બધી વસતિ ઘટતી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ઉકરડાઓના ઢગલા અને પડી ગયેલા મકાને, ઉજજડ ઘરે, શ્રાવકના મહેલાઓમાં નજરે ચઢે છે. આજે આ શહેરમાં આપણું નવ જિનમંદિરે છે. હાલ શ્રાવકો ૧૫૦ ઘર ગણાય છે. મુખ્ય મંદિર શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું ગણાય છે. આ મંદિર બહુ જ વિશાલ તથા ભોંયરાવાળું તેમ જ માળ પર દેરાસરો છે. મૂળનાયનું દેરાસર મોટા દેરાસરજીની ડાબી બાજુ છે. આ પ્રતિમાજી પ્રભાવશાળી ગણાય છેવિ સં. ૧૫૧૬ માં ખેડા શહેરની પશ્ચિમ બાજુ નદી કિનારે હરીયાવાળા ગામ પાસેના વડ નીચેથી આ પ્રભુજી પ્રગટ થયા છે. પંચતીર્થીના સ્તવનમાં તેના રચયિતા શ્રીઉદયવાચકે આ પ્રભુજીની રતવના કરતાં કહ્યું છે –“આજ ખેટકપુરે કાજ સિદ્ધાંસવે, ભીડભંજન પ્રભુ જે કહાયો.” એ જ આ ભીડભંજન પાર્શ્વનાથ મહામહિમાવંતા છે. આ દેરાસરમાં જુનાં ચિત્રો તથા અષ્ટાપદ આદિની રચના, પ્રાચીન તથા ભવ્ય છે. મહાકવિ શ્રી ઉદયરત્નજી આ શહેરમાં સ્થિરતાથી રહ્યા હતા. જેઓના. પ્રભાવથી અહિં ઘણું અજૈન જનો બન્યા હતા. શહેરમાં જનશાળાનો ઉપાશ્રય તથા અન્ય ઉપાશ્રયો છેઆયંબીલ ખાતું, પાઠશાળા અને કન્યાશાળા તેમ જ જૈન લાયબ્રેરી વગેરે છે. છીપાની વસતિ પણ ઠીક છે. જેઓ જૈનધર્મ પાળે છે. ખેડા ગામમાં શેઠ તરીકે ઓળખાતું કુટુંબ, પુર્વકાલમાં હરિયાળા ગામના ચાવડા રજપૂત હતા, વિના ૧૬ મા સૈકાની શરૂઆતમાં તપાગચ્છીય આ. ભ. શ્રીવિજયરાજરિના Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પરનારી ઝેરી છુરી, મત લગાવે અંગ; દશ શીશ રાવણ કે ગયે, ૫રનારી કે સંગ. ઉપદેશથી આ લેકે જેન બન્યા હતા, આજે જિલ્લાનું મથક ખેડા ગણાય છે. છતાં સરકારી કચેરીઓ અને મથક ફેરવવાની વાત તાવરણમાં ફેલાતી થઈ છે, આમ થશે તો ખેડાની જાહેરજલાલી જે થોડીઘણી ટકી રહી છે તેને અવશ્ય ફટકો પડશે. ખેડાથી મહેમદાવાદ ગામ ૫ માઈલ થાય, ગામમાં શ્રાવકનાં ૧૦ ઘરે છે. ત્યાંથી રેલ્વે રસ્તે ૧૧ માઈલ નડીયાદ આવેલું છે. અહિં ૩ દેરાસરે તેમજ શ્રાવકેની વસતિ સારી છે. સુતરીયા પાટીદારભાઈએ પણ જૈનધર્મ પાળે છે. એમાં કેટલાંક કુટુંબ તો દેરાસરજીના સુવ્યસ્થિત વહિવટ કરે છે. નડીયાદ શહેરના સ્ટેશન પર મીશન હેસ્પીટલ આવેલી છે જે વાઢકાપ વગેરે માટે પ્રસિદ્ધ છે. નડીયાદથી કપડવણજ લગભગ ૨૪ માઇલ પર આવેલું જેનેની વિશાલ વસતિવાળું સુંદર શહેર છે. ત્યાં અનેક દેરાસરો, ઉપાશ્રય તથા જ્ઞાનભંડારો આવેલાં છે. શહેર યાત્રા કરવા જેવું છે. આમ દ્વારક સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરિશ્વરજી મ.ની જન્મભૂમિનું આ ગામ છે. ખંભાત-ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર આવેલું ગુજરાતનું પ્રાચીન મહાતીર્થ સ્થંભનતીથ–ખંભાત, ઈતિહાસના પાનાઓ પર ખરેખર ગૌરવપૂર્વક આલેખાયેલું છે. સેંકડો જીનમંદિરો હજારો લક્ષાધિપતિ જૈન શ્રીમંત, તથા જ્ઞાનશાળા. જ્ઞાનભંડારો તેમજ સમૃદ્ધ પૌષધશાળાએથી એક વેળા ખંભાત સમગ્ર ભારતવર્ષની સમૃદ્ધ જેનપુરી ગણતી હતી આજે ખંભાતમાં ૬૦ દેરાસરો છે. ઉપાશ્રયો, પષશાળાએ લગભગ ૧૦-૧૨ છે. ધર્મશાળાઓ પણ છે, પાંચ મોટા જ્ઞાનમંદિરે છે. શ્રાવકેના લગભગ ૮૦૦ ઘરો છે. એક કાળે ખંભાતની નામના એને વ્યાપાર તેમજ એને વૈભવ છેલ્લી ટોચ હતા. ખંભાતને ખંભાતને આ ભૂતકાળને વૈભવ, ૧૭મા સૈકામાં થઈ ગયેલા મહાવિ Page #305 -------------------------------------------------------------------------- ________________ ગાંજો પીતાં જગતમાં, લાજ ઘટે બહુવાર; ગંજેરી ફેકી કહે નિદે લેક અપાર. ૨૨૯ ડષભદાસજીએ આ શબ્દોમાં આલેખાય છે. ખંભાત શહેરમાં ૧૮ વર્ણન વ્યાપાર સોળ કળાએ ખીલ્યો હતો. ત્યાંના ઘનિકે સાધુપુરૂષનાં ચરણો પૂજતાં, વિવેક અને સુવિચારથી ત્યાં અઢારે વર્ણના લેકે રહેતા. ધનવાન લોકોના ઘરની સ્ત્રીઓ પટોળાં પહેરતી હતી. જ્યારે ધનિકો આંગળ પહોળા સોનાના કદરા, હીરાના કંદરા અને સોનાનાં સાંકળા પહેરતાં હતાં.' કવિ ઋષભદાસ આગળ વધતાં કહે છે – પંચ્યાશી જિનના પ્રાસાદ, ધ્વજ તરણુ તિહા ઘટાનાદ પિસ્તાલીશ જ્યાં પૌષધશાલ, કરઈ વખાણુ મુનિવાચાલ પડિકકમણું, પૌષધ પૂજાય, પુણ્ય કરતાં દા'ડા જાય, પ્રભાવના વ્યાખ્યાન જ્યાંહિ, સાહસ્મિ વલા હોઈ ત્યાંહિ ઉપસારો દહેરૂં જિહાંય અત્યંત નહિ તે હોય, ઠંડિલ ગોચરી સેહિલ્યાં અહિ. મુનિ પણ રહેવા હિંડે આંહિ. આ સ્થિતિ વિક્રમના ૧૭મા સૈકામાં ખંભાત શહેરની હતી. વિગ્ના ઠેઠ ૧૧ ના શતકથી માંડી. ૧૭ સિકા ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ખંભાતે પોતાને યશસ્વીધ્વજ દિગંતમાં ફેલાવ્યો હતો. જન દેરાસરે: સ્થંભન પાર્શ્વનાથજી આ શહેરમાં આજે મુખ્ય મંદિર શ્રી થંભન પાર્શ્વનાથજીનું છે. શહેરમાં શ્રાવકેની ભરચક વસતિવાળા ગણુતા ખારવાડમાં આ રમણુય દેરાસર આવેલું છે આ પ્રતિમા ખૂબજ અતિહાસિક તથા પ્રભાવશાલી છે. ર૦મા તીર્થંકર શ્રી મુનિવ્રત સ્વામીના શાશ. નમાં શ્રી રામચંદ્રજી આદિને આ પ્રભુજીના પ્રભાવે સમુદ્રનું સ્થંભન થયું હતું. શ્રી નેમિનાથ ભ.ના નાળમાં કૃષ્ણ વાસુદેવ નાગકુમારદેવના પ્રભાવથી આ પ્રભુજીને દ્વારકામાં લાવ્યા હતા. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નામ જપતા સે દુખ હરે, તપ દુખ હરે હજાર; સદ્ગુરૂ કૃપા લખ દુખ હરે, સબ દુખ હરે વિચારે. દ્વારિકાના દાહ સમયે કૃષ્ણ આ પ્રભુજીને સમુદ્રમાં પધરાવ્યા હતા. બાદ કાતિનગરીના ધનદત શેઠના વહાણ સમુદ્રમાં સ્થિર થઈ ગયેલાં. ત્યારે તે સ્થળેથી શ્રી સ્વૈભનપાર્શ્વનાથજીની પ્રતિમાજી પ્રગટ થયા. તે કાંતિનગરીમાં શેઠે સુંદર મંદિર બંધાવી બિરાજમાન કર્યા. ભ. શ્રીપાદલિપ્તસૂરિજીના કાળમાં આ પ્રતિમાજીનાં સાનિધ્યથી નાગાજેને, અનેક વિદ્યાઓ સિદ્ધ કરી હતી. તેણે આ પ્રતિમાજીને શેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચે ભંડારી દીધા હતા. નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજશ્રીને આ મહામહિમાવંત સ્નાત્રજલથી કોઢ રોગ દૂર થયો હતો જે ખાખરાના ઇડ નીચે આચાર્ય ભગવંત પ્રભુજીને સંઘ સમક્ષ પ્રગટ કર્યો. ત્યાં જ શ્રી સંઘે સુંદર જિનમંદિર બંધાવ્યું. આજે પણ આ મહાચમત્કારિક પ્રભુજી, ખંભાત તીર્થમાં તીર્થધપતિતરીકે બિરાજમાન છે. વર્તમાન જિનમંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૮૪માં થાય છે. ધર્મશીલ શ્રેષ્ટિવર્થ શ્રીયુત કસ્તુરભાઈ અમરચંદ આદિ સુશ્રાવકાની મહેનતથી આ મંદિર નવું તૈયાર થયું છે. અને કાગણ સુદિ ત્રીજના દિવસે પૂ. શાસનસમ્રાટ સ્વર આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વર મ0 શ્રીનાં વરદ હસ્તે પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ છે. આ પ્રભુજી મૂલ નીલમરત્વના છે. તેના પર સુંદર લેપ કરેલ છે. ખારવાડામાં બીજા પણ સીમંધરસ્વામી, અનંતનાથજી અભિનંદન સ્વામી આદી પ્રભુજીનાં દેરાસરો છે. નાગરવાડામાં પણ દેરાસરો છે. સંધવીપળ તથા બલપીપળામાં પણ સંખ્યાબંધ ભવ્ય દેરાસરો છે. માણેકચોકમાં શ્રી આદીશ્વર પ્રભુજીનાં ભવ્ય પ્રતિમાજી ભેંયરામાં છે. જીરાવલાપાડામાં લગભગ ૨૦ દેરાસરનો જીર્ણોદ્ધાર કરીને ત્રણ મજલાનું ગગનચુંબી પાંચ શિખયુક્ત પાંચ જિનમંદિર તૈયાર કરેલું છે. જેમાં ધર્મશીલ ઉદાર ચરિત શ્રેષ્ઠિવર્ય શ્રીયુત શેઠ પોપટભાઈ Page #307 -------------------------------------------------------------------------- ________________ - - વ્યસન તમાકુનું વજેવું; તાણે નાક મેઝાર; ૨૩૨ વસ્ત્ર તણું શોભા હરે, નાક ઝરે બહુવાર. અમરચંદ તથા શેઠ પોપટભાઈ મુળચંદને પરિશ્રમ, ખંત તથા ધર્મનિષ્ઠા પ્રશંસનીય હતો. બજારમાં ચિંતામણિ પાશ્વનાથજીનું ભયરાવાળું ભવ્ય મંદિર પણ રમણીય છે. ભયરામાં પાર્શ્વનાથજીની પ્રતિમાજી એટલા સ્વરછ કુંદાજવલ તેમજ જાણે હમણા જ આરસ–સંગેમરમરના પાષાણમાંથી કંડારીને તૈયાર કર્યો હોય તેવા તેજસ્વી છે. આ બધા પ્રતિમાજીઓ જગદગુરૂ તપાગચ્છાધિપતિ સુરિસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયહીરસુરીશ્વરજી મહારાજશ્રી તથા તેઓશ્રીના શિષ્ય પરિવારના હાથે અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવેલ છે. ગુજરાતના ત્રણ મોટા શહેરે પાટણ, અમદાવાદ તથા ખંભાતમાં એવા સંખ્યાબંધ જિનમંદિરો છે. ને જેમાં બિરાજમાન પ્રભુજીની પ્રતિષ્ઠા-અંજનશલાકા પૂજ્યપાદ જગદ્ગુરૂઆ.ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. તથા તેઓના શિષ્ય-પ્રશિષ્યોના શુભહસ્તે થઈ છે. પૂ.પાદ હીરસૂરીશ્વરજીને કાળ ખરેખર જૈનશાસનમાં દર્શન પ્રભાવને અનુપમ કાળ હતો. તે કાળમાં સેંકડો પ્રતિષ્ઠાઓ, ધમમહોત્સવ, સેંકડે સંધયાત્રા આદિથી. ધમ ઉદ્યોત અપ્રતિમ થઈ રહ્યો હતો, ખંભાતમાં પણ એ કેટલાય મંદિરમાં તેઓશ્રીના કાળમાં પ્રભુ પ્રતિષ્ઠાઓ થયેલી છે. ગીમટીમાં કાચા કામનું દેરાસર આજથી ૩૦ વર્ષ પહેલાં પ્રખ્યાત હતું. આજે તો આવા કામો સેંકડો સ્થાનેએ થઈ ચૂક્યા છે. પણ તે વેળા આ મંદિરનાં સુંદર કાચ કામથી ભલભલા ચક્તિ થયા હતા. વર્તમાન જિનમંદિરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૧૮માં થયો છે ને પ્રતિષ્ઠા આચાર્ય દેવ શ્રીમદ્ રામચંદ્ર સૂરિશ્વરજી કરાવેલ છે. ખારવાડમાં શ્રી સીમંધર સ્વામીના દેરાસરમાં જુના સમયનું લાકડા પરનું નકશી કામ આજે પણ જેનારને આશ્ચર્ય ચકિત કરે છે.. એકંદરે ખંભાત તીર્થમાં સંખ્યાબંધ ભવ્ય જિનમંદિરો જેનના પ્રત્યેક લતાઓમાં રહેલા છે. જે જેને સમાજની ભકિત ભાવના. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપજી વધે સા જગત હૈ, ` ઉપજે સમે તે અંત; જિહું ઉપજે નિપજે નહિ, સે। કડીએ ભગવંત. તથા ધર્મ શ્રદ્ધાના મૂક સાક્ષીરૂપ છે. જેનેાની પ્રાચીન સમૃદ્ધિ, તથા તેના વૈભવના આ બધા આદશ પ્રતીકા ઉજ્વલ ઈતિહાસ રૂપે આજે પણ આપણને મળી ચીંધી રહ્યા છે. વ્યાપાર આદિની પતિના કારણે આજે ખંભાતના જૈને મુંબઈ અમદાવાદ આદિ સ્થળામા વસવાંટ કરી રહ્યા છે. છતાં પેળે પાળે કે પાડે, પાડે કે વાડે વાડે જિનમંદિશ છે. એ બધા સ્વચ્છ, સુંદર, તેમજ એ વર્ષે, ચાર, વર્ષે. રંગ-રાગના આદિથી મનેાહર, રમણીય તથા દેવ વિમાન જેવા આહ્લાદક છે. પાટણ તથા ખંભાતના જિનમદિશ માટે આમ કહેવામાં અતિશયેાક્તિ નથી. તદુપરાંત આ બધાંદેરાસરાના કામકાજ કરવા પૂજા આદિ માટે શ્રાવકાના વારા ાય છે, વારા પ્રમાણે દેરાસરનું ક્રામકાજ સૌ ભક્તિભાવ પૂર્વક કરે છે. આ હકીકત એક કે બે મદિરા, સે ખસે ધરની વસતિવાળા શહેરમાં હાવા છતાં પૂજારી કે નાકરિયાત માણસા આદિથી જ કામ લેનારાઓને મેધ આપી જાય છે. ઉપાશ્રય : જ્ઞાનભંડાર : શહેરના મધ્ય લત્તા રૂપ ખારવાડામાં આવેલે જૈનશાળાનેા ઉપાશ્રય વિશાલ તેમજ સુંદર છે. અનેકાનેક આચાય દેવાના ચાતુર્માસ આ સ્થાને થયેલા છે. શેઠ શ્રી પોપટભાઈ અમરચંદ તથા તેના લઘુબંધુ મિષ્ટ શેઠ શ્રી કસ્તુરભાઈ આદિના તન, મન, તેમજ ધનના ભાગે આ જૈનશાળાની જાહેાજલાલી અદ્યાવધિ અખડિત રહી છે. ખંભાતમાં કે દેશ-પરદેશમાં, શેઠ અમરચંદ પ્રેમચંદના કુટુંબની ભક્તિ, ભાવના તેમજ ધ×શ્રા આજે છે શ્રીયુત રમણભાઈ શેઠની ધર્મભક્તિ પ્રસંશનીય છે સુપ્રસિદ્ધ છે. જૈન ઢાળાનેા વ્યાખ્યાન હાલ પણ વિશાલ છે, અહિં જૈનશાળા હસ્તકના સંખ્યાબંધ દેરાસરાને વહિવટ થાય છે. અનેક પ્રાચીન–અર્વાચીન જ્ઞાન ભંડારા જૈનશાંળાના હસ્તક રહે છે. જેમાં પૂ. શ્રી જ્ઞાનવિમલ સુરિજી મને હસ્ત લિખિત જ્ઞાનભંડાર, ગણી શકાય. સેકડે હસ્ત Page #309 -------------------------------------------------------------------------- ________________ વહેતા પાણી નિર્મલા, અધ્યા ગંદીલા હોય; ૨૩૩ સાધુ જન ભ્રમતા ભલા, દાગ ન લાગે કાય. લિખિત પ્રતે અહિં છે. જેમાં કેટલી તેા આદ્યાધિ અપ્રસિદ્ધ છે. વિ. સં. ૨૦૦૪ ની ચાતુર્માંસમી પૂ. પાદ મચા દેવ શ્રીમદ્ વિજય પ્રેમ સુરિશ્વરજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં આ જ્ઞાન ભાર્ વ્યવસ્થિત રીતે તૈયાર કરાવાયેા છે. તે તે પ્રતેાના નામ, ભાંષાં, રચનાકાલ, લેખનકાલ, ઇત્યાદ્િ બધું સુવ્યવસ્થિત લીષ્ટ તૈયાર થયું છે. આ ભંડાર શેઠ અમરચંદ્ર પ્રેમચંદની ન્હાની જૈનશાળામાં છે. આ ઉપરાંત પૂ॰ પાદ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મ શ્રીની જ્ઞાનશાળા, જેમાં પ્રાચીન–અર્વાચીન મુદ્રિત તથા લિખિત પ્રતા તથા પુસ્તકને સારા સંગ્રહ છે. જે ખારવાડામાં આવેલા છે. ભાયરાપાડામાં હસ્તલિખિત તાડપત્રીય પ્રાચીન જ્ઞાનભંડાર છે. જે બહુજ પ્રાચીન તથા રમણીય છે. આ ભંડારને વ્યવસ્થિત કરવામાં પૂ॰ પાદ આ॰ મ॰ શ્રી વિજય વલ્લભસુરીજી મ॰ તથા પૂ॰ પાદ આ॰ મ૦ શ્રી વિજયકુમુદસુરીજી મન્તા પરિશ્રમ પ્રશંસનીય છે. જૈનશાળામાં શ્રી નીતિ વિજયજી જ્ઞાન ભંડાર પણ સુંદર છે. બારમાં શ્રી આત્મકમળ જૈન લાયબ્રેરી; તેમજ મહાવીર જૈન સભા આદિ તેમજ ખંભાતી પ્રગતીમ`ડળ સ્નાત્રમડળ જેવી આદિ સસ્થાઓ છે. જીરાલાપાડામાં જૈન ધર્માંશળા છે. જેમાં હાલ ભાજનશાળા ચાલે છે. ખીજી પણ અંબાલાલ પાનાચંદની ધર્મશાળા બજારમાં આવેલી છે, નાના ચેાળાવાડામાં શેઠ બુલાખીદાસ નાનચના જૈન ઉપાશ્રય આવેલા છે. જેમાં પૂ॰ પાદ આચાય દમુનિવરેાના ચાતુર્માંસા થાય છે. બાજુમાં આયંબીલ ખાતું છે, માણેકચેાકની પાછલ લાડવાડામાં હમણાં એક નવા ઉપાશ્રય તૈયાર થયા છે. આ ઉપરાંત પાયચંદગચ્છના ઉપાશ્રય, ખતરગચ્છને ઉપાશ્રય, પ્રીતિ બ્રહ્મપુરીના ઉપાશ્રય આદિ ઉપાશ્રયે અહિ. સંખ્યાંબધ છે. તેમજ ચંદનબાઇ કન્યાશાળા છે. તેમજ શ્રીયુત મણભાઇ શેઠની ધાર્મિકતા પ્રશંસનીય છે, પ્રાચીન ખભાતના ઇતિહાસઃ વિ. ના ૧૨માં શતકથી Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. જાતમ ગુણ રમણતા, ઈંદ્રીય તજી વિકર થીર સમાધિ સંતોષમેં, ભવદુઃખ ભંજનહાર. ખંભાતના ગૌરવનો ઈતિહાસ સળંગપણે આપણને મળી રહે છે.. ખંભાતના બંદર પરથી દેશ-પરદે માલ ચઢતો ઉતરતો. જાવા, સુમાત્રા, ઈરાન, ઈછત, ચીન, જાપાન, એડન, અફ્રિકા આદિ દૂર દૂર દેશમાં ખંભાતનો વ્યાપાર વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. કલિકાલ સર્વ આમ શ્રી હેમચંદ્રસુરિજી મહારાજના સમયમાં અહિં સો કરોડપતિએ વસતા હતા. મહારાજા સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલ મહારાજાના રાજ્યકાળમાં ખંભાત બંદર મુખ્ય વ્યપાર કેન્દ્ર ગણાતું. ગુજરાતના કઈ પણ ખૂણેથી દેશ–પરદેશ જવા માટે આ શહેર બંદર ગણાતું. જૈન શાસનમાં અમર નામના પ્રાપ્ત કરી ગયેલા, મહામંત્રીશ્વર ઉદાયન અહિં જ મોટેભાગે રહેતા. તેમના જ હસ્તક પૂ. આ. ભ. શ્રી હેમ ચંદ્રસુરીશ્વરજી મ. શ્રીની દીક્ષા અહિં ખંભાત શહેરમાં થયેલી. આજે બ્રહ્મપુરીને ઉપાશ્રય એ આ. ભ. શ્રી હેમચંદ્રસુરીજી મ. ના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. ખંભાતના દાનવીર સુશ્રાવકામાં રાજીયા વાયા, તેજપાલ સંધવી, ઉદયકરણ સંધવી તેમજ મહાકવિ શ્રી ઋષભદાસજી આદિ થઈ ગયા છે. શ્રી સોમસુંદરસુરીજી. શ્રી હીરસુરીજી મ, શ્રી સેનસુરીજી મા. આદિ. પુણ્ય પ્રભાવક સમર્થ આચાર્યદેવની શુભનિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ, દીક્ષા મહોત્સવ તથા સંધ યાત્રાઓના મહોત્સવ અહિં થયેલા છે. વસ્તુપાલ-તેજપાલના સમયમાં પણ આ શહેર જાહેરજલાલિના શિખર પર હતું. દાનવીર શ્રીધર શેઠ જેમણે સમ્યક્ત્વ વ્રત તથા ચતુર્થવ્રત સ્વીકારના ઉદ્યાપન નિમિત્તે ગામે-ગામના સંઘમાં સોનામહેરોની પ્રભાવના કરી હતી, તે અહિંના હતા. ' તેમજ વર્તમાન કાળમાં પ્રખર જ્યોતીધર આચાર્ય ભગવંત શ્રી વિજય સૂરીશ્વરજી પણ ખંભાતના છે. તેમજ તારાચંદ સંધવી પણ ખંભાતના જ હતા તેમજ આ પુસ્તકના પ્રકાશક ચંદુલાલ પણ ખંભાતના જ છે. તેમજ સમેત Page #311 -------------------------------------------------------------------------- ________________ માતા કે પિીતાં, રડે, રડે વહુ કે બાળ; ૨ati ચાકર કે શેઠ રડે, તેય ન છેડે કાળ: શીખરજીની સ્પેશીયલ કાઢી હમેને સેવા ભાવે લઈ જનાર શ્રી શેઠ. મુળચંદ બુલાખીદાસ પણ ખંભાતના જ હતા. તેમજ ખંભાતના વતની છે તેમજ રેશનના (કંટ્રોલ) ના વખતમાં પણ અપૂર્વ સંધ કોઢનાર સંધવી કેશવલાલ વજેચંદ. ખંભાત હતા. આવું પ્રાચીન, ભવ્ય તથા તવારીખના પાને તેજસ્વી બનેલું ખંભાત શહેર, આજે દરિયે દૂર થતાં ખાડી ભરાઈ જતાં બંદર, તરીકે નામશેષ બનતું ગયું. સાથે સાથે વ્યાપાર-ઉદ્યોગોમાં પાછું, પડતું ગયું. વર્તમાનના વાહનવ્યવહારના ઝડપી સાધનીને આવું થતાં કાલબેલે એની પરિસ્થિતિમાં પલટે આવ્યો. ને આજે તેલના કુવા ખંભાતમાંથી નીકળ્યા છે તે જે તેની ચડતીનાં કારણ છે ને દિનપ્રતિ. દિન તેધના કુવા નીકળવાથી તેમજ પાવર હાઉસ તેમજ ઊદ્યો તેમજ કારખાનાઓ થવાથી ભાવી ઉજવળ દેખાય છે. અનેક મંદિરો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, તથા દેવ, ગુરૂ ભક્તિ તેમજ ધર્મશ્રદ્ધા આદિના ગૌરવથી આજે પણ ખંભાત શહેર અતિહાસિક તીર્થભૂમિ તરીકેનું પિતાનું પુરાણું તેજ જાળવી રહ્યું છે. - ખંભાત શહેર, અમદાવાદથી પગપાળા રસ્તે લગભગ ૬૬ માઈલ. જેટલું દૂર છે. રેલ્વે અમદાવાદથી મુંબઈ જતી મેઈલ લાઈન. આણંદથી રેલ્વે રસ્તે ખંભાત ૩૫ માઈલ છે. અને અમદાવાદથી. લગભગ ૪૦ માઈલ થાય. આણંદમાં અમેરિકન મીશન દ્વારા સંચાલિત વાઢ કાપ માટે હિંદભરના પ્રખ્યાત ડે. કુકની હોસ્પીટલ આવી છે.. શ્રાવકૅના ૭-૮ ઘરે છે. જૈન ધર્મશાળા છે. દેરાસર હમણું તૈયાર થયું છે. આણંદથી ખંભાતના રસ્તે પેટલાદ નાર તારાપર આદિ. સ્થળોએ દેટાસર ઉપાશ્રય તથા શ્રાવકેની વસતિ વગેરે છે. ખંભાતની આજુબાજુ ઘણા ગામ તથા ગામડાઓમાં દેરાસરો છે. જેમાં ખંભાતથી Page #312 -------------------------------------------------------------------------- ________________ -૨૩૬ : અનિત્યાનિ શરીરાણિ, વૈભવ નૈવ શાશ્વત; નિત્ય સન્નિહિત મૃત્યુ, કર્તવ્ય ધર્મ સંગ્રહ ૨ માઈલ પર શકરપરાનો સમાવેશ થાય છે. ત્યાં સુંદર શ્રી ચિંતા મણિ પાર્શ્વનાથસેં દેરાસર છે તથા વિશાળ ચેકમાં બીજું મંદિર છે. * ધર્મશાળા પણ સારી છે. ખંભાતથી ૭ માઈલ પર રાળજ ગામમાં પણું દેરાસર છે. આ દેરાસરોને વહિવટ જન શાળા હસ્તક છે. ખંભાતથી પૂર્વ દિશામાં બાર ગાઉ પર બોરસદ જેનોની સારી - વસ્તિવાળું ગામ છે દેરાસરે ઉપશ્રયે સુંદર છે. - કાવી–ખંભાત બંદરના સામા કાંઠા પર, ટેકરાઓ તથા વનરાજીની વચ્ચે આકાશના વાદલેની સાથે રમત કરતા ભવ્ય શિખરે ધ્યાનથી જોનારને તરતજ દેખાઈ આવે છે. આ શિખરો તે કાવી - બંદરના જિનમંદિર છે. ખંભાતથી મહીસાગર લંઘીને કાવી જનાર - બે કલાકમાં કાવી પહોંચી શકે, તેમ કહેવાતું હતું. તેમજ ખંભાત ની ભાગોળે ભસતા કૂતરાઓને અવાજ, કાવીમાં સંભળાય છે. ખંભતમાં રાત્રીએ થતી રોશની કાવીમાં દેખાય છે અને લગભગ ૨૫-૩૦ વર્ષ પહેલાં આ રીતે ખંભાત અને કાની વચ્ચે વહેવાર હતો પણ - આજે દરિયો વમળ તથા તેફાનેવાળો થતાં આજે આ માર્ગ દેખવાળો બન્યો છે. કાવી બંદર જૈનતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઈનમાં, વિશ્વામિત્રી સ્ટેશનેથી નાની નેરોગેજ લાઈનમાં જંબુસર • જકશનેથી રેલ્વે રસ્તે ૧૬ માઈલ પર કાવી સ્ટેશન છે. સ્ટેશનથી - ગામ માઈલ લગભગ ગણાય. ગામ સામાન્ય રીતે મેટું છે હેરાઓની વસતી વધારે છે. ગામ વચ્ચે મેર કિલ્લાવાળા કંપાઉડમાં આપણું જન મંદિરો તથા ધર્મશાળાઓ આવેલી છે. છેલ્લા લગભગ ૨૦-૨૨ વર્ષમાં આ તીર્થભૂમિમાં ઘણું-ઘણું સુધારાઓ થવા લાગ્યા છે. - તીર્થસ્થાન રમણીય બનતું જાય છે. આજુબાજુ વિશાલ એક પત્થરની . નવી ધર્મશાળાઓ તથા લાયબ્રેરી, પેઢીની ઓફીસ વગેરેથી તીર્થસ્થાનમાં Page #313 -------------------------------------------------------------------------- ________________ ન પાપ અધારે રહે, છાનું કરો કે ચોકમાં; ૨૩૦. અંતે પુકારી ઉઠશે, આ લેાક કે પલાકમાં. ગમી જાય તેવું છે. વિશાલ બાવનજિનાલયના એ ગમનસુખી ભવ્યૂ. મદિરો અહિં છે. એમાં સાસુના દહેરાસર તરીકે ઓળખાતા મ્હોટા દેરાસરજીમાં મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અને વહુના રત્નતિર્થંકર મંદિરમાં ભ. શ્રી ધર્મનાથ મૂલનાયક છે. આ બન્ને મંદિરો ખંભાત નિવાસીલાડકા ગાંધીના પુત્રવહુ ગાંધીની હીરાભાઈ એ. તથા તેના પુત્ર કુંવરજીની સ્ત્રી વીરાબાઈ એ-સાસુ વહુએ બધાવ્યા છે. વિ. સ. ૧૬૪૯ થી ૫૫ ના ગાળામાં આ બન્ને મદિરો તૈયાર થયેલાં છે અને તેની પ્રતિષ્ઠા જગદગુર આ. ભ. શ્રી વિજયહીરસૂશ્વરજી મ. શ્રીના પટ્ટધર આ. મ. શ્રી વિજયસેન સુરીશ્વરજી મ ના વરદ હસ્તે થયેલી છે. પ્રારંભમાં આ સ્થાન પર હીરાબાઈ એ બાવન જિનાલયનું સુ ંદર જિન મંદિર બંધાવ્યું હતું તેની પ્રતિષ્ઠા વિસ ૧૬૪૯ માં થઈ હતી. બાદ આ મંદિરનું બારણું ન્હાનું જોઈ, વહુ. વીરાબાઈ એ પેાતાના સાસુજી હીરાબાઈ તે કહ્યું કે · સાસુજી મંદિરના શિખર તા ચું અને ભવ્ય છે પણ બારણું અહુ નીચું છે ? આ સાંભળી સાસુથી રહેવાયું નહિ તેમણે જવાબમાં કહ્યું. ‘વહુજી તમને હાંશ રહેતી હાય તે પીયરથી દ્રવ્ય મગાવી બરાબર માપસર દેરાસર અધાવો’આ સાંભળી વીરાબાઈ એ પીયરથી દ્રવ્ય મગાવી, ૧૬૫૦ની સાલમાં ત્યાં નવાં મંદિરના ખાત મૂહુના પાયે નાખ્યા અને ૧૬૫૫ માં તે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. * આ બન્ને દિરો આજે દેવ વિમાન જેવા રમણીય, આલિશાન તથા ભવ્ય રૂપે સાસુ-વહુના ભાવ-ભક્તિને તેમજ ભૂતકાલીન ધમશીલ આત્માઓની ગૌરવકથાને ગાથા ઊભાં છે. દેરાસરો ગમી જાય તેવાં છે. યાત્રાળુઓને અનેક પ્રકારની અનુકૂળતા છે. હવા-પાણી સુવિધા- - વાળા છે. છેલ્લા લગભગ ૨૦ વર્ષથી માળવા-માહેદપુરના સેવાભાવી Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભૂલ થઈ કે ચેતવું, એજ ખરો ઉપાય; ભૂલ્યા ત્યાંથી ફરી ગણે, જેથી ભૂલ જણાય. સુશ્રાવક કિશનલાલજી અહિંની પેઢીની વ્યવસ્થા ખૂબ જ ખંત તથા લાગણીથી કરી રહ્યાં છે. જેથી આ તીર્થ વધુ પ્રસદ્ધિમાં આવતું જાય છે. આ પેઢીનો વહિવટ જંબુસરનો સંધ કરે છે. વિ. સં. ૧૮૮૬ ની સાલમાં કવિરાજ શ્રીદીપવિજયજી આ તીર્થની યાત્રાએ આવેલા અને આને મહિમા-ઈતિહાસ ઇત્યાદિ હકીકતો તેઓશ્રીએ કાવીતીર્થવર્ણન” નામના પિતાના બનાવેલા સ્તવનમાં ગૂંથી છે. પં. શ્રીદીપવિજયજી કવિરાજ વિ. ના ૧૯ મા સૈકામાં થઈ ગયેલા સમર્થ કવિ હતા. પર્યુષણ પર્વમાં ગવાતું ભ. મહાવીરદેવનું હાલરડું તથા અષ્ટાપદજીની પૂજા તેઓશ્રીની સુપ્રસિદ્ધ કૃતિઓ છે. તેઓના સમયમાં પણ કાવી તીર્થને વહિવટ જબૂસરને સંધ કરતો હતો. એ એમનાં સ્તવન પરથી જણાઈ આવે છે. વિ. સં. ૧૯૮૨ની સાલમાં સુરત નિવાસી શેઠ કલ્યાણચંદ ઘેલાભાઈ ઝવેરીએ કાવી-ગંધારને સંધ કાઢો. આ સંધ રેલ્વરસ્તે તથા ગાડામાર્ગ નીક હતો. સંધવીએ ઉદારતાપૂર્વક આ સંધમાં પૈસે ખર્યો હતો. સંસારી અવસ્થામાં લગભગ ૧૦ વર્ષની વયે હું પણ આ સંઘમાં હતો. એનાં સુખદસંસ્મરણે આજે પણ સ્મૃતિપટ પર તાજાં થતાં, એ ભવ્ય ભૂતકાલ નજર સામે ખડો થાય છે. ગંધાર–એક કાળે પિતાનાં તેજસ્વી ગૌરવથી ઇતિહાસના પાનાઓ પર અમર થઈ ગયેલું ગંધાર શહેર. આજે કાળની કરાલ કરામતનું ભોગ બની, ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ છેડા પર ખંભાતના અખાતની , સપાટી પર ઊભું ઊભું પિતાના પ્રભાવની ગૌરવગાથાઓનું આજે આપણને સ્મરણ કરાવે છે. ગંધાર પૂર્વકાલમાં મોટું બંદર હતું. વ્યાપાર તથા વ્યવસાયે અહિં ધમધોકાર ચાલુ હતા. વિ. ની ૧૭મી સદીમાં સેંકડે ધનસમૃદ્ધ શ્રાવકોના ઘરે આ શહેરમાં હતા. જગદ્ગુરુ આ. ભ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના Page #315 -------------------------------------------------------------------------- ________________ પરદારા છે પાપણી, સાપિણી ઝેરી એહ; ૨૩૯ કરે આપણી, કાંપણી નાગણી દુખની એહ. આવાગમનના શુભ સમાચાર લાવનાર ખેપીયાને હજારાનું દાન દેનારા ધનસપન્ન ગુરૂભક્ત દાનવીરો આ ગધાર શહેરમાં સેકડૅાની સખ્યામાં રહેતા હતા. પૂ. પાદ આચાર્ય મહારાજશ્રી સેંકડાના સાધુ પરિવાર સાથે અહિં ચાતુમ સાથે બિરાજમાન હતા . અહિંથી જ તેઓશ્રીએ મેગલ સમ્રાટ અકબર આદશાહનાં આમંત્રણના કારણે ફત્તેહપુર સિક્રી આજુ વિહાર લંબાવ્યેા હતો. વિ. સં. ૧૬૪૨ના માગશર વદ ૭ના શુભ દિવસે ગધારથી વિહાર કરી જે દિ ૧૩ ના તેઓશ્રી ફત્તેહપુરસિક્રી પહોંચ્યા હતા. આ ગધારની જાહેાજલાલી આજે રહી નથી. અત્યારે સામાન્ય ગામડાં જેવું આ સ્થાન છે. ભરૂચથી જ ખુસર જતી ન્હાની રેલ્વે લાઇનમાં સમનીથી દહેજ જતાં ફાટામાં પખાજણુ અથવા સ્ટેશનથી છ ગાઉ દૂર આજે ગધાર તીથૅ આવ્યું છે, પગપાળા અથવા ગાડા દ્વારા જનારને આમેદથી જવુ અનુકૂલતાવાળુ છે. ગંધારની આજુ આજુ લુખ્ખા પાઢ હોવાથી માઇલેાના માઇલે। દૂરથી ગધારના જિન મદિરો દેખાય છે. ગધારમાં આજે એક જ મંદિર છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથનાં મ્હોટાં ભવ્ય પ્રતિમાજી છે. પાછલ પ્રદક્ષિગુામાં વચ્ચે શ્રીમહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર પ્રાચીન હાવું જોઈએ એમ સંભવના છે. જે આજે ગધારથી અર્ધો માઈલ પર તેના અવશેષ ઉભા છે. વિ. સ. ૧૫૦૦ લગભગમાં ભ. શ્રી મહાવીરસ્વામી અહિં મૂલનાયક હતા. જ્યારે શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિષ્ઠા ૧૬૫૯ માં શ્રી વિજયસેનસૂરિજીના શુભ હસ્તે થઈ છે. વિશાલ ગઢમાં ધર્મશાળા, પેઢી, તથા મદિર જગલમાં મોંગલ રૂપે આજે ઉભાં છે. યાત્રિકાને સાધન-સગવડની સુવિધા ઓછી Page #316 -------------------------------------------------------------------------- ________________ કરે કષ્ટમાં પાડવા, દુર્જન કાટી ઉપાય. પુણ્યવંતને એ સછું, સુખના કારણ થાય. હેવાથી આ બાજુ યાત્રા માટે લેાકેા ઓછા આવે એ સંભવિત છે. યાત્રિકા જો ઘેાડુ કષ્ટ વેઠે તે આ સ્થાનની તીર્થભૂમિની સ્પનાને તેને અમૂલ્ય લાભ મળે, અત્રે પેઢીમાં વ્યવસ્થા સારી છે. આ બાજુના પ્રદેશમાં પાણીની તંગી અવાર-નવાર પડતી રહે છે. પેઢી તરફથી યાત્રિકાને સગવડ અપાય છે. પેઢીની વ્યવસ્થા તથા ભરૂચના સુશ્રાવક ધતિષ્ઠ ચુનીભાઈ રાયચંદ આદિ લાગણીપૂ કરે છે. કાવી તથા ગધારની આજુબાજુ જખૂસર, આમેાદ પાદરા આદિ શહેરા છે. જ્યાં શ્રાવકેાની વસતિ, ઉપાશ્રય, ધર્મશાળા તથા સુંદર જિનમદિરા છે. જે યાત્રા કરવા જેવાં છે. ૨૪૦ વાદરાઃ——ગુજરાતમાં ર્ંગીલા શહેર તરીકે એક દાયકા પેહેલાં સુપ્રસિદ્ધ વાદરા શહેર, મહારાજા સયાજીરાવની રાજધાનીનુ શહેર ગણાતું હતું. આજે તે હિંદ ભરમાં ૭૦૦ દેશી સ્ટેટા જે નકશામાં પીળા રંગથી એાળખાતા હતા તે બધાં સ્ટેટા વિલીન થઈ ગયા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પૌત્ર પ્રતાપસિહરાવ ગાયકવાડ મહારાજા તરીકેના સ્થાનેથી ગયા. વમાનમાં મહારાજા કૃતેસિંહરાવ ગાયકવાડ તરીકે સમેધાય છે. વડેાદરા શહેર આમ પ્રાચીન છે. વટપ્રદ તરીકે ઈતિહાસમાં આ સ્થાન એળખાતું હતું. લગભગ પ૯ વર્ષ પહેલાં જૈન સમાજની, જૈન સંધની જાહેlજલાલી અહિં ખૂબ જ ઉન્નતિના શિખર પર હતી. અહિં આજે ૧૮ સુંદર જિનમદિશ છે. શહેરમાં નરસિંહજીની પોળમાં દાદાપા - નાથજીનું દેરાસર બહુ જ વિશાળ, ભવ્ય તથા બે માળ ઊંચું છે. સ. ૧૯૭૩ ની સાલમાં થયેલે આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર વિ. છે. મહારાજા કુમારપાલના સમયનું આ મંદિર ગુજરાતના પ્રાચીન તીર્થાંમાં તીરૂપ છે. રસ્તામાં સડક પર હમણાં શ્રી ‘ શત્રુંજયાવતાર’ નામનું ભવ્ય જિન મદિર થયું છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૦૭ના * Page #317 -------------------------------------------------------------------------- ________________ દુન કૃત નિંદા થકી, સજ્જન નવ નિદાય; રવી ભણી રજ નાખતાં, આપે અધેા થાય. મહા સુદિ ૬ ના દિવસે થઈ છે. આ મંદિર સુંદર તથા દર્શોની ય છે. પાવાગઢ તીમાં બિરાજથાન શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીના મંદિરમાં બિરાજમાન કર્યાં છે. શહેરમાં જૈતાની વસ્તી સારી છે. શહેર બહાર કાઠીપોળ, મામાનીપાળ, ઘીકાંટા આદિ સ્થળેાયે પણ તેની વસ્તી, સુંદર મદિરા, ઉપાશ્રયા, જ્ઞાનભંડારા વગેરે છે. શહેરમા જાની શેરીની આજુ-બાજુના પ્રદેશ જૈન સમુદાયની વસ્તીને ભરચક લત્તો ગણાય ઉપાશ્રય, ભેાજનશાળા, આયંબીલખાતું આદિ વધું એટલામાં છે. તેમજ યેવૃદ્ધ પ્રવતક શ્રી કાંતિવિજયજી મહારાજ શ્રી સંગૃહિત જ્ઞાનભંડાર વિશાલ તથા દનીય છે. તેમજ કાઠીપાળનાં નાકા પર • શ્રી મુક્તિવિમલ જૈન નાંનદિશ ' ભંડાર પણ સુ ંદર છે. તેમજ મહારાજ સયાજીરાવ ગાયકવાડના સમયથી સ્ટેટ લાઇબ્રેરી, તેના પ્રકાશને આ વધુ સુંદર છે. રાજમહેલ, કાલેજો, ન્યાયમ ંદિર, કલાભુવન, ઝૂલતા પુલ, કમાટીબાગ આદિ સ્ટેટના સમયનાં સ્થાને વડાદરામાં આવનારને જોવા માટેનાં આણા ગણાય છે. આજે પણ વડાદરા, સ્ટેટ તરીકે વિલીન થયા પછી મુંબઈ પ્રાંતના વડેદરા જિલ્લાનું ખ્ય શહેર ગણાય છે. ખી. બી. સી. આઈ વેસ્ટન રેલ્વેનું દક્ષિણ, ઉત્તર, પૂર્વની રેલ્વે લાઈનને જોડતું મુખ્ય જકશન વડેદરાં-ખરેડા ગણાય છે. રતલામ, દીલ્હી બાજુ અહિંથી લાઈન જાય છે. તેમજ ભાઈ જસર, છેટાઉદેપુર બાજુની ન્હાની રેલ્વે લાઈના અહિથી જાય છે. વડાદરાની ઉત્તર-પૂર્વ બાજુ ન્હાનું પણ રળીયામણુ છાણી ગામ ૬ માઈલ છે. શ્રાવકાની વસ્તી સારી છે. ગામ ભાવિક છે, શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર દેરાસર તથા ઉપાશ્રય છે. શ્રી વીરવિજયજી શાસ્ત્રભડા અહિં સુંદર છે. યાત્રા કરવા જેવી છે. ૨૪૧ ડભાઇ: વડાદરાથી દક્ષિણ-પૂર્વમાં ૧૮ માઈલ ડભાઇ-પ્રાચીન દૌવતી શહેર આવેલું છે. ગૂરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમયમાં ૧૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ પર પરલેકે સુખ પામવા, કરો સારો સ`કેત; હે ખાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. . આ શહેરની સ્થાપના થયેલી છે. તેમના સમયને કિલ્લે હુ છે. સાદાદ રત્નાકર નામના સુપ્રદ્ધિ જૈન ન્યાય ગ્રંથના રચયિતા વાદી દેવસુરીજીના ગુરૂ મહારાજશ્રી મુનિચંદ્રસુરીજીને જન્મ આ નગરીમાં થયેલા. મહાન પ્રભાવક તાર્કિક શિરામણિ મહેાપાધ્યાય શ્રી યશેાવિજય મ. સ્વવાસ આ શહેરમાં થયા હતા. મંત્રીશ્વર વસ્તુપાલે અહિ ૧૭૦ દેરીએવાળું સુંદર જિનમંદિર બંધાવ્યા ઉલ્લેખ વસ્તુપાલ ચરિત્ર’માં આવે છે. તેમજ માંડવગઢના મંત્રીધર શ્રી પેથડશાએ પણ અહિં જિનમંદિર અધાવ્યું હતું. આજે ડભોઈમાં છ મદિશ છે. એમાં શ્રી લઢણપાર્શ્વનાથજીનુ મંદિર મુખ્ય અને તીરૂપ ગણાય છે. એ માળતુ આ દેરાસર છે. ઉપરના ભાગમાં શ્રી શીતલનાથ ભગવાન છે. અને નીચે ભોંયરામાં ' લેાટણ પાર્શ્વનાથજીના ભવ્ય તથા ચમત્કારિક શ્યામ પાષાણુના પ્રતિમાજી બિરાછમાન છે. આ ઉપરાંત શ્રી મુતિસુવ્રત સ્વામીજી, શ્રી શામળાપાર્શ્વનાથજીના આદિના દેરાસરે છે. હમણાં શ્રી આદીશ્વર ભગવાનના સુંદર મંદિરને જર્ણોદ્ધાર થઇ રહ્યો છે. આ બધા દેરાસરી શ્રાવકાની વસતીની વચ્ચે છે. ઉપાશ્રયેા, જ્ઞાનમંદિર તથા પાશાળા આદિ બધાં ધમ થાને આટલામાં જ આવ્યાં છે. જ્ઞાનભંડારમાં પ્રાચીનઅર્વાચીન પુસ્તક પ્રતસંગ્રહ સારે છે. કન્યાશાળા તથા ઉપા. શ્રી યશવિજયજી જૈન સેવાસદન આદિ શિક્ષણ તથા સેવાની સંસ્થાએ અહિં સારી પ્રવૃત્તિ કરી છે. ગામની દક્ષિણે ના માઈલે દૂર ન્યાયા ચાય સ્વ. ઉપાધ્યાયજી મ શ્રી યશોવિજયજી મહારાજશ્રીનું સાંધિ મંદિર છે. જ્યા અગ્નિસ કાર તેએશ્રીના થયેલા એ સ્થાને, તેઓશ્રીની પાદુકા તથા સ્તૂપ છે. તે સ્થાને અન્યાન્ય પાદુકા પણ અહિં છે. ઉપાધ્યાયજી મ,ની દેરીમાં તેએશ્રીની પાદુકા વિ. સં. ૧૭૪૫માં પ્રતિષ્ટિત કરેલ છે. આજે સમાધિ મંદિરને વધુ ભવ્ય તથા વિશાલ અનાવવાની યેાજના તૈયાર થઈ છે. જેમાં મુઔંબઈના સધને સ્થાનિક Page #319 -------------------------------------------------------------------------- ________________ અદેખા કેરી આંખમાં, કમળા કેરો રોગ; ૨૪૩ પીળું દેખે પરવશે, રોગ તણો સંયોગ. સંઘને સહકાર મલ્યો છે. જૈન શાસનના આદ્વિતીય શાસન પ્રભાવક સમર્થ બહુશ્રુત પૂ. પાદ ન્યાયાચાર્યા શ્રી. ઉપાધ્યાયજી મહારાજશ્રીને આપણુ પર અપાર ઉપકાર છે, તેઓશ્રી માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. ડભોઈમાં શ્રાવકના ૩૦૦ લગભગ ઘરો છે. જાહેર સ્થાનમાં હીરા ભાગોળ, તેજતલાવ, જનકિલ્લો, પુરાણી વાવ, ઈત્યાદિ અતિહાસિક અવશેષો દર્શનીય છે. ભરૂચ-પ્રાચીન લાટ દેશની પ્રસિદ્ધ રાજધાની ભરૂચ શહેર આજે તે કાળબલે પલટાઈ ગયું છે, મ, શ્રી મુનિસુવ્રત સ્વામીનાં શાસતમાં આ રથાન અતિહાસિક તીર્થભૂમિ તરીકે સુપ્રદ્ધિ હતું. મ. શ્રી મુનિસુવ્રતસ્વામી કેવલજ્ઞાન પામ્યા પછી અને બોધ આપવા, એક રાતમાં ૬૦ ગાઉને વિહાર કરી પ્રતિષ્ઠાપુરથી અહિં પધાર્યા હતા. ત્યારથી આ તીર્થ અશ્વાવબોધ મહાતીર્થના નામે પ્રખ્યાત થયું. આ રીતે સિંહલ દેશની રાજકુમારી સુદર્શન પૂર્વભવમાં અહીં સમળી હતી. અને નવકાર મંત્રના પ્રભાવે રાજકુમારી થઈ તેમ અહિં આવીને ભ. શ્રી. મુનિસુવ્રતસ્વામી ભવ્ય જિનમંદિર બંધાવ્યું જે, “ શકુનિવિહાર” તરીકે પ્રસિદ્ધિને પામ્યું. ભરૂચ શહેરનું જુનું નામ “ભગુચ્છ” પણ કહેવાય છે. જૈન ઈતિહાસમાં તો “ભરૂચ તરીકે આ ઓળખાય છે. સમસ્ત ભારતવર્ષમાં પુરાણું બંદર ભરૂચ છે. શ્રીપાલ મહારાજાના સમયમાં આજ શહેરમાં શ્રીપાલ મહારાજાને ધવલસેક મળ્યા હતા. ને તેમના વાંહણોને આ બંદરેથી જ શ્રીપાલ મહારાજાએ નવપદના પ્રભાવે સમુદ્ર માર્ગે હકરાવ્યા હતા. ચીન, જાપાન, જાવા, સુમાત્રા, એડન. આફ્રિકા, ઈત્યાદિ દૂરદૂરના પ્રદેશને સાથે આ બંદરનો વ્યાપાર વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. છે. એક પરદેશી લેખક મી. હયુઈટ, ભરૂચના વ્યાપાર વાણિજ્ય Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વિદ્યારૂપી ધન તણું અતિ આશ્ચર્ય જણાય; ખર્ચ્યા વિણે ખુટી પડે, વધે જેમ વપરાય. ભરૂચના તથા સમૃદ્ધિને ભવ્ય ભૂનકાલ રજુ કરતાં લખે છે. કેઃ અંદરથી પરદેશના ઈજીપ્ત, અરબસ્તાન, ઈરાન અંદરે માલ જતા. મીસર અને અરબસ્તાનથી સેાનુ, રૂપું, પિત્તલ, પાખરાજ, પરવાળા, દારૂ, પા, સુરમે, સીસું, અને કાપડ આવતાં. અને ઈરાનનાં બદરાથી સાતુ, માંતી આયાત થતાં. ભરૂચથી મીસર અને અરબસ્તાન વગેરે દેશેામાં ચાખા, તેલ, ખાંડ. કાપડ વગેરે નિકાશ થતું. આ ઉલ્લેખથી જાણી શક!ય છે કે ભરૂચ તે કાળે ગુજરાતનું કેટ-કેટલું સમૃદ્ધ બંદર હતું. વિ ના ૧૧ મા તથા ૧૨ મા સૈકામાં ગૂજ શ્વર સિદ્ધરાજ જયસિંહ તેમ જ પરમાહેત; કુમારપાલ મહારાજાના રાજ્યકાળમાં આ શહેર ગુજરાતનું સુરક્ષિત નાકું ગણાતું વતું. ગુજરાતના મહામાત્ય શ્રી ઉદાયનના પુત્ર અ'બડે અહિં પ્રાચીન શકુનિકા વિહાર–જિતમંદિરને જર્ણોદ્ધાર કરાવ્યેા હતેા. કુમારપાલ રાજાના સમયે વાગ્ભટ્ટ અહિં દંડનાયક હતા. ત્યારબાદ મુસ્લિમ રાજ્યકાળમાં પુરાણા ભરૂચ શહેરને ભંગ થતા ગયે. તે અવસરે પૂર્વકાલના ભવ્ય જિનર દિને સવનેાના હાથે અહિં નાશ થયા હતા. છતાં શ્રી જૈન સંધનું ગૌરવ ધર્માભાવના તેમજ શ્રદ્ધા અણુનમ રહ્યા. પરિણામે આજે પણ ભલે ભરૂચને વૈભવ, સમૃદ્ધિ તથા વ્યાપારે। પડી ભાંગ્યા, પણ તેની ભવ્યતા, તેજ તથા ધર્માંસમૃદ્ધિના ભૂક સાક્ષીરૂપે નવ નવ સુંદર જિનમદિરા અહિં ઊભાં છે. જે કાલની કરામતને જાણે હસી રહ્યા હાય તે રીતે ગગનની સાથે વાના કરતા શિખરાથી સેાહામણાં લાગે છે. . ભરૂચમાં મુખ્ય જિનમંદિર ભ. શ્રીમુનિસુવ્રતસ્વામીજીનું છે. આ દેરાસર ખૂબ જ સુંદર તથા વિશાળ છે. મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીના પ્રતિમાની પ્રાચીન તથા મહાપ્રાભાવિક છે. આ પ્રતિમાજી ભ. મુનિસુવ્રતસ્વામીના વિદ્યામાન કાળમાં ભરાયેલા છે. એમ. પ્રાચીન Page #321 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા ને ધન જિહાં હશે, ત્યાં છે લીલા લહેર; ૨૪૫ વિદ્યા વિણ ધન શું કરે, અંતે ઝાઝા વર. ઈતિહાસના પ્રમાણે મળે છે. ભ. શ્રીગૌતમસ્વામીજીએ અષ્ટાપદ મહાતીર્થ પર “જગચિંતામણિ દ્વારા જે જે પ્રભાવીક તીર્થોની સ્તવના કરી છે. તેમાં ભરૂઅચ્છહિમણ સુવર્યથી ભરૂચથી બિરાજમાન ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ કરી છે. ભરૂચ શહેર તેમજ આ મહાતીઊંધિપતિ ભ. શ્રીમુનિસુવ્રતસ્વામીના પ્રતિમાજીની અતિહાસિતા આથી શિદ્ધ થાય છે. આ ઉપરાંત અન્ય મંદિરે પણ સુંદર તથા રમણીય છે. બધા દેરાસરો શ્રીમાળીપળના લત્તામાં આવેલાં છે. શ્રાવકોની વસ્તી આ બાજુના લત્તામાં છે. મુનિસુવ્રતસ્વામીનાં દેરાસરોમાં ભેંયરામાં સહસ્ત્રફણા પાશ્વનાથજીની પ્રતિમાજી રમણીય છે. આ લત્તાથી દૂર પશ્ચિમ બાજુ વેજલપર નામના પરામાં પણ લાડવા શ્રીમાળી શ્રાવક ભાઈઓની વસ્તી સારી છે. એક દેરાસર છે, જેનો જીર્ણોદ્ધારનું કાર્ય હમણાં ચાલે છે. ભરૂચ સ્ટેશનથી ગામમાં આવતાં કબીરપરામાં પણ એક દેરાસર છે. આ રીતે ભરૂચ શહેરમાં સુંદર દેરાસરો, ઉપાશ્રયે. આદિ ધર્મસ્થાનો આજે પણ તેના પૂર્વકાલીન ગૌરવમાં વધારો કરી રહ્યાં છે. શહેરમાં અન્યાન્ય દર્શનીય અતિહાસિક સ્થાનમાં જુમ્મામજીદ ગણાય છે. જે મજીદ પૂર્વકાળમાં જૈન મંદિર હોવા પ્રબલ પૂરાવા રજુ કરે છે કુમારપાલ મહારાજોના સમયમાં જે શકુનિકાવિહાર મંદિર તૈયાર બની ગયાની સંભાવના છે. આ અંગે પુરાતત્તવના વિધાવાનો પણ એક મતે કબૂલે છે, તેઓ કહે છે “ઈ સ. ૧૨૯૭માં અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું, એ સમયે ભરૂચ પણ મુશલમાનનાં હાથમાં ગયું. તેઓએ ગુજરાતમાં ઘણે સ્થલે હિન્દુ અને જૈન દેવાલયોને મજીદમાં ફેરવી નાખ્યાં, એ કાળમાં ભરૂચની જુમ્મામછદ પણ જન મંદિરમાંથી પરિવર્તિત બનેલી લાગે છે. અત્યારે પણ ત્યાંનાં અવશેષો ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મંદિરનો ભાગ છે, એમ જણાય છે. આ સ્થળની પ્રાચીન કારીગીરી આકૃતિઓની કતરણું, રસિકતા, સ્થાપત્ય, શિલ્પની કળાનું રૂપ, અને લાવણ્ય અજોડ છે.” Page #322 -------------------------------------------------------------------------- ________________ .. . - ૨૪૬ કાંટો બરાબર બોરડી કરો, હાથમાં વાગ્યો હોય; વાગ્યા વિનાની વેદના તેની, કહી શકે શું કઈ આ મરજીદ આજે ભરૂચ શહેરના બજાર વચ્ચે ઉભી છે. શહેર નર્મદાના કિનારા પર પાઘડી પનાના વિસ્તારમાં ઉચા-નીચા ટેકરાઓ પણ લાંબુ પથરાયેલું છે. મુંબઈ અમદાવાદ વચ્ચેની રે લાઇન પર ભરૂચ સ્ટેશન આવેલું છે. રેલ્વે લાઈન પર નર્મદા નદી પર હમણું નવો પુલ તૈયાર થયો છે. જુના પુલ પર મુભાઈ અમદાવાદ રોડની સડકને રસ્તે આવેલા છે. ભર્ચ અને વડોદરાની પાલેજ, મીયાગામ, સીનોર ઝર, કછીયાવર આદિ ગામો શ્રાવકેની વસતિવાળાં છે. સુંદર જિનમંદિરે ઉપાશશે તથા ધર્મશાળા. જ્ઞાનભંડારો આદિથી આ બધાં ગામે દર્શન સ્પર્શ ના કરવા ચોગ્ય છે. લક્ષ્મણીજી-મધ્ય ગુજરાતથી પૂર્વ દિશામાં માલવાની સરહદ પર તીર્થ આવેલું છે. આણંદથી ગોધરા થઈને દાહોદ જતી રેલ્વે લાઈનમાં દાહોદથી અલીરાજપુર જવાય છે. અલીરાજપુરની નજીકમાં આ લક્ષ્મણીતીર્થ આવેલું છે. પૂર્વકાલમાં આ તીર્થ ખુબ જ પ્રસિદ્ધ તથા મહિમાવંતું ગણાતું હતું. વિ. સં. ૧૩૪૦માં પિઠડશાહના પુત્ર ઝાંઝણકુમારે માંડવગઢથી સંધ કાઢેલે ત્યારે તે લક્ષ્મણપુર આવ્યો હતો. સંધમાં રાા લાખ યાત્રાળુઓ હતા. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી પાછા ફરતાં આ સંધની અહિંના સંઘે ભક્તિ કરી હતી. વિ. ના સૈકામાં અહિ ૧૦૧ જનમંદિરે હતા. અને શ્રાવકોના બે હજાર ઘરે હતા. આવી સમૃદ્ધ જૈન નગરીનો વિ. ના ૧૫–૧૭મ સૈકામાં નાશ થયો. અને આખુ શહેર ધ્વસ્તવિધ્વસ્ત થયું. હમણું વિ. સં. ૧૯૮૯ની સાલમાં જમીન ખેડતાં જમીનમાંથી ૧૧ સુંદર પ્રતિમાજી પ્રગટ થયા. આજુબાજુ જમીન ખેદવતાં બીજા પણ પ્રતિમાજી પ્રગટ થયા. અલીરાજપુર નરેશે આ પ્રતિમાજીઓનો કબજો જૈન સંઘને સોંપ્યો. અને મંદિર બંધાવવા જમીન પણું સમર્પણ કરી. ત્યારબાદ શ્રીસંઘે ત્યાં ત્રણ શિખરોનું ભવ્ય જિનમંદિર બંધાવ્યું. Page #323 -------------------------------------------------------------------------- ________________ જ્યાં જયાં જે જે ગ્ય છે, તિહાં સમજવું તેહ; ૨૪ ત્યાં ત્યાં તેને આચરો, આત્માથી જન એહ. આજે આજુબાજુ ભવ્ય બગિચે તથા તથા ધર્મશાળા આદિ આ તીર્થભૂમિમાં રમણીય છે. મંદિરમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી બિરાજમાન છે. મૂલનાયકની આજુબાજુ શ્રી નેમિનાથ તથા શ્રી મલ્લિાનાથ પ્રભુ છે બીજી દેરીઓમાં જુદા જુદા પ્રભુજી બિરાજમાન છે. આ દેરાસરમાં પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૪ની સાલમાં થઈ છે. સ્થાન સુંદર તથા આલ્હાદક છે. આ તીર્થનો વહિવટ અલીરાજપુરનો સંઘ કરે છે. આણદથી ગથરા લાઈનમાં ગોધરા, વેજલપુર તેમજ લુણાવાડા આદિ ગામમાં શ્રાવકોની વસતિ જૈન દેરાસર તથા ઉપાશ્રય અને જ્ઞાનભંડારો આવેલાં છે. હમણાં ગોધરામાં અગ્નિના ઉપદ્રવથી જેનેની વસતિને તથા ઉપાશ્રય, તેમ જ જ્ઞાનભંડારને નુકશાન થયું છે. જૈન દેરાસર શાશનના પુણ્ય પ્રમાણે બચી જવા પામ્યું છે. પરેલી-વડેદરાગોધરા લાઈનમાં ખરસાલીયા સ્ટેશનથી પજલપુરમાં શ્રાવકોની વસતિ સારી છે. દેરાસર, ઉપાશ્રય આદિ છે. આ વેજલપુરની નજીકમાં પારોલી તીર્થ આવેલું છે. આ તીર્થમાં શેત્રુજ્ય ઉપરના દાદાના મંદિર જેવું સુંદર મંદિર છે. મૂળનાયક શ્રી ઋષભદેવસ્વામી છે. પ્રતિમાજી બહુ જ પ્રભાવશાલી છે. વર્ષો પૂર્વે કરડ નદીની ભેખડમાંથી આ પ્રતિમાજી નીકળ્યા હતા. આજુબાજુના લકાને આ પ્રભુજી પર ખૂબ શ્રદ્ધા છે. “સાચા દેવ' તરીકે આ પ્રભુજીને લોકે માને છે. બાજુમાં સુંદર ધર્મશાળા છે. વેજલપુરથી અહિં આવવા માટે વાહન વગેરેની સગવડ મળી રહે છે. વેજલપુરથી પાલીતીર્થ ૬–૭ ગાઉ લગભગ ગણાય છે. સ્થાન યાત્રા કરવા છે. પાવગઢ-ચાંપાનેર વનરાજના મંત્રી ચાંપાના નામથી વનરાજે વસાવ્યું હતું. ચાંપાનેરમાં અનેક જૈન મંદિરે હતાં. અહીં બાબત Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ એક દિન ભરના જરૂર છે, ચલના પાંવ પસાર; ફિર ચોરાસી એનીમાં, જન્મ મરણ બહુવાર. જીનાલયનું ભવ્ય મંદિર સંઘે બંધાવી વિ. સં. ૧૯૧૨માં આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો. ચોથા શ્રી અભિનંદન પ્રભુની શાસન અધિષ્ઠાયિકા “કાલિકાદેવી” મહા પ્રભાવીક અને ચમત્કારીક ગણાય છે. રાજાઓ પણ આ કાલિકાને રાજય રક્ષણકર્તા માનતા. - પંદરમી સદીમાં ખંભાતના ધર્મનિષ્ઠ શ્રી મેઘાંશાહે શ્રી સંભવનાથજીના મંદિરમાં આઠ દેવકુલિકાએ કરાવી હતી. તેની પ્રટિષ્ઠા શ્રી સમસુંદરસૂરિજીએ કરી હતી. પાવાગઢ ઉપર નવ જિનમંદિર હતાં. મહામંત્રી વસ્તુપાળના ભાઈ તેજપાળે સર્વતેભદ્રનું સુંદર જીનમંદિર બનાવી શ્રી મહાવીર વીમીની મૂતિ બીરાજમાન કરી હતી. પાવાગઢ અને જૂનાગઢ મહમદે તેથી તેનું નામ બગડે પડયું હતું. પાવાગઢની ઉપર પાટણના સંધવી ખીમસિંહે સુંદર ભવ્ય જીનમંદિર બંધાવ્યાને ૧પર) નો ઉલેખ ૧ળે છે. વિદ્વાન સ્કોલર બજેસે લખ્યું છે કે પાવાગઢના શિખર ઉપર રહેલા કાલિ માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરનો જથ્થો છે. - જગડીયાજી–ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર રાજપીપળા-નાંદોદ બાજુમાં જતી રેલ્વેમાં જગડીયાજી તીર્થ છે. ગામના બજાર વચ્ચે દરવાજાની અંદર વિશાળ ધર્મશાળાઓની મધ્યમાં શ્રી આદીશ્વરજી ભગવાનનું ભવ્ય જિનમંદિર છે. પ્રતિમાજી ભવ્ય તથા રમણીય છે. ધર્મશાળા આલિશાન છે. પ્રભુજી આ સ્થાનમાંથી જ Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ચરણ પ્રભુ ભજન બિન ફિર જન્મે સંસાર; ૨૪૯ એક દિન મરના એસા , સમરે સહુ સંસાર. પ્રગટ થયેલા છે. તીર્થસ્થળ સુંદર છે. અહિંની હવા અનુકૂળ છે. સ્થાન એકાંત છે, વૈશાખ સુદ ત્રીજને અહીં મોટો મેળો ભરાય છે. અહીંની પેઢીની વ્યવસ્થા સારી છે. અંકલેશ્વર. સીનેર ભરૂચ, આદિ સદગૃહર દ્વારા પેઢીનો વહીવટ ચાલે છે. અહીંથી અંકલેશ્વર ૧૪ માઈલ થાય. અંકલેશ્વરમાં શ્રાવકાની વસતિ તથા દેરાસર અાદિ છે. સુરત મહાગુજરાતનું પ્રાચીન શહેર સુરત જૈન ઈતિહાસમાં ધનસમૃદ્ધ તરીક સુપ્રસિદ્ધ ગણાતુ હતું. સુરતનું સુર્યપુર છે. વિ. ના ૧૫મા સૈકામાં આ શહેર વસ્યું ત્યારથી જૈન શ્રીમંતોએ અને જૈન ઝવેરીઓએ આ શહેરને દરેક રીતે વિકસાવ્યું છે. ગોપીપરૂં એ સુરત જૂનામાં જુનું પરૂં ગણાતુ હતું. આ વિભાગમાં શહેરના જન નાણાં વટીઓની સારી પ્રતિષ્ઠા હતી, આ સુરતે ચડતી-પડતીના ઘણું રંગ અનુભવ્યાં છે. એ સમૃદ્ધ પણ બન્યું છે, અને પાયમાલ પણ થયું છે છતાં પોતાના બલથી પાછું આ શહેર ઉભું થયું છે, રાજકીય, વ્યાપારીય તથા અંધાધુધીના સમયની અનેક ક્રાંતિઓમાંથી પણ તે ૫સાર થયું છે. સુરતને પ્રાચીન ઇતિહાસ:-વિ. ને પંદરમાં સેકામાં સુરત ફરીથી સ્થપાયું. ને પહેલાં સુરત અતિહાસિક શહેર હતું. મહારાજા સંપ્રતિના કાળમાં સુરતની બાજુમાં રાંદેર ગામમાં દેરાસરે બંધાયાના ઉલ્લેખ પરથી આ સ્થાન કેટકેટલું પ્રાચીન હશે એ કલ્પી શકાય છે. વસ્તુપાલ-તેજપાલના સમયને તેમણે બંધાવેલા જિનમંદિરે અહિં વિદ્યમાન છે. શીવાજીના વખતે સુરતની સમૃદ્ધિથી આકજોઈ મરાઠા સૈન્યએ સુરત પર આક્રમણ કર્યું હતું. એમ ઈતિહાસ કહે છે. હિંદમાં વાલંદાની પહેલ-વહેલી વ્યાપારી કોઠી સુરતમાં નંખાયેલી હતી. સુરતનાં જૈન મંદિર, ઉપાશ્રયે, જ્ઞાનભંડારો, એ ખરેખર સુરતની જન પ્રજાની ધર્મ સમૃદ્ધિ, શ્રદ્ધા તેમજ ભક્તિને Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સંપદમાં આપદ વસે, સુખમાંહિ દુખવાસ; રોગ વસે નિજ ભોગમાં, દેહ ભરણુ આવાસ. ગૌરવ આપનારાં છે. મુસલમાની રાજસત્તાના અત્યાચારોની આગમાં સુરતના જૈનોનું ઘણું ભસ્મીભૂત થઈ ગયેલું એમ ઈતિહાસ કહે છે. જૈન મંદિરો મજીદ રૂપે બની ગયાના ઉલ્લેખો, ઈતિહાસના પ્રમાણિક પુસ્તકમાંથી મળે છે. અહિં શાહપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જે ભવ્યમંદિર આજે વિદ્યમાન છે, એ પ્રતિમાજી અત્યારે જે મેરઝી રહામેની મજીદ, કે જે પહેલાં જૈન મંદિર હતું તેમાં બિરાજમાન હતા. જ્યારે મુસલમાનોએ એકાએક આ મંદિર પર આક્રમણ કર્યું તે સમયે આ પતિમાજી ચમત્કારિક રીતે એકદમ અદ્રશ્ય થયા, બીજે દિવસે ત્યાં વસતા એક ભાવિક શ્રાવકને રાત્રે સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે પ્રગટ થઈને કહ્યું “ પ્રભુની પ્રતિમાજી, પાસેના કુવામાં છે, ત્યાંથી બહાર કાઢીને બાજુમાં સુંદર મંદિર તારે બંધવાનું છે.” જો કે તે શ્રાવકની સ્થિતિ સાંધારણ હતી. પણ અધિષ્ઠાયક દેવના પ્રભાવે નવું મંદિર તૈયાર થયું, અને પ્રભુજીને ત્યાં બિરાજમાન કર્યા. સુરત શહેર ગુજરાતભરના સર્વ શહેરમાં બાદશાહી શહેર તરીકે ઓળખાતું હતું. એને વૈભવ, ઠાઠ તથા સુખસમૃદ્ધિ દેવેલેના દે જેવી હતી. એમાં એ જૈનપ્રજાને વૈભવ તો ઉડીને આંખે વળગે તેવો હતો. ધર્મના કે વ્યવહારના મહે માં વરઘોડાઓમાં કે સારા પ્રસંગોમાં સુરત શહેરના જૈનોની જાહોજલાલી કાંઈ અનેરી હતી. પૂ. આચાર્ય દેવાદિના પ્રવેશમહોત્સવના અવસરે સુરતને સંઘ જે અપૂર્વ સ્વાગત કરતો હતો, તે પ્રસંગનું વર્ણન શબ્દમાં આવી શકે તેમ નથી. છેલ્લા લગભગ ત્રણ દશકાથી સુરતના ઝવેરીઓની જાહોજલાલી કાળબળના કારણે વ્યાપારમાં મંદી આવતાં ઘસાતી ગઈ છે. નહિતર સુરતના જેન ઝવેરીઓને વ્યાપાર ઈગ્લેંડ, અમેરિકા, અરબસ્તાન, શાસ, ચીન, જાપાન આદિ દૂર દૂરના દેશોમાં ફેલાયેલ હતો. સુરત અનેક તડકા-છાંયડા જોયા છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ આ એકલો જાણી એકલે, છોડીને ઘરબાર, ૫૧ શુભાશુભ ફળ સાથે આવે, નિચે એ નિરધાર. જનમંદિરે, ઉપાશ્રયે અને જ્ઞાનભંડારે-સુરતને વૈભવ પહેલે ગોપીપુરામાં હતો. એની સાક્ષી પૂરનારા સંખ્યાબંધ ભવ્ય, ગગન ચુંબી જિનમંદિરે આજે અહિં–ગોપીપુરામાં વિદ્યમાન છે. ગોપીપુરામાં ઓશવાલ કાચ મહોલ્લે, મેટી પિળ, માળી ફળિયું, મેટા રસ્તે આદિ લત્તાઓમાં લગભગ ૨૨ જિન મંદિરે શોભી રહ્યાં છે. આમાં માળી ફળીયામાંના બે દેરાસરોનાં શ્રી આદીશ્વરનું દેરાસર મહારાજા કુમારપાલના સમયનું છે. આ સિવાય મોટી પોળમાંનું શાતિનાથ ભ નું દેરાસર ખૂબ જ મોટું અને વિશાળ તથા પ્રાચીન છે. ગોપીપુરામાં મેહનલાલજીના ઉપાશ્રયની સામે વકીલના ખાંચામાં ધર્મનાથના દેરાસરના ભોંયરામાં શ્રી સુરજમંડન પાર્શ્વનાથ ભા.ની અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. વડાચૌટામાં છે. નાણાવટમાં બે, દેસાઈ પિળમાં ત્રણ, છાપરીઆ શેરીમાં બે, ગોળ શેરીમાં બે, તેમજ શાહપુર, સયદપુર, સોનીફળિયા, નાનપરા, સગરામપરા, હરિપરા વગેરે લત્તાએમાં સુંદર જિનમંદિરો છે. આ રીતે ૪૫ જિનમંદિરે તેમ જ અન્યાન્ય ઘર દેરાસરો સુરતમાં આવેલાં છે. સુરત શહેરની બહાર અઠવા લાઈન્સમાં ભવ્ય, ગગનચુંબી શિખરબંધી શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર વિશાલ ચેક તથા બાગની મધ્યમાં આવેલું છે, સામે સેનેટેરીયમ છે, તેમજ રસ્તાઓ પર સુરતના જન ઝવેરીએ વિશાળ બંગલાઓ આવેલાં છે. કતાર ગામમાં પણ બે સુંદર જિનમંદિર છે. આમાં એક તે વિશાળ અને રમણિય છે. તથા ભવ્ય ધર્મશાળાઓ પણ છે. કતારમમાં સુરતથી લગભગ ૨ માઈલ થાય. કાર્તિકી તથા ચૈત્રી પૂર્ણિમાએ સંધ સહિત વાજતે-ગાજતે અહિં શેત્રુજ્ય તીથના પટદર્શન માટે બધા જૈને આવે છે. એ વેળા સુરતના જૈનને મેટો મેળો અહિં ભરાય છે. આ બધાં જિનમંદિરે ઉપરાંત ઉપાશ્રયો પણ સુરતમાં સંખ્યાબંધ છે. જેમાં મુખ્યત્વે ઓશવાલા મહોલ્લામાં નેમુભાઈની વાડીને ઉપાશ્રય, વડાટાને ઉપાશ્ય સારા Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ દુર્જન કી કૃપા બુરી, ભલી સજન કી ત્રાસઃ - જબ બાદલ ગરમી કરે, તબ વરસન કી આશ. મપરા, નવાપરા, છાપરીઆ શેરી, હરિપરા, આદિ લત્તાઓમાં અનેક ઉપાશ્રયે છે. જ્ઞાનભંડારો, પુસ્તકાલયો પણ અહિં સારી સંખ્યામાં છે. ગોપીપુરાના નાકા પર “શ્રી જનાનંદ પુસ્તકાલય' ને જ્ઞાન ભંડાર સમૃદ્ધ તેમજ વ્યવસ્થિત છે. પ્રાચીન, અર્વાચીન દરેક દરેક વિષયના હસ્તલિખિત, મુદ્રિત હજારો પ્રત-પુસ્તકે અહિં સંગ્રહ છે. તેમજ આ. શ્રી. વિજયકમલસૂરિજી હસ્તલિખિત પ્રતા સંગ્રહ પણ આ મકામાં છે. ગોપીપુરામાં મેટા રસ્તા પર શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર પણું સુંદર છે. તેમજ વડાચૌટામાં પણ સારો જ્ઞાનભંડાર છે. જન તામ્રપત્રામમંદિર-આ બધા પ્રાચીન જિનમંદિર, જ્ઞાનભંડારો જેમાં સુરત શહેરની શોભારૂપ છે, તે રીતે શહેરની શભામાં વિશેષ વધારે કરનાર હમણું જ નવું બંધાયેલ શ્રી વર્ધમાન તામ્રપત્રાગમમંદિર ઓર દીપી ઉઠે છે. સમસ્ત હિદમાં આવું સુંદર શ્રતજ્ઞાના તથા દર્શનાચારનું પ્રભાવક ભવ્ય મંદિર આ એકજ છે. પૂ. પાદ આગને દ્ધારક સ્વ. આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરીશ્વરજીની અવિરત જ્ઞાન સાધનાનું મૂર્તિમંત પ્રતિક અહિં જાણે ખડું હેય તેવું રમણિય મંદિર આ શહેરમાં તેના પ્રભાવને દીપાવતુ ઉભું છે. ગોપીપુરામાં એસવાલા મહોલ્લાના પાછલા નાકા પર, વિશાલચોકમાં ભોંયરા તેમજ ઉપર મજલાવાળું ગગનચુંબી રમણીય દેવવિમાન જેવું આ દેરાસર ખૂબ જ મનહર છે. મૂલન યક શ્રી મહાવીર ભગવંતની મૂતિ પણ તેજસ્વી તથા સુપ્રસન્ન છે. ત્રાંબાના પતરાઓ પર સ્વચ્છ અક્ષરોથી મરોડદાર લિપિઓમાં ૪૫ આગમ મૂલ અહિ અંકિત થયેલાં જેમ શત્રુંજયની તલાટી પર આગમ મંદિરમાં આરસના પત્થર પર ૪૫ આગમો ઉત્કીર્ણ કરેલાં છે તે રીતે અહિ તામ્રપત્ર પર છે, ૧૨ મહિનાના ટુંકા માળામાં આવું, ત્રણ મજલાનું ભવ્ય જિનમંદિર તૈયાર થયેલું જોઈ જાણુને ખરેખર આશ્ચર્ય સાથે શ્રદ્ધા, ભક્તિ, તથા Page #329 -------------------------------------------------------------------------- ________________ અધર્મસે દુઃખ હોત હે, અધમ સે અપમાન; ૨૫૩ અધર્મ માર્ગ છોડવા વિના પાવે નહિ જગ માન. સાધનાનો ત્રિવેણી સંગમ સગળું કરી શકે જ એમ પ્રતીતિ થાય છે, હાસે પૂ. સ્વગીય આચાર્યદેવશ્રીના અગ્નિસંસ્કાર સ્થાને સુંદર સમાધિ મંદિર તૈયાર થયેલું જોઈ શકાય છે. જન સંસ્થાઓ-શહેરમાં શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારફંડ, શ્રી જૈન આગમોદય સમિતિના સંસ્થાઓમાં આવેલી છે. છેલ્લા લગભગ ૩૦-૩૫ શ્રી જૈન ગાહિત્યની સર્વાગ સુંદર સેવા કરનાર આ સંસ્થા, ખરેખર જૈન સમાજમાં એક અને અદ્વિતીય હતી, આજે એની પ્રકશાન પ્રવૃત્તિ કાંઈ મંદ પડી છે. અને વર્તમાન કાળમાં પ્રસકામ તથા કાગળની ચીવટ મેઘવરીના સમયમાં એ સંભવીત છે. છતાં આ સંસ્થાએ ભૂતકામાં જૈન આગમ-સિદ્ધાતો તથા સાહિત્યના પ્રકાશમાં ખરેખર શકવતી ઈતિહાસ રચ્યો છે. એમાં બે મત નથીજ આ ઉપરાંત પૂજ્યપાદ પરમગુરૂદેવ સકલગનહસ્યવાદી સ્વર્ગીય આચાર્ય મુ. શ્રીવિજયદાનભૂરીશ્વરજી મહરાજશ્રીના પુયાભિધાનથી સંકલિત જન ગ્રંથમાલા દ્વારા અનેકવિધિ સાહિત્યનાં આગમ તથા સિદ્ધાંતના પ્રકાશનો અહિથી પ્રસિદ્ધ થાય છે. તેની વ્યવસ્થા ગુરૂભક્ત સુશ્રાવક હીરાલાલ માસ્તર નિઃસ્વાર્થભાવે કરે છે. તે ઉપરાંત દરેક જગ્યાએ ધાર્મિક કાર્ય કરાવવા શેઠ બાબુભાઈઅત્રેથી જાય છે. આ બધી સંસ્થાઓ ઉપરાંત શ્રી નગીનચંદ જૈન હાઈસ્કુલ, નગીનચંદ હેલ શ્રી રત્નસાગર જૈન બોર્ડિંગ, આદિ દ્વારા જૈનોની શિક્ષણ તેમજ જાહેર સેવા માટેની સખાવતે પ્રસિદ્ધ છે. શહેરમાં જરી તથા ચાંદીના તારનો ઉદ્યોગ હિંદભરમાં પ્રખ્યાત છે. હેન્ડલુમ અને પાવરલુમના કાપડની પેદાસ અહિં સારી. છે. ઘેપીપુરા, વડાચૌટાં, હરિપુરા, છાપહીરોચી. ગેળરાચી, નવાંપરા વગેરે સ્થાનોમાં જેનોની ભરચક વસતી છે. જેનોની લગભગ સાત હજારથી વસતિ ગણાય છે. અહિંથી ૧૨માઈલ પર દરિયા કિનારે તાપીના મૂળ પર ડુમસ ગામ છે અને એક દેરાસર સેનેટેરીયમ તથા Page #330 -------------------------------------------------------------------------- ________________ . રય પૂર્ણ ત્યાગકી સાધના, કરતી કલીમલ ચૂર્ણ હો જાતા પામર મનુજ, પરમાત્મ પ્રતિ પૂર્ણ. -જૈનેના સંખ્યાબંધ બંગલાઓ છે. હવાખાવાનું આ સ્થળ ગણાય છે. સુરત શહેર પહેલાં હિંદનું એક પ્રસિદ્ધ બંદર હતું, પણ હમણાં તાપી નદી પૂરાતાં તેમજ મુંબઈ જેવા બંદરે છેલ્લી ઢબના સાધન સમૃદ્ધ બનતાં બંદર તરીકેનું મહત્ત્વ સુરતનું રહ્યું નથી. સુરત શહેરમાં રત્નસાગરજી જન બેડિંગ-તથા કન્યાશાળાઓ તથા બીલખાતા તેમજ ધર્મશાળાઓ નથા કન્યાશાલા વનિતાવિશ્રામ શીવપુરામાં આવેલું છે. શંદેર–સુરતથી પશ્ચિમ બાજુ તાપી નદી ઉતરીને ઉત્તર બાજુ જતાં દેરાસર શહેર આવે છે. રાંદેર સુરતથી ૨ માઈલ થાય. સુરત કરતાંયે આ શહેર પ્રાચીન ગણાય છે. દશ જિનમંદિરો અહિ છે. જે ભવ્ય, મનોહર તથા પ્રાચીન છે. વિ. ના ૧૮માં સૈકાના પ્રારંભમાં થઈ ગયેલા સમર્થ વિદ્વાન તથા કલ્પસૂત્ર પર સુબેધિકા નામની ટીકાના રચયિતા તરીકે સુપ્રસિદ્ધ મહાન વૈયાકરણે મહા મહોપાધ્યાય શ્રી. વિનયવિજયજી મહારાજા અહિં કાળધર્મ પામ્યા છે. આજે તેઓશ્રી જે સ્થાને ચાતુમસ રહ્યા હતા, તે ઉપાશ્રય વિદ્યામાન છે શ્રીપાલરાજાને રાશ આ શહેરમાં રચતાં-રચાંત અધૂરો રહ્યો. અને તેથી સ્વર્ગવાસ પામ્યા. વિ. સં. ૧૭૨ ૭ ના ચાતુર્માસમાં અહિં રહીને તેઓશ્રીએ પુણ્ય પ્રકાશનું સ્તવન. આસો સુદ ૧૦ ના દિવસે પૂર્ણ કરેલું છે. આજે વ્યાપાર-વ્યવસાય મંદ હોવાના કારણે જેનોની વસતિ દિન-પ્રતિદિન અહિં ઘટતી રહી છે. અહિના બધા દેરાસરે પ્રાચીન છે. શ્રીનેમિનાથ ભગવાનનું વિશાલ છે. મુસ્લીમકાળમાં થતા અત્યાચારોના કારણે દેરાસરોના ગભારા તથા દેરાસરની રચના બહારથી, જેનાર અજાણ્યાને ગુપ્ત જેવી લાગે તેવા પ્રકારની છે. રાંદેરથી ૯ માઈલ દૂર એરપાડામાં સુંદર દેરાસર છે. વરિયાવ વથા કઠેરમાં પણ દેરાસરો સુંદર છે. . Page #331 -------------------------------------------------------------------------- ________________ છવંતા યશ નહિ, યશ બિન કિહું જીવંત; ૨૫૫ જે યશ લહી આથમ્યા, તે રવી પહેલાં ઉગંત. સુરતથી મુંબઈ જતાં રસ્તામાં વાંઝ, નવસારી, જલાલપુરબીલીમેરા, ગણદેવી, વલસાડ આદિ સ્થલોએ શ્રાવકની વસતિ તેમજ ઉપાશ્રયે આદિ છે. પારડી બગયાડા તથા દમણરોડ સ્ટેશન પર વાપી ગામ આ બધાય સ્થલે દર્શન પાત્ર કરવાં જેવાં ભવ્ય જિનમંદિરે છે. અમદાવાદ–બોમ્બેરેડની સડક પર આ ગામે આવેલાં છે. બગવાડામાં સુદર ટેકરી પર શ્રી અજિતનાથ ભગવાનનું બે માલનું ગગનચુંબી ભવ્ય જિનમંદિર છે. જેન બોડીગ પણ અહિં છે. દમણ શહેર જે સ્ટેશનથી ૭ માઈલ દૂર દરિયા કિનારે છે. ત્યાં પણ પ્રાચીન જિનમંદિર છે. શ્રાવકના ૧૨ લગભગ ઘરો છે. દેરાસર પ્રાચીન છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૨મું મારવાડના તીર્થો મરૂભૂમિ મારવાડ વીરતા–રતા અને બલિદાનની ભૂમિ છે, દાનવીરતા પણ એવી જ સુપ્રસિદ્ધ છે. મારવાડમાં અનેક કળામય ભવ્ય જિનમંદિર છે. જગતના કલામંદિરમાં આબુ અને રાણકપુરના બેનમૂન ભવ્ય મંદિરનું સ્થાન અદિતીય ગણાય છે. શ્રદ્ધેય જન દાનવીરોએ કરોડ રૂપિયા ખરચી આત્માશુદ્ધિ, આત્મશાંતિ અયે આત્મકલ્યાણના દિવ્ય સંદેશ આપતા ભવ્ય મંદિર બંધાવી પોતાની લક્ષ્મી અને જીવનનું સાર્થક કુયું છે. ચંદ્રાવતી–ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી અઢી માઈલ પર ચદ્રાવતી ગામ આવેલું છે. આબુના પરમારોની આ રાજધાની હતી. મહામંત્રી વિમળશાહ અને વસ્તુપાળ અને તેજપાળના વખતમાં આ નગરીની જાહેરજલાલી અપૂર્વ હતી. હજારો શ્રાવકના ઘરે અને ૧૮૦૦ જીનમંદિરે હેવાને ઉલેખ મળે છે. અલ્લાઉદ્દીન ખીલજીના અને બીજા મુસલમાન બાદશાહોના હુમલામાં ચંદ્રાવતીનો નાશ થયો છે. મહામંત્રી વસ્તુપાળના લઘુબંધુ તેજપાળની પત્ની અનુપમાદેવી, ચંદ્રાવતીના પિરવાડ ગાંગાના પુત્ર ધરણુગની પુત્રી હતી. આજે તે ચંદ્રાવતીમાં ખંડિયર ને કલાના નમૂનારૂપ મંદિરે તથા મૂર્તિઓના અવશેષો માત્ર મળે છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ - જબ લગ તેરા પુન્યકા, પહોંચ્યા નહિ કરાર; તબ લગ પાપ દબ રહે, ગુન્હા કરો હજાર. આબુ–આબુ પહાડ અરવલ્લીની ગિરિમાળાઓને એડ ભાગ છે. આ પહાડ ૧૨ માઈલ લાંબો અને ચાર માઈલ પહોળા છે. જમીનની સપાટીથી ૩૦૦૦ ફૂટ અને સમુદ્રની સપાટીથી ૪૦૦૦ ફુટ ઊંચે છે. આબુને લઢાવ ૧૮ માઈલને છે. આબુ-દેલવાડાના મંદિરની સ્થાપત્યકલા તથા કારીગરી એવી તે બેનમૂન છે કે તેની જોડ જગતભરમાં કયાંયે નથી; તેનું નકશીકામ એવું તે જગવિખ્યાત છે કે છેક યુરોપ, એમેરિકાથી પ્રવાસીઓ તે જેવાને આવે છે. આરસમાં કરેલાં વિવિધ ફુલે, વિવિધ કળામય આકૃતિઓ, શ્રી નેમિનાથના જીવનની વિવિધ ઘટનાઓના પ્રસંગો એવાં તે કળાપૂર્ણ અને અપ્રતિમ છે કે આજે તેવી દૂબહુ કોતરણું થવી જ દુર્ધટ છે. વિમળશાહનું મંદિર આખું આરસનું બનેલું છે. ૧૫૦૦ કારીગરે અને ૨૦૦૦ હજાર મજૂરોએ ત્રણ વર્ષ કામ કર્યું હતું. મંદિરની લંબાઈ ૧૪૦ ફૂટ અને પહોળાઈ ૯૦ ફૂટ છે. આ મંદિરમાં સં. ૧૯૮૮ માં અઢાર કરોડ અને ત્રેપનલાખના ખર્ચે બંધાવ્યું હતું. રંગમંડપમાં અને ખંભાઓમાં એવાં અદ્દભુત ચિત્રણો આલેખ્યા છે જેથી ચક્તિ થઈ જવાય છે એ વેલબુટ્ટા, હાથી, ઘોડા, પુતળીઓ એવી અદ્ભુત છે. કે પ્રાણનીજ ખામી છે. પૂતળીઓ હમણું નાચી ઉઠશે ગાવા લાગશે તેવી આલેખી છે. મંદિરની પ્રદક્ષિણમાં બાવન જિનાલય મંદિર બનેલાં છે. મુખ્ય મંદિરના રંગમંડપમાં ૪૮ થંભે છે. પત્થર ઉપર ઢાંકણાથી જે કારીગીરી કરી છે તે અદ્ભુત છે. યુરોપીયન વિદ્વાને તો સુતા સુતા આ કારીગરોને નિહાળે ને અને જગત માં અદિતી–અલૌકિક કળાધામ માને છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ખાના ચલના સેવના, મિલના વચન વિલાસ; ન્યું જ્યુ પાંચ ઘટાઈએ, ત્યાં ત્યાં ધ્યાન પ્રકાશ. તીર્થકર દેવના સમવસરણે બાર પર્ષદા, સાધુ-સાધ્વીની બેઠકે, વ્યાખ્યાન સમયનાં દ્રશ્ય ભરત બાહુબલી બુદ્ધ, ઋષભદેવજીનું પારણું, તક્ષશિલા, અયોધ્યા, દીક્ષા મહોત્સવ, મહા ભારતના યુદ્ધ પ્રસંગે વગેરે અનેકવિધિ દ્રશ્યો જોતાં આંખો થાકતી નથી. મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુની મનોહર તેજનેજના અંબારસમી પ્રશાંત અલૌકિક મૂર્તિ છે. સામે દરવાજા પર એક ઘોડા ઉપર વિમળશાહની મૂર્તિ છે. બાજુમાં દશ હાથી છે. તેમાં પોતાના કુંટુબીઓની મૂર્તિઓ છે. વસ્તુપાળ-તેજપાળનું મંદિર વિમળશાહના મદિરની પાસે વસ્તુપાળ-તેજપાળના વિશાળ ભવ્ય મંદિર છે. એજ સુંદર કેરણી, એજ ભવ્યતા અને એજ મહત્તા આ મંદિરમાં છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ત્રણ હાથ મોટી સુંદર મૂર્તિ છે. મંદિરનું નામ લુણિગવસતિ છે તે વસ્તુપાળના મોટા ભાઈ લુણીગની સ્મૃતિમાં બંધાવેલ છે. મંદિરના પાછડના ભાગમાં દશ હાથી ને તેના ઉપર વસ્તુપાળ તેજપાળ અને તેમના કુટુંબીઓની મૂતિઓ છે. દેરાણું જેઠાણીના ગોખ મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ અને જમણી બાજુ આરસના બે મોટા ગોખ છે. આ દેરાણી જેઠાણના ગોખ કહેવાય છે. આ નાના ગોખલા નથી પણ અભૂત કારીગરીવાળા કળામય નાના મંદિર જેવાં છે. આ બંને કળામય ગેખ તૈયાર કરાવતાં અઢાર લાખના ખર્ચે થયે હતો. આબુ દેલવાડાનું વિમલશાહનું મહા મંદિર સમસ્ત ભારતવર્ષમાં Page #335 -------------------------------------------------------------------------- ________________ પુણ્યે સવિ સંપદ્ મીલે, પુણ્યે લીલ વિલાસ; ૨૫૯ ઋદ્ધિ વૃદ્ધિ પ્રત્યે ઘણી, પુન્યે પહોંચે આશ. શિલ્પકળાને અપૂર્વ નમૂને છે. સમસ્ત ગુજરાતના અપૂર્વ ગૌરવની પ્રતિભારૂપ આ કળામક સદિશ છે. લુણીગવસહીમાં પણુ અપૂર્વ કારીગરીને ખજાના ભર્યો છે. દેરાણી જેઠાણીના કળામય ગેાખ સિવાય નવ ચાકીના મધ્યતા ગુંબજ રંગમંડપને વગલે ગુંબજ, ભલતીના ગુ’ખજમાં કૃષ્ણજન્મ તથા કૃષ્ણ ક્રીડાના દ્રશ્યો, નવમી દેરીના ગુબજમાં તેમનાથ ભગવાનનું સમવસરણ અગ્યારમી દહેરમાં તેમનાથ ભગવાનની જાનનુ દ્રશ્ય પાર્શ્વનાથ, સુપાર્શ્વનાથ તથા શાંતિનાથ વગેરેના કલ્યાણાના દ્રશ્યા જોવા લાયક છે. આ મંદિર ૧૨૩૧ માં રૂપિયા બાર રોકડ તે ત્રેપન લાખના ખર્ચે હતું. પાસે જ ભામાશાહનું મંદિર છે. આ મંદિરમાં પિત્તળ વગેરે ધાતુંની મૂર્તિ હોવાથી પિત્તળહર મદિર કહેવાય છે. ચોથું મદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર ત્રણ માળનું વિશાળ છે. ત્રણે માળમાં ચૌમુખજી છે. ત્રીજા માળ ઉપરથી આયુનું પ્રાકૃતિક દ્રશ્ય સુંદર દેખાય છે. ગભારાની બહાર ચારે બાજુ સુંદર નકશી છે. વિમળવસહીની બહાર હસ્તિશાલીની પાસે સુ શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે. આ મંદિર નાનું તથા સાદુ છે. આબુના પ્રસિદ્ધ તીર્થસ્થળા :-આબુના પહાડ ઉપર વનસ્પતીએ વૃક્ષો તથા કીમતી એઔષધીએ! રહેલી છે આબુ કેપમાં તથા આજુ-બાજુ જૈને ના ધર્મસ્થાને તેમજ જાહેર સ્થાને આવેલા છે. જેમાં નખીતળાવ, સનસેટપેાંઇટ પાલનપુર પાટ, અનુદાદેવી, ગૌમુખ, દેવતળાવ, તેમજ હેાસ્પીટલ સ્ટેટના બંગલાઓ, રજપુતાના કલબ હાઈસ્કુલ ઈત્યાદિ જાહેર સ્થળેા ગણાય છે. ઉત્તર બાજુ અજમરા જવાના રસ્તા છે જે પણ રસ્તા જેવા છે આણુતાની વ્યવસ્થા શ્રી કલ્યાણજી પરમાનંદની પેઢીના નામે સીરાહીનેા સંધ કરે છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કામ ક્રોધ મદ લોભકી, જબ લગ મનમેં ખાણું; કહા મૂખ કહી પંડિતા, દોને એક સમાન, - 1 અચળગઢ દેલવાડાથી સીધી સડકે અચળગઢ જવાય છે. અચળગઢ ગામ ઊંચી ટેકરી ઉપર છે. આ પર્વત ઉપર અચળગઢ નામનો કિલ્લો છે. અહીં ગુર્જરેશ્વર કુમારપાલનું બંધાવેલું મંદિર છે. આ મંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પરિકરવાની મૂર્તિ છે. પહેલાં અરિઇનેમિ બિરાજમાન હતા-પછી મહાવીરસ્વામી હતા ત્યારપછી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે. મંદિરનો રંગમંડપ બહુજ સુંદર અને વિશાલ છે. મંદિરની બહાર ભમતીની દિવાળમાં અનેક દ્રશ્યો દર્શનીય છે. શાંતિનાથ ભગવાનના મંદિરની સામે અચલેશ્વર મહાદેવનું મંદિર છે. તેના દરવાજા ઉપર મંગળ મૂર્તિના સ્થાનમાં તીર્થકર ભગવાનની ખોદેલી મૂર્તિ છે. પહેલા આ જૈન મંદિર હશે તેમ લાગે છે. કારખાનાથી ઉપર જતાં શ્રી આદિનાથ ભગવાનનું નાનું મંદિર આવે છે. મંદિરની પ્રદક્ષિણમાં ૨૪ દેરીઓ તથા ચકકેશ્વરીની દેરી છે. એક દેરીમાં પરિકરવાળ શ્રી કુષ્ણુનાથ ભગવાનની પંચતીર્થીની મૂર્તિ છે અચલગઢના ઊંચા શિખર ઉપર શ્રી આદિનાથ ભગવાનું બે માળનું ગગનચુંબી વિશાળ મંદિર છે. આ મંદિર રાણપુરના બેનમૂન મંદિર બંધાવનાર ધરણુશાહના મોટા ભાઈ રતનશાહના પૌત્ર સહસાએ સં. ૧૫૬૬ માં બંધાવી પ્રતિષ્ઠા કરાવેલ છે. - બીજા માળમાં બૌમુખજી છે. નીચેના માળથી ઉપર જવાના રસ્તામાં આરસની સુંદર દેરી છે તેમાં શ્રી જબુસ્વામી, વિજયદેવસૂરિ Page #337 -------------------------------------------------------------------------- ________________ સત્તા કે અભિમાન કરે, હાતા જબ અતિરેક; હા જાતા હૈ નષ્ટ સખ, મુદ્ધિ વિચાર વિવેક. વિજયસિહસૂરિ, ૫. સત્યવિજય ગણી, ૫. કપૂરવિજય ગણી, ૫. જીનવિજયજી ગણી, ૫, ઉત્તમવિજય ગણી, ૫. પદ્મવિજયજી ગણીની ચરણપાદુકાઓ છે. અહીં ધતુની મૂર્તિએ ૧૪૪૪ મણની કહેવાષ છે. મૂર્તિઓ ઘણી જ મને હર ભવ્ય અને આકર્ષી છે. ૨૬૧ આબુ-અચળગઢનાં જોવા લાયક સ્થળે! નીચે પ્રમાણે છે. નખી તળાવ, ટોડ રોક-નન રાક, રઘુનાથજીનુ, મંદિર, રામકુંડ, અનાદરા, પાઇટ, સનસેટપેઈન્ટ, એલીજ એક, અથ્થુ દાદેવી, ગામુજ, ગૌતમ આશ્રમ, વ્યાસ તી, ટ્રેવર તલાવ. Page #338 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૩ મું આરાસણ–કુંભારીયાજી આણુ પાસે આવેલા અબાજીના પ્રસિદ્ધ દેવસ્થાનથી દોઢ માઈલ દૂર કુભારીયા ગામ તે જ આરાસણ્ તી. અહીં જૈનેાના પાંચ ભવ્ય સુંદર મંદિરે છે. આ મર્દિની કારીગરી તથા બાંધણી આમુના મદિરાને મળતી છે. અહીં આરસ્તી માટી ખાણુ હશે અને તેનાથી આયુ—ચદ્રાવતી–કુભારીયાના મંદિશ બંધાવ્યા હશે. કહેવાય છે કે વિમળશાહે ૩૬૦ મદિશ બંધાવ્યાં હતાં પણ અંબાજી માતાના શ્રાપથી કે જવાળામુખીથી તેને નાશ થયા છે. શ્રી નેમીનાથનું મંદિર માટુ અને વિશાળ છે. તેને ત્રણ માળ છે. મ'દિરનું શિખર તરંગા મંદિર જેવું છે. તેારણે તે કમાને વિમભશાહના મદિરા જેવી કાતરણીવાળી છે. શ્રી નેમિનાથના મંદિરથી પૂર્વમાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. મ ંદિર ઘણું જ મજબૂત ને સુંદર છે. રંગમંડપની છતમાં બહુ જુ સુંદર બારીક કારણી છે. તીર્થંકરના સમસવરણના દેખાવે, શ્રી તેમનાથજીની જાનનું દૃશ્ય, સાધુએની દેશના, ભરતચક્રી અને બાહુબળીનુ યુદ્ઘ વગેરે મનેાહર દશ્યા હુબહુ આલેખેલા છે. શ્રી શાંતિનાથ ભગવાનનું પણ મદિર પણ વિશાળ અને ભવ્ય છે. અંદર છતમાં સુંદર મનેાહર કારીગરી કારેલી છે. શ્રી શાંતિનાનાથની પ્રતિમા ઘણાં જ પ્રાચીન અને સંપ્રતિરાજાના સમયના હ્રાય તેમ જણાય છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ જામે જિતકી બુધ હે, ઈતના કહ બતાય; ૨૬૩ વાકે બુરા ન માનીએ, જ્યાદ કહાંસે લાય. ૧ શાંતિનાથ ભગવાનું પણ વિશાળ અને ભવ્ય છે. અંદર છતમાં સુંદર મનહર કારીગરી કેરોલી છે. શ્રી શાંતિનાથની પ્રતિમા ઘણું જ પ્રાચીન અને સંપ્રતિરાજાના સમયના હોય તેમ જણાય છે. શ્રી પાર્શ્વનાથનું મંદિર પણ વિશાળ અને મનોરમ છે. છતમાં અદ્દભુત કેરણી. વિવિધ આકૃતિઓ, ખંભા, કમાને, તરણ વગેરે જોવા જેવો છે. શ્રી નેમિનાથ ભગવાનના મંદિરની પશ્ચિમ બાજુએ શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે. મુખ્યદ્વાર કોતરકામવાળું છે. અંબામાતાનું મંદિર પણ જૈનમંદિર હશે તેમ લાગે છે. શ્રી નેમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબાજીમાના છે. આબુ ઉપર, વિમશાહે અંબાજીનું મંદિર બંધાવ્યું છે તેથી આ અંબાજીનું મંદિર જનમંદિર હોવાની શક્યતા છે. મેટા પોસીનાજી અત પ્રાચીન તીર્થ ઈડરની ઉત્તરે અને મેવાડ-મારવાડની સરહદ પર આવેલું છે. અહીં પ્રાચીન સુંદર મંદિરે છે. શ્રી મહાવીર સ્વામી, શ્રી નેમીનાથ તથા શ્રી પાર્શ્વનાથ અને શ્રી શાંતિનાથના મંદિરે મુખ્ય છે. શ્રી મહાવીરુ સ્વામી સિવાયના ત્રણ મંદિરો એકજ કમ્પાઉન્ડમાં આવેલાં છે. આચાર્ય વિજય દેવસૂરીજી સંઘ સાથે કુંભારીયાજીની યાત્રા કરી પિસીનાજી પધાર્યા હતા અને ત્યાંના પ્રાચીન પાચ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મહાતીર્થ મુંડસ્થળ છદ્માવસ્થામાં ભગવાન મહાવીર વિહાર કરતાં આબુ તલાટીમાં Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ હેન પદારથ હેત હે, વિસરી જાય સબ શુદ્ધ; જેસી લખી નસીબમેં, તૈસી ઉપજે બુદ્ધ રહેલા અને કંડસ્થળમાં પધાર્યા હતા. તેમની સ્મૃતિરૂપે આ તીર્થ સ્થાપિત થયું હતું. શ્રી મહાવીર સ્વામી પધાર્યા તેજ સાલમાં અહી મંદિર બન્યું અને શ્રી કેશીએ પ્રતિષ્ઠા કરાવી તેવો ઉલ્લેખ છે. તેરમી શતાબ્દીમાં આ સ્થળ મહાતીર્થરૂપે પૂરેપૂરી ખ્યાતિ પામ્યું હતું. અહીંના શ્રાવકે મહા ધનાઢ્ય, ધર્મપ્રેમી અને શાસનતીર્થના અનુરાગી હતા. આ પ્રદેશમાં ભગવાન મહાવીરદેવનું ઘણું મહાભ્ય છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ આબુ રેડેથી મોટર રસ્તે અણુદરાથી જીરાવલા જવાય છે. ગામ બહાર સુંદર બાવન છનાલયનું મંદિર વિશાળ ચેક અને ધર્મ -શાળા છે. આ ગામની ચારે તરફ પહાડી છે. પહાડના ઝરણાંથી આ પ્રદેશ લીલમ લીલું રહે છે, મૂળ મંદિરમાં તીર્થકર નેમીનાથજીની મૂર્તિ છે. બંને બાજુ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે. મારવાડમાં બ્રાહ્મણપુર નામનું મેટું શહેર હતું. આ નગરમાં ધાધલ નામના શ્રેષ્ઠીની ગાય હંમેશા સેહીલી નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દુધ ઝરતી હતી. શેઠને સમાચાર મળતાં આáય થયું. શેઠને સ્પન આવ્યું. ગાય દુધ ઝરે છે ત્યાં શ્રી પાર્શ્વ નાથ ભગવાનની મૂર્તિ છે. દેવાધિદેવની પ્રભાવના થાય તેમ તું કર. સવારના શેઠ ત્યાં જઈ જમીન ખોદાવી તો મૂર્તિ નીકળ્યાં. જીરાપલ્લી ગામના માણસો આવી પહોંચ્યા. બંને ગામના લેકે વિષે વિવાદ થયો. ડાહ્યા માણસોએ રસ્તો કાઢો. રથને એક બળદ બ્રાહ્મણપુરને જેડ અને એક જીરાવલાને જોડે. એ બે બળદ જ્યાં જાય ત્યાં પ્રભુજી પધરાવવા. બળદ રથને જીરાપલ્લી તરફ લઈ ચાલ્યા. જીરાવાલાના મહાજને આનંદપૂર્વક પ્રભુજીને નગરમાં પ્રવેશ કરાવ્યો. છે. એકવાર મુસલમાનની સેના ચડી આવી. અધિષ્ઠાયક દેવની Page #341 -------------------------------------------------------------------------- ________________ ભણતાં પંડિત નીપજે લખતાં લહીઓ થાય; ૨૬૫ ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબે પંથ કપાય. કૃપાથી સેનાને હરાવી પણ મોલવીઓ ગુપ્ત વેશે મંદિરમાં રહ્યા અને લેહી છાંટી મંદિર અપવિત્ર કર્યું. મૂર્તિઓ ખંડિત કરી. સવારમાં • તે તે પકડાઈ ગયા અને તેને રાજાએ મારી નંખાવ્યા. ખંડિત મૂર્તિને માટે ધાધલ શેઠ વગેરેને પારાવાર દુઃખ થયું. અને ઉપવાસ કર્યો. દેવે સ્વપ્ન આપ્યું કે મૂર્તિને નવશેર લાપશીમાં • નવ ટુકડા સાંધીનો મૂકે. નવમે દિવસે દરવાજા ઉઘાડજે પણ સાતમે તે દિવસે કોઈ સંધ દર્શને આવ્યા તેના આગ્રહથી બારણું ઉઘાડયું. ટુકડા જોડાઈ ગયા હતા પણ રેખાઓ દેખાતી હતી. મુસલમાન સેનામાં ઉપદ્રવ થયો. દીવાન રાવલ અવ્યો, તેને સ્વપ્ન આવ્યું કે તમારા રાજા અહીં આવી માથું મુંડાવે તે રાજાપ્રજાને શાંતિ થશે. પાદશાહે માથું મુંડાવ્યું અને ઉત્સવ કર્યો. તીર્થનું મહામ્ય ખૂબ છે. જીર્ણોદ્ધારમાં મૂળનાયક શ્રી નેમીનાથજી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણુ, • ચાહડ વગેરેએ જીરાવલાની યાત્રાઓ કરી છે. બ્રાહ્મણ–વરમાણ જીરાવલા પાર્શ્વનાથ જે સ્થાનેથી નીકળ્યા તે બ્રાહ્મણપુર એ જ અત્યારનું વરમાણ. આ બ્રાહ્મણગચ્છની ઉત્પતિનું સ્થાન છે. અહીં સુંદર કારણદાર મજબૂત પત્થરનું ભવ્ય જનમંદિર છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની સાડાત્રણ હાથની વિશાળ સુંદર -મતિ છે. આ મંદિર મેઢેરાના ગામ બહારના પ્રાચીન મંદિરનું સ્મરણ કરાવે છે. મે મેઢેરાનું મંદિર પણ જૈન મંદિર હતું. - મૂળ મંદિરના પ્રવેશદ્વારમાં બંને તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની -ત્રણ ત્રણ હાથ મેટી સુંદર મૂર્તિઓ છે. મૂળનાયકની બદામી રંગની મૂતિ પરમ દર્શનીય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ માન મળે છે ગુણ વડે, ગુણ વિના માન ન હોય; પોપટ પાળે પ્રીતથી, કાગ ને પાળે કાય. આ સિવાય મહાવીર જન્મોત્સવ, નેમનાથ ભગવાનની જાન, માતા પ્રભુને ખોળામાં લઈ બેઠા છે વગેરે ભાવો છતમાં કોતરેલા છે. આબુની કોતરણીનું સ્મરણ કરાવે તેવા કમળદની રચના આકર્ષણ છે. થાભલા તથા ઘુમટની કેરણી પણ સુંદર છે. સાર મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાર કરીને એક ગામ છે. અસલ નામ સત્યપુર છે. મંડરરના રાજાને મારી નાખ્યો ત્યારે તેની રાણું ગર્ભવતી. હતી. તે ખંભાણપુર નાસી આવી. અહીં પુત્રનો જન્મ થયે. શ્રી જજછવસૂરીએ આ કુમારના લક્ષણ જોઈને બાળક મહાપુરૂષ થશે તેમ ભવિષ્ય ભાખ્યું. બાળક ગુરૂજીની પ્રેરણાથી પરાક્રમી થયો. પિતાનું રાજ્ય મેળવ્યું. સૂરીજીના ઉપદેશથી ચોવીસ જીનાલય બંધાવ્યાં. આ નાહડ રાજાએ સત્યપુર–સચારમાં શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી ક્સો વર્ષે ગગન ચુમ્બી શિખરવાળું વિશાળ જિનમંદિર બંધાવ્યું. તેમાં મહાવીર. સ્વામીની પિત્તળમય પ્રતિમા સ્થાપના કરી. ગીઝનીપતિ મલેચ રાજાએ આ મંદિર તોડવા ઘણું પ્રયત્નો કર્યો પણ તે ફાવ્યા નહિ. મૂતિ હટાવવા હાથી જેવા પણ મૂર્તિ ના હઠી. તોડવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. આ ચમત્કારથી સંધ ખુશી થયે. વીત્યમાં ઉત્સવો યોજાયા. સાચોરમાં હાલ પાંચ જિનમંદિરે છે. ૧ જીવિત સ્વામીનું મંદિર છે. તેમાં શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. મંદિર વિશાળ, ભવ્ય અને મનોહર છે. ૨ તપગચ્છના મંદિરમાં પણ શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ બહુ ક્રોડ વરસે ખપે કમ અજ્ઞાને જેહ; ૨૬૭* જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ અપાવે તેહ. ૩ ખતરગચ્છના મંદિરમાં શ્રી ધર્મનાથજીની પ્રતિમા છે. ૪ ચૌદસીઆગચ્છના મંદિરમાં શ્રી શીતળનાથજી છે. ૫ ગામબહાર ગોડીજી પાર્શ્વનાથનું મંદિર બાવન જિનાલય છે. જોધપુર રેલ્વેમાં સમદડી જંકશનથી દક્ષિણમાં જાલોરભિન્નમાલ થઈ સાચર જવાય છે. રાણુવાડા સ્ટેશનથી મોટર જાય છે. તીર્થ ખાસ દર્શનીય છે.. બેનમૂન કલામય મંદિર શ્રી રાણકપુર તીર્થ નાદિયા ગામના રહેવાશી શેઠ ધનાશા અને રત્નાશા બે ભાઈ એ હતા. દિલ્હીના બાદશાહનો પુત્ર રીસાઈને જતો હતો તેને આ બે ભાઈઓએ સમજાવી દિલ્હી મોકલ્યો તેથી બાદશાહ બહુ રાજી થયો. બંને ભાઈઓને સન્માનપૂર્વક બોલાવ્યા. દિલ્હીમાં રાખ્યા પણ રાજ્યના કાવાદાવાથી કંટાળી તેઓ પાછા આવ્યા. રાણકપુરમાં આવો વસ્યા. અહીં પુણ્યપસાએ લક્ષ્મીથી તુષ્ટમાન થયાં. નલિની ગુલ્મ વિમાનનું સ્વપ્ન લાગ્યું અને એવું મંદિર બંધાવવાની ભાવના જાગી દેપાક મિસ્ત્રીએ નકશો બનાવ્યો અને કામ શરૂ કર્યું. પાયામાં કેસર, કસ્તુરી અને સાત જાતની ઉત્તમ ધાતુઓ નાખી. બાસઠ બાસઠ વર્ષ કામ ચાલ્યું=સાત માળનું ગગનચુંબી મંદિર બંધાવવા ભાવના હતી પણ ચાર માળ તૈયાર થયા પછી ધીરજ ખૂટી-આયુષ્ય અલ્પ જા | શ્રી સોમસુંદરજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ મંદિરમાં ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયાને ઉલ્લેખ છે, ફાલના અને રાણીથી રાણપુર જવાય છે પચીસ પગથીયાં ચડતાં મુખ દ્વાર આવે છે. પ્રવેશ માટે ચાર દરવાજા છે. આ મંદિરમાં ૧૪૪૪ થાંભલાઓ છે. કેટલાક થાંભલાની ઉંચાઈ ૪૦ થી ૪૫ ફૂટથી વધારે છે. આવા કોતરણીવાળા થાંભલાદશ દશ હજારથી પણ બનાવા મુશ્કેલ છે. ૮૪ શિખરબંધ દેરીએ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મરવાથી ડરવુ નહિ, કરવું ઉત્તમ કામ; ઉજ્જવલ જેથી વિશ્વમાં, રહે નિર્તર નામ. મૂળનાયક ચૌમુખજીની ચાર મૂર્તિએ છે. ગમે ત્યાં ઊભા રહીને પ્રતિમાજીના દર્શન થઈ શકે છે. ૧૪૪૪ થાંભલાવાળું ભવ્ય કળામય હિંદભરમાં ખીજુ એક પણ નથી. ૪૮૦૦૦ ચારસ ફૂટમાં આ વિશાળ મંદિર આવેલુ છે. ખીજા માળની ખૂબી તો એર મહત્વની છે. હુબહુ દેવવિમાન જ જોયેા. અહી પણ મૂળનાયક ચોમુખજી છે. ત્રીન્દ્ર માળની ખૂખી એથી વધી જાય છે, અહી પણ ચૌમુખજી છે. મદિરજી ૯૪ દેરીએની ઘુમટીઓનાં શિખરે। બહુ ભવ્ય દેખાય છે. પ્રદક્ષિણામાં ૮૪ દેરી છે. આ સિવાય સમેતશિખર, મેરુપર્યંત અષ્ટાપદ, નદીશ્વર આદિના સુ ંદર આકારાની સૂચના છે. મૂળ મદિરમાં પ્રભુજીની સામેજ શેડ ધરણાશાહ અને શિલ્પી દેપાકની ઊભી મૂર્તિ છે. બીજા ખભામાં ધરાશાહ અને રત્નાશાહની મૂતિઓ છે. સાલેર ધરાશાહે આ ત્રૈલોકયદીપિકા મદિર નલિન ગુલ્મ વિમાન આકારનું બંધાવ્યું. અજારી પીંડવાડા આદિ સ્થળેાએ પણ દેવાલયેા બંધાવ્યા હતા. જીર્ણોદ્વાર પણ કરાવેલા, રાણકપુરમાં ૮૪ સ્થભાની વિશાળ પૌષધશાળા બંધાવી હતી, ૧૪૮૪ના ભયંકર દુષ્કાળ વખતે જગડુશાહની માફક દાનશાળા ખોલી, તળાવ, વાવ, વગેરે લેાકાપયેગી સાધના કરાવ્યા હતાં. મંદિરમાં ૮૪ ભેાંયરાં હતાં. આજે પણ કેટલાંક ભાંયરાં તથા જૂની મૂર્તિએ જોવા મળે છે. આ મુખ્ય મંદિર ઉપરાંત બીજા છે મદિરા છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું અને બીજી શ્રી નેમિનાથજીનું ધર્મશાળાની સામે શ્રી પાર્શ્વનાથજીનુ મદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથપ્રભુની મૂતિ ભવ્ય અને મને હર છે, આ મંદિરની કાતરણી Page #345 -------------------------------------------------------------------------- ________________ લેખણું કહે લઈ હાથમાં લખજે સારા કામ ૨૬૯ નહિ તે પ્રભુની પાસમાં મારા મુમ સુખ સ્વામી સુંદર અને બારીક છે. પુતળીઓની ગોઠવણી, અંગમરોડ, હાવભાવ, ભારતની નૃત્યકળાને આબેહૂબ ચિનાર ખડે કરે છે. | મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કલામય રીતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી લાખ રૂપિઆના ખર્ચ થયે છે તેનો પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૦ માં આચાર્ય શ્રી વિજય ઉદયસૂરીશ્વરજીના હસ્તે ખુબ આનંદપૂર્વક થયે હતે. વકાણું રાણું સ્ટેસનથી ત્રણમાઈલ દૂર વરકાણાજી તીર્થ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન બાવન જીનાલયનું ભવ્ય મંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે. આ મૂનિ મહાર જા સંપ્રતિના સમયની છે. તેનું પરિકર પિત્તળનું છે જે પાછળથી બનેલું છે. મેવાડના અધિપતિ મહારાણું જગતસિંહજીએ તપાગચ્છાચાર્ય શ્રી વિજ્યદેવસૂરીજીના ઉપદેશથી વરકાણું તીર્થમાં પિષ વદિ ૮-૯-૧૦ના ભરાતા મેળાના દિવસોમાં લેવાતું મહેસુલ માર કર્યું હતું, યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજીના ઉપદેશથી તથા આચાર્ય શ્રી વિજય લલિતસૂરીજીના પ્રયાસોથો વરસાણામાં શ્રી પાર્શ્વ નાથ જૈન વિદ્યાલય ગુરૂકુળ તથા હાઈસ્કૂલ ચાલે છે. નાડોલ વરકાણાથી ત્રણગાઉ દૂર નાડેલ તીર્થ છે. અહી સુંદર પ્રાચીન ચાર જિનમંદિર છે. શ્રી પદ્મપ્રભુનું મંદિર પાચીન છે, મોટા મંદિરની ભમતીમાં એક દેરીમાં ચોતરા ઉપર કસોટીના પત્થરમાં બનાવેલ ચામુખનું અખંડ દેરાસર છે તેનું કોતરકામ સુંદર છે. સુપ્રસિદ્ધ મહાપ્રભાવીક શ્રી માનદેવસૂરીજીએ લઘુશાન્તિ સ્તોત્રની રચના અહીં જ કરી હતી, ગામમાં બે ધર્મશાળા અને ત્રણ ઉપાશ્રય છે, નાડલાઈ નાડેલથી નાદુલાઈ ત્રણ ગાઉ દૂર છે. અહીં નાના-મોટા મળી Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ માંગણુ ગયે સે મર ગયે, મરે સે માગણ જાય; ઉસકે પહલે છે મરે, સો હેતે હી નટ જાય. અગીયાર દહેરાસરો છે. આ શહેર બહુ પ્રાચીન છે. તેનું પુરાણું નામ નારદપુરી છે. બે મંદિર ગાનબહાર છે અને મંદિરે ગામમાં છે. ગામબહારના મંદિરે ટેકરીઓ ઉપર છે તેને શત્રુંજય-ગિરનાર કહે છે, દંતકથા કહે છે કે યતિ અને શિવ ગુંસાઈ વચ્ચે મંત્રબળની કસોટીની હરીફાઈ થઈ. દક્ષીણ મારવાડના મલ્યાણના ખેડમાંથી બનેએ મંત્રબળથી પોતપોતાના મદિર ઉડાડ્યાં અને પ્રાતઃકાળ પહેલાં નાડલાઈ પહોંચવાનું હતું. ગોંસાઈ આવી પહોંચ્યા એટલે યતિ કુકડે બોલાવ્યો તેથી ગોસાઈ વિચારમાં પડ્યા. ત્યાં યતિનું મંદિર આવી પહોંચ્યું. સૂર્યોદય થઈ જવાથી બંને મંદિર ટેકરીની નીચે જ સ્થપાયાં. કહેવાય છે કે – * સંવત દશહત વદિયા ચોરાસીવાદ ખેડનગરથી લાવીયા નાડલાઈ પ્રાસાદ સાદડી ૧ ૯૦૦ ઘર જેનોનાં છે. પાંચ સુંદર જિનમંદિરે છે. શ્રી ચિતામણું પાશ્વનાથનું મંદિર સૌથી મોટું, ભવ્ય અને વિશાળ છે આત્માનંદ જેન સ્કૂલ, આત્માનંદ જૈન પુસ્તકાય, કન્યાશાળા વગેરે ચાલે છે. ચાર-પાંલ ઉપાશ્રયે છે. રાણકપુર તીર્થની પેઢી સાદડીમાં છે. શેઠ - આણંદજી કલ્યાણજીની પેઢી તે સાંભળે છે. ઘાણે રાવ નાડલાઈથી ઘાણેરાવ ૩ કાશ દૂર છે. દશ મંદિરો છે, શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર પરમ દર્શનીય છે. શ્રાવકોની વસ્તી સારી છે. વિશાળ ધર્મશાળા છે. મંદિરમાં શ્રી કુંથુનાથજી, જીરાવાલા પાન નાથ ગોડી પાર્શ્વનાથ, શાન્તિનાથ, આદિનાથ, ઋષભદેવ, અભિનંદન -પ્રભુ, ચિંતામણું પાર્શ્વનાથ અને ધર્મનાથ વગેરેના છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૧૪ મું મૂછાળા મહાવીર ધાણેરાવથી ૧૫ ગાઉ દૂર જંગલમાં શ્રી મૂછાળા મહાવીરનું સુંદર મંદિર છે. ચોવીશ જિતાલયના આ મંદિરમાં ૫૪ જિનમૂર્તિ છે, મેહજાર વર્ષ પહેલાનું આ પ્રાચીન મંદિર છે, શ્રી મહાવીર પ્રભુ ની મૂર્તિ રા હાથ ઊંચી સફેદ પ્રતિમા છે. પરિકર સુંદર છે. આ પ્રતિમાજી નદીવ ન રાખએ ભરાવેલી છે તેમ કહેવાય છે, અહીંના અધિષ્ઠાયક દેવ જાગતી જયેત જેવા છે. જૈન-જૈનેતર દરેક પૂજે છે. મૂળનાયક ખડિત થતાં ખીજા પ્રતિમાજી લાવ્યા પણ મૂળનાયકના જૂના બિંબ ગાદી પરથી ઉઠાવી શકાયા નહિ. દંતકથા એવી છે કે એકવાર ઉદેપુરના મહારાણા શિકારે નીકળ્યા કરતા કરતા ધર્મશાળાના એટલે વિશ્રામ કરવા ખેડા. પૂજારીએ કેશરની વાટકી તિલક કરવા આપી. કેશરની વાટકીમાં અચાનક વાળ નીકળ્યે આલ જોઈ ને હસતાં હસતાં કહ્યું તમારા દેવને દાઢી-મૂછ જણાય છે, પૂજારીએ નીડરતાથી કહ્યું, અમારા દેવ તેા દાઢી-મૂછ શું પણ અનેક રૂપ કરી શક છે. રાણાએ હઠ લીધી કે મને દાઢી-મૂછવાળા દેવના દન કરાવ. પૂજારીએ અન્ન-જળને ત્યાગ કર્યું. અધિષ્ટાય કે સ્વપ્ન આપ્યુ. કાલે રાણાજીને દર્શન કરાવજે. રાણાજીએ મૂર્તિને દાઢી-મૂછ જોઈ આશ્રય થયુ. ભકિતથી નમી પડ્યો. કાઈ દરબારીએ પૂજારીનું કારસ્થાન હશે તેમ જાણી ખાલ ખેચ્યા તે। દુધની ધાર થઈ, પૂજારી એ શ્રાપ આપ્યો કે તારા ક્રળમાં કાઈ તે દાઢી-મુછ નહિ ઉગે. અહીં પહેલા ધણી વરતી હતી. આ સ્થાન ચમત્કારી ગણાય છે. મારવાડની નાની પચતીથી પીડવાડા આવકાની વસ્તી ૨૦ ધરતી છે, સુદર એ ધ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ રાત્રી ગમાઈ સેાવતા, દિવસ ગમાયા ખાય; હીરા જૈસા મનુષ્યભવ, કાડી બદલે જાય. શ્રી શાળાઓ છે. બાવન જિનાલયનું પ્રાચીન મદિર છે. મૂળનાયક મહાવીરસ્વામી છે. વસંતગઢના કિલ્લામાંથી નીકળેલી કેટલીક પ્રાચીન સુતિ અહી છે. એક સુંદર ચાવીસી છે. ધાતુની એ પ્રતિમા ઊભી છે, તેની રચના અદ્દભુત અને અનુપમ છે. તેમાંયે વસ્ત્રની રચના તો અત્યુત્તમ છે. આમણવાડાજી પીંડવાડાથી જા! માઈલ દૂર આ તીર્થસ્થાન છે. અહીં વનજિનાલયનું સુંદર પ્રાચીન ભવ્યમંદિર છે, મુળનાયક શ્રી વીરપ્રભુની મુતિ પ્રાચીન અને મનેાહર છે. મુળનાયકની સ્મૃતિ વૈલુંકા રેતીની બનેલી છે. ઉપર સાચા મેતીને લેપ છે. મંદિ રમાં પ્રવેશ કરતાં બહારનાં ભાગમાં જમણી અને ડાખી બાજુએ તીર્થોના સુંદર આલેશાન પટા કાતરેલા છે. બહાર વીશાળ ધમ શાળા છે. આ ભાગમાં પ્રભુ શ્રી મહાવીર દેવને ખીલા ઠાકયાના દૃશ્યની દેરી છે. આ પણ પ્રાચીન સ્થાપના તીથ છે=મંદીરમાં કાચની પેટીમાં. મહાવીર પ્રભુના ઉપસતું અને કાનમાં ખીલા ઠોકયાનું સૂચન કરનાર દૃશ્યા સુંદર છે. ધશાળાની પાછળ ટેકરા ઉપર યેાગીરાજ શ્રી શાંતીસૂરીશ્વરજીની ગુફા છે. ત્રણ માળને મેાટા બંગલે છે. મીરપુર શિાહીથી અાદરા જતા મીરપુર આવે છે અત્યારે પહાડની નીચે ચાર સુંદર મંદિરા છે આજીની કાતરણીનૢં કામ આબેહુબ અનુકરણ આ મંદિરમાં કરેલુ છે વિશાળ શાળાં છે. સજનરાડ સ્ટેશનથી નજીકમા પીંડવાડા છે આવન જીનાલનું પ્રાચીન મ ંદિર છે, વિ. સ’. ૧૨મા સૈકામાં ભરાયલી ધાતુની પ્રાચીન મૂર્તિએ આ દેરાસરમાં છે. ધાતુના એ ક્રાઉસ્સગીઆ બહુ જ સુંદર Page #349 -------------------------------------------------------------------------- ________________ -- = ત - ની ત્ર શ ? ? = - દાનવીર શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ જે. પી. વિકમ તેરના સકામાં જગતના પાલનહાર દાનવીર જગડુશાયા ધુન્ય ભદ્રાવતી ગામ ૧૯૦૫, માની ૨૦ તારીખ જનમ્યા માણેકલાલ બીજા દાનવીર તે થયા હાર્યા જયો કલી કાળ સેવા જેવું જીવન છે સેવા પ્રીય અવાજ ધન્ય બન્યા જે નામથી જૈન ધમ ઈતીહાસ આયુ હોં શત શરદના મંગલ જીવનકાળ સુધમે રમતા રહો કુસુમ માણેકલાલ સંધ સેવક ચદ્ર ખંભાતી ''''''''''''''''' Page #350 -------------------------------------------------------------------------- ________________ _ _ _ _ _ __ _ _ _હoC, S SCSC_0 - – શેઠ શ્રી બચુભાઈ - આર. લલુભાઈ વાળા - પાટણ નિવાસીF, ફાંક Page #351 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા વનિતા વેલ નૃપ, એ નહિ જાત ગણુંત; જે યું કે પાસ વસે, તે તું સે લપટ ત. તથા અદભુત છે. તેમાં એ વસ્ત્રની રચના અનુપમ છે આ પ્રતિમાજી પર વિ. સ. ૭૪૪ સાલને લેખ છે શ્રાવકના ૨૦૦ ધર છે એ ધ શાળા છે. બાજુમાં ઝારેાલી ગામમાં સુંદર દેરાસર છે. નાંદીયા ૨૭૩ ખામણવાડાથી ચાર માઈલ દૂર નાંદીયા આવ્યુ છે. ગામ પહેાડની વચ્ચે આવેલું છે. નદી કિનારે એક સુંદર મંદિર છે. મંદિર પ્રાચીન અને દનીય છે, પ્રતિમાજી સુંદર છે. નાંદીયામાં એ મંદિશ છે, ઉપાશ્રય-ધર્મશાળા પણ છે. શ્રાવકેાના ૫૦ ધર છે. ગામથી કોંગ દૂર પહાડની નીચે ભગવાન મહાવીર પ્રભુનુ બાવનજીનાલય છે. આ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં શ્રી નદીવને ભરાવેલી અદ્ભુત, વિશાળકાય, મનેાહર, શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ દČનીય છે. આખા રાજપૂતાનાભરમાં આવી અદ્ભુત કલામય અને સુંદર મૂર્તિ બીજી નથી. એનું પરિકર એટલું જ ભવ્ય અને કલાપૂર્ણ તથા મનોહર છે. સાચા સિદ્ધ બેસાર્યો હોય તેવા પત્થરના સિંહનું જ સુ ંદર આસન છે. પ્રભુજીની બન્ને પડખે એ ઇંદ્રરાજ ઊભા છે. નીચે એક ધર્મચક્ર છે. # આ મંદિરમાં ૬૮ લગભગ પ્રભુ પ્રતિમા છે. ભગવાન મહાવીરસ્વામીની અદ્ભુત મૂતિ તેજસ્વી અને વૃદ્ધાવસ્થામાં સાક્ષાત્ વીર પરમાત્મા બીરાજમાન હૈાય એવી અદ્ભુત આ મૂતિ છે. મોટા મંદિર પાસે જ ચડકાશીએ નાગ ડસે છે તે દર્શાવતા પ્રસગની દેરી ઉંચી ટેકરી ઉપર છે. રાણકપુરનું પ્રસિદ્ધ મંદિર બંધાવનાર દાનવીર શેઠ ધનાશ રતનશા આ નાંદીયાના નિવાસી હતા. 9/ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉદ્યમ કરતાં માનવી, શું નવી સીજે કાજ; રામે રયણાયર તરી, લીધું લંકા રાજ. લાટાણા નાંદીયાથી દક્ષિણે ચાર માઈલ દૂર લેાટાણા છે. પહાડની તળેટીમાં આ સુંદર પ્રાચીન મંદિર આવ્યુ છે. મૂળ ગભારામાં શ્રી આદિનાથ પ્રભુજીની પરિકર સહિતની અદ્ભુત મનારમ મૂતિ પ્રાચીન અને પરમ સાત્ત્વિક છે. પરિકરમાં ઇંદ્ર, ઇંદ્રાણી કિન્નર વગેરેની અદ્ભુત રચના છે. નીચેના ભાગમાં સિંહ, હાથી અને ધચક્ર પાસેનાં હિરણ્ યુગલ સુંદર છે. મૂળનાયકની મૂતિ અઢીથી ત્રણ હાથ મેાટી અને ભવ્ય છે. અહાર્ ર્ગમડપમાં એ પ્રાચીન કાઉસગ્ગીયા છે. આ બંને કાઉસ્સગ્ગીયા પાર્શ્વનાથજીના છે. આમાં ખાસ તા લગાટ પછી કાઉસ્સગ્ગીયામાં ધેાતીની રેખાઓ ઉતારી છે તેનું શિલ્પ અદ્ભુત છે. ધાતીતી કાર પણ સુંદર છે. શ્રાવક-શ્રાવિકા કિન્નર યુગલ વગેરે પણ સુંદર છે. દીયાણાજી તીર્થં લાટાણાથી દીયાણા ચાર માઈલ છે. દીયાણાજીમાં શ્રી વિતસ્વામીની મૂર્તિપ્રસિદ્ધ છે. જંગલમાં મંગલ કરાવે તેવું આ સુ ંદર સ્થાન છે. ધર્મશાળાઓ પણ છે. બાવનજિનાલયનું આ મંદિર પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ હૃદયંગમ પ્રાચીન છે. પરમ વૈરાગ્ય રસથી ભરેલી અમૃત રસને વર્ષાવતી આ મૂતિ જીવિત સ્વામીની મૂર્તિની ઉપમાને યાગ્ય છે. પરિકર પ સુંદર અને મનેાહર છે. મૂળ ગભારામાં અઢીથી ત્રણ હાથની વિશાળ પરિકરવાળી શ્રી વર્ધમાનસ્વામીની મૂર્તિ છે, આ સ્થાન ધ્યાન કરવા લાયક છે. કાઈ જાપ કે ધ્યાન કે યેગને માટે પરમ શાન્ત વાતાવરણુ ઈચ્છતા મુમુક્ષુઓ ચેાગીઓને જરૂર પ્રાણપ્રેરક પ્રશતિ સ્થાન છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ વિણ ઉદ્યમ કેમ નીકળે, તલમાંહિથી તેલ; ઉદ્યમથી ઉંચે ચડે, જુઓ એકેન્દ્રિય વેલ. - - - - - - - - - - - નીતાડા દીયાણાથી નીડા છ માઈલ દૂર છે. અહીં બાવનજિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી ચિંતામણિપાર્શ્વનાથની મૂર્તિ પ્રાચીન અને મને હર છે. અહીં શ્રાવકના ૪૦ ઘર છે. ધર્મશાળા, ઉપાશ્રય છે. નીતોડાથી ચાર માઈલ દૂર સ્વરૂપગંજ છે. અહીં સુંદર ધાતુની મૂર્તિનું ઘરમંદિર છે. મહાવીર જૈન ગુરૂકુળ ચાલે છે. ધર્મશાળા છે. સ્વરૂપગંજથી ચાર માઈલ દૂર રહીડા ગામ છે અહીં ત્રણ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી આદિનાથ અને શ્રી મહાવીર સ્વામીના છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મોટાં મંદિરના પાછળના ભાગમાં શત્રુંજય ગિરનાર, આબુ, પાવાપુરી, સમેતશિખર, અષ્ટાપદજી વગેરેના સુંદર પટો છે. શ્રી સિદ્ધચક્રજીનું સુંદર મંદિર છે. અજરી પીંડવાથી ત્રણ માઈલ દૂર અજારી છે. અહીં ગામબહાર બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી વીરપ્રભુની સુંદર પ્રતિમા છે. મૂળ ગભારા બહાર નાણાકીય ગચ્છના આચાર્ય શ્રી મહેન્દ્રસરી અને શ્રી શાન્તિસૂરિની પ્રતિમા છે. પ્રદક્ષિણના પાછળના ભાગમાં સરસ્વતીદેવીની મૂર્તિ પ્રાચીન અને સુંદર છે. મંદિરથી ૧ા-૨ માઈલ દૂર એક પહાડમાં સરસ્વતીની દેરી છે. પ્રતિમાજી પ્રાચીન છે. કલિકાલ સર્વ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી સરસ્વતીની સાધના કરવા અહીં આવ્યા હતા. બારમી શતાબ્દીપૂર્વથી આ સ્થાન સરસ્વતીના તીર્થરૂપે પ્રાચીન પ્રસિદ્ધ છે. નાણા પીંડવાડાથી નાણુ છ કેસ–ગાઉ દૂર છે. નાણું સ્ટેશનથી નાણું Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ દલિત મેં હે દે લતા, માને સાચી વાત; આવત તો ચિંતા કરે, જાવત મારે લાત. ગામ એક માઈલ દૂર છે. રસ્તો જંગલનો પહાડી છે. ભોમીઓ લઈને જવું જોઈએ. ઉપાશ્રય-ધર્મશાળા તથા શ્રાવકોના ઘર ડાં છે. સુપ્રસિદ્ધ નાણાકીય ગચ્છની ઉત્પત્તિ આ નાણું ગામથી થયેલી છે. અહીં એક મંદિરની પિળ હતી. હાલ બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. મંદિર પ્રાચીન પણ અધૂરું છે. ઓસવાળ તથા બ્રાહ્મણેમાં વિખવાદ થવાથી એસવાળો ગામ ખાલી કરી ગયા. એક ગધેડાના આકારને પત્થર બનાવી તેમાં લખ્યું છે કે કોઈ ઓસવાળ ન રહે. બ્રાહ્મણોએ મંદિર કબજે કરી શિવાલય બંધાવ્યું જેનેએ જોધપુર રાજ્યમાં કાયદેસર લડત ચલાવી અને મંદિરનો કબજો મેળવ્યો. આ મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની બદામી રંગની રા હાથની મોટી સુંદર પ્રતિમા છે. પ્રતિમાજીની ચારે તરફ સુંદર પરિકર સહિત તોરણ બન્યું છે તેમાં સુંદર કારીગરી છે. નાણું એકવાર મેટું સમૃદ્ધશાળી પ્રસિદ્ધ શહેર હતું. બેડા બેડા નાણુથી ત્રણેક ગાઉ દૂર છે. અહીંના લેકે ભાવિક અને ધર્મપ્રેમી છે. સુંદર બાવન જિનાલય છે. ધર્મશાળા, ઉપાશ્રય અને લાઈબ્રેરી પણ છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૫ મું રાતા મહાવીર એરણપુરા સ્ટેશનથી ૧૪ માઈલ દૂર વિકટ પહાડીઓની વચ્ચે આ તીર્થસ્થાન આવ્યું છે. અહીં સુંદર પ્રાચીન જિનાલયનું ભવ્ય મંદિર છે. ભગવાન મહાવીર દેવની સુંદર લાલ રંગની રહ્યા હાથ ઉંચી ભવ્ય મૂર્તિ મૂળનાયકની છે. વિદગ્ધરાજાની ગુરૂ શ્રી બલિભદ્રજીની આચાર્યપદવી આ મહાન નગરીમાં થઈ હતી. ત્યાર પછી તેઓ વસુદેવસૂરિના નામથી પ્રસિદ્ધ મહાવીર પ્રભુના મંદિરમાં હસ્તિકુંડી ગચ્છના આચાર્યની મૂર્તિ બિરાજમાન છે. હસ્તિકુંડીમાં પિતાના ગુરૂના ઉપદેશથી વિદગ્ધરાજે પિતાની ઉજવળ કીતિને જીતનાર એવું ગગનચુમ્બી મંદિર બનાવ્યું હતું. હાલ આ પ્રાચીન મંદિરને જીર્ણોદ્ધાર થાય છે, એકવાર આ પ્રદેશમાં સેંકડે મંદિરના ઘંટ વાગતા હતા. આ નાની પંચતીર્થીમાં સ્વરૂપગંજ, નીડા, દીયાણું, લોટાણું, નાંદીયા, બામણવાડા, પીડવાડા, અમરી, પુના, પીંડવાડા આવી નાણું બેડા થઈ મોટી પંચતીથની યાત્રા કરવા જવું જોઈએ. એમાં ફાલના સ્ટેશનથી વરકાણુ, નાડેલ નાડલાઈ, ઘાણેરાવ, મૂછાળા મહાવીર, સાદડી થઈ રાણકપુર થઈ પુનઃ સાદડી આવવું. ત્યાંથી વિજાપુર પાસે રાતા મહાવીર તીર્થની યાત્રા કરવી. સુવણગિરિ એરણપુરા સ્ટેશનથી ૩૮ માઈલ દૂર જાલેર પાસે જ સુવર્ણગિરિ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કહા કરે કિરતાર, ભૂલ કરે પરવીત; મુરખ કુ સંપત્તિ દીઈ પંડિત સંપત્તિ હીન. પહાડ છે. જાલેર સુવર્ણગિરિની તલાટીમાં વસેલું કિલ્લેબંધ સુંદર શહેર છે. જાલેરમાં કુલ ૧૧ ભવ્ય જનમંદિર છે. શ્રી આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીરસ્વામી આ ચાર મંદિરે તપા વાસમાં આવેલા છે. ખરતર વાસમાં પાર્શ્વનાથજીનું, ખાનપુરા વાસમાં મુનિસુવ્રત સ્વામીનું, ફેલાવાસમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું, કાંકરી વાસમાં શ્રી પાર્શ્વનાથજીનું અને માણેકચોક પાસેથી લધુ પિશાલમાં જીરાવલા પાર્શ્વનાથનું એમ કુલ નવ મંદિરે શહેરમાં છે. એક સૂરજ પિળની બહાર શ્રી ઋષભદેવનું અને શહેરથી પશ્ચિમ તરફ પિણું ભાઈલ ઉપર શ્રી ગોડી પાર્શ્વનાથજીનું એક મંદિર છે, બધાં મળી ૧૧ જિન મંદિર છે. અસલી નામ જાવાલીપુર હતું. સુવર્ણગિરિને સેવનાગઢ અને જાલેરનો ગઢ કહે છે. આ સુવગિરિ ઉપર વિક્રમાદિત્યની ચોથી પેઢીએ થયેલ નાહડ રાજાના સમયમાં શ્રી મહાવીર સ્વામીનું મનહર મંદિર બન્યું હતું, તેને યક્ષવસિડ” કહેતા હતા. કહેવાય છેઅહીં કોડપતિ સિવાય કોઈ શ્રેઠી રહી શકતા નહિ. બધા ક્રોડપતિઓ જ હતા. વળી મહારાજા કુમારપાળે કુમાર વિહાર યા પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ય બાવન જિનાલય બંધાવ્યું હતું. તેની પાસે અષ્ટાપદનું મંદિર હતું. પણ મુસલમાનના વખતમાં સુવર્ણગિરિના મંદિરે ખંડિત કર્યા. છેવટે જોધપુરના રહેવાસી જાલેર રાજ્યના મહામંત્રી જયમલજી મુણો તે સં. ૧૬૮૧ માં અંજનશલાકાઓ કરાવી સુવર્ણગિરિ ઉપર પ્રતિષ્ઠા કરાવી. - નેત્રત્ય તરફના છેડાથી ગઢ ઉપર જવાને રસ્તે છે. ચાર મેટા દરવાજાની અંદર પગ મૂકતાં ચીઠ્ઠી આપવી પડે છે તે ચીકી Page #357 -------------------------------------------------------------------------- ________________ નિયત વસે હળ કરમ થઈને નિગોદ થકી નીકળીઓ; ૨૭૯ પુજે મનુજ ભવાદિક પામી ગુરૂને જઈ મળી. નીચેથી મળે છે. આગળ જતાં જમણું તરફ ગગનચુમ્બી શિખરવાળું ભગવાન મહાવીરસ્વામીનું ભવ્ય મંદિર દેખાય છે. ડાબી તરફ અષ્ટપદાવતાર ચૌમુખજીનું અપૂર્વ મંદિર છે. ચૌમુખજીથી પૂર્વમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય નજરે છે. શ્રી મહાવીરસ્વામીનું મંદિર બે માળનું અને વિશાળ છે. તારંગાના ભવ્ય ઉચ્ચ મંદિરનું સ્મરણ કરાવે છે. ચૌમુખજીનું મંદિર કારણુમાં સુંદર છે. પાર્શ્વનાથજીનું મંદિર પ્રાચીનતાનું ભાન કરાવે છે. ગઢમાં જૈન મંદિર ઉપરાંત રાજમહેલો, કેટલાંક સરકારી મકાને, શિવમંદિર, બે ધર્મશાળાઓ, બે વાવડીઓ, ટાંકા, વીરમદેવની ચોકી, મસીદ વગેરે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૬ મું કેરટા તીર્થ એરણુપુરા છાવણીથી ત્રણ કોશ દૂર કેરટા ગામ છે. આ પ્રાચીન નગર હતું, આ કોરટાના પ્રાચીન નામો કણપાપુર, કનકાપુર, કોલાપુર, કરંટ નગર, કરંટપુર, કેરંટી વગેરે પ્રસિદ્ધ હતા. કોટાની ૧૪ કકારની વસ્તુ વખણાતી –કણયાપુર, કનકધર રાજા, કનકાવતી રાણી, કનૈયા કુંવર, કનકેશ્વર મૂતા, કાલિકામાતા, કેદારીયા બ્રાહ્મણ, કનકાવલી વેશ્યા, કેશરીયાનાથ અને કૃષ્ણમંદિર તેમાંથી ૭ તો આજે પણ છે. આ નગરની આબાદી ઘણી હતી. વિ. સં. ૧૨૫ માં શ્રી વૃદ્ધદેવસૂરીજીએ ત્રીસ હજાર અને પાંચસે જૈનેતર કુટુંબને પ્રતિબંધ આપી જૈન ધર્મી બનાવ્યા હતા. આ કરંટ નગરમાંથી કરંટક ગચ્છ નીકળ્યો છે આજે એ નાનું ગામ છે, ૬૦-૬૫ જૈનોના ઘર છે. ઉપાશ્રય ધર્મશાળા છે. ચાર શિખરબંધ સુંદર જિનમંદિર છે. સૌથી પ્રાચીન અને ભવ્ય મંદિર શ્રી મહાવીર પ્રભુનું છે. આ મંદિરની સ્થાપના વીર નિર્વાણ પછી ૭૦ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિજીના હાથે થઈ છે. પછી તેને જીર્ણોદ્ધાર પણ થયો છે. બીજું તેરમી સદીનું બનેલું શ્રી આદિનાથનું મંદિર છે. બાજુમાં શ્રી આદિનાથ તથા શ્રી શાંતિનાથની મૂર્તિઓ છે. એક મોટું મંદિર ગામમાં છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. બંને બાજુ શ્રી શાંતિનાથજી બિરાજમાન છે. ચોથું મંદિર ગામના પૂર્વના કિનારા તરફ આવેલું છે. અહીં મૂળનાયક શ્રી ઋષભદેવજી છે. બંને બાજુ શ્રી સંભવનાથ અને શાન્તિનાથના સુંદર બિંબ છે. મંદિર વિશાળ, સુંદર અને ભવ્ય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ માની ધ્યાની ચતુર નર, તીને રહેત ઉદાસ; ૧ ખર ઘુવડ મુર્ખ પશુ, સદા સુખી પ્રતિરાજ. કારટાજી પ્રાચીન તી છે. ધારા નગરીના સુપ્રસિદ્ધ મહાકવિ ધનપાળે સત્યપુરીય મહાવીર નામના અપભ્રંશ પ્રાકૃત ભાષાના મહાન ગ્રંથમાં કેરટ તીના ઉલ્લેખ કર્યો છે. શ્રી જ્ઞાનવિમળમૂરજી પેાતાની તીમાળામાં કાર ઢઈ જીવિત સામી વીર ’ લખે છે. < નાકાડાજી મારવાડમાં બાલેાતરા રેલવે સ્ટેશનથી ૩ ગાઉ દૂર નાકાડાછ આવેલ છે. આનું પ્રાચીન નામ વીરમપુર નગર અથવા મેવા નગર હતું. ગામની ચારે તરફ નાની નાની ટેકરીઓ આવેલી છે. કાઈ રાજાના વીરમસેન અને નાકારસન એ પુત્રાપાતાની રાજધાનીમાંથી નીકળ્યા અને પેાતાના નામ પરથી વીરમપુર અને નક્કોરનગર વસાવ્યું. અને ભાઇઓએ જૈનધમ સ્વીકારી પેાતાના નગરમાં બાવન જીનાલયનાં એ ભવ્ય મંદિશ બંધાવ્યા; એકમાં શ્રી ચંદ્રપ્રભુ ભગવાન અને ખીજામાં શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમાની શ્રી સ્થૂલીભદ્ર સ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી; આ નાડકાર નગર એ જ વમાનનુ નાકાડા અને વીરપુર. નાકાડાથી ૨૦ માઇલ દૂર ગામડું છે જ્યાંના ખંડેરા જ જેવા મળે છે. વીરમપુરમાં ૨૭૦૦ જૈનાના ધર હતાં. વિ. સ. ૧૨૮૦ માં આલમશાહે આ નગર પર હલ્લે કર્યો અને નગર ટયું, અને મદિરા તાડયાં. બાદશાહ નાકેટા તરફ ધસ્યા. સત્રને તેની જાણ થતાં નાકારા જીનાલયની ૧૨૦ મૂર્તિએ બે ગાઉ દૂર કાલિદ્રહમાં સંતાડી દીધી. મંદિર ખાલી જોઈ બાદશાહ ચાલ્યેા ગયા. મંદિર ફરીથી કરાવ્યુ` પણ મૂર્તિ મળતી નહેાતી. નાકેાટાના જૈનને સ્વપ્ન આપ્યું કે મૂર્તિએ કાલીદ્રહમાં છે, ત્યાંથી મૂર્તિ કાઢીને સંધે ૧૪૨૯ મા પ્રતિષ્ઠા કરાવી. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સ્થાપના કરવામાં આવી આ નાકાટા-નાકાડા તરીકે પ્રસિદ્ધ છે. 4 Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ભાવસ્થિતિનો પરિપાક થયા તવ પંડિત વીયે ઉલ્લસીએ; ભવ્ય સ્વભાવે શીત ગતિ પામી, શીવપેરજઈને વસીએ. હાલ નાકોડાજીમાં સુંદર કારીગરીવાળા વિશાળ ભવ્ય અને ઉન્નત ત્રણ મંદિરે છે. ૧ શ્રી નાકોડા પાર્શ્વનાથજીનું મંદિર મેટું, ભવ્ય અને કલાના નમૂનારૂપ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા લગભગ બે ફૂટની છે. પ્રતિભાઓ પ્રાચીન, દર્શનીય અને મનોહર છે. મંદિરના દક્ષિણ ભાગ તરફ બે ભોંયરાં છે. તેમાં જુની મૂર્તિઓ મળે છે. ૨ બીજું મંદિર શ્રી ઋષભદેવજીનું છે. આ મંદિર લક્ષ્મીબાઈએ બંધાવેલું હોવાથી લક્ષ્મી લચ્છીબાઈનું મંદિર કહેવાય છે. શ્રી આદિનાથની મૂર્તિ લગભગ ત્રણ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ છે. બંને બાજુએ બે ફૂટની બદામી રંગની સુંદર પ્રતિમાજીઓ છે. " આ મંદિરની બે દંતકથાઓ છે. લક્ષ્મીબાઈની પાસે અઢળક લક્ષ્મી હતી. પુત્ર હતો નહિ. તેણે સુંદર કલામય મંદિર બંધાવ્યું અને ૧૫૬૮ માં તપાગચ્છીય આચાર્ય શ્રી હેમવિમળસૂરિજીના હાથે શ્રી ઋષભદેવજીની સુંદર પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. બીજી દંતકથા એવી છે કે નણંદ ભોજાઈ પાણી ભરવા ગયાં હતાં. નણંદે જલ્દી જલ્દી પાણી ભરવા માંડયું; ભાભીએ મશ્કરી કરી કે બહેનજીને તે મંદિર બંધાવવા હશે કે જદી જલ્દી પાણી ભરી ચાલ્યા; બસ નણંદીને તે લગની લાગી ચેવિહારો અક્રમ કર્યો. અધિષ્ઠાયકે વન આપ્યું અને ઉત્તમ શિલ્પકારોને બોલાવી મંદિર બંધાવ્યું. - ૩ ત્રીજું મંદિર શ્રી શાંતિનાથજીનું છે. આ મંદિર ઉંચા ભાગમાં બન્યું હોવાથી દૂર દૂરથી દર્શન થાય છે. આ મંદિર શેક ભાલાશાહે બંધાવ્યું છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ દઢપહારી હત્યા કરી, કાયા પાપ થયા અનંતઃ ૨૮૩૪ ઉદ્યમથી ખટ માસમાં આપ થયા અરિહંત. માલાશાહના પત્ની ચિત્યવંદન કરતા હતા. આગળની બહેનોને તેમણે કહ્યું, કે તમે જરા પાછા બેસે, મારે જલ્દી ચત્યવંદન કરી જવું છે. બીજી સ્ત્રીઓએ કહ્યું, કે ઉતાવળ હોય તો બીજું મોટું ઊંચું મંદિર બંધાવો અને તેમાં તમેજ આગળ બેસી ત્યવંદન કરજે. માલાશાહને વાત કરી, બંનેએ આહારપાણને ત્યાગ કરી ચક્રેશ્વરી દેવીની આરાધના કરી દેવીએ સ્વપ્ન આપ્યું. ટાંકા ઉપર જે ચીજ મળે તેનાથી મંદિર બંધાવજે. ટાંકા ઉપરથી પારસમણિ મળ્યો અને તેનાથી ભવ્ય મંદિર બંધાવ્યું. ' સુંદર ધર્મશાળા છે. તીર્થ એકાન્ત સ્થાનમાં આત્મધ્યાનને માટે શાંતિનું છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૬ મું કાપરડાજી જોધપુર બીકાનેર રેલવે લાઈનના પીપાડ રોડ જંકશનથી બીલાડા -જતી રેલ્વેના શલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. એક વખત આ સારી આબાદીવાળું શહેર હતું. આજે તો અહીં મામુલી વસ્તી છે. અહીં શ્રી સ્વયંભૂપાશ્વનાથજીનું ચાર માળનું વિશાળ ગગનચુંબી - ભવ્ય મંદિર છે. આ મંદિર ૧૬૭૫ માં જૈતારણવાસી એસવાલ - ભાણજી ભંડારીએ બંધાવ્યું હતું. આ મંદિરની ચમત્કાર પૂર્ણ કથા જાણવા જેવી છે. શ્રી ભાણજી ભંડારી જોધપુર રાજ્યના જૈતારણના રાજક ચારી હતા. વ્યવસ્થા સુંદર ચાલતી હતી, પણ કોઈ ઈર્ષ્યાળુએ રાજાના કાન ભંભેર્યો. જોધપુરથી રાજાને હુકમ આવ્યો કે ભંડારીજીને તુરત હાજર કરે. ભંડારછ કાપરડા આવ્યા. જમવાનો સમય થયો. રસોઈ તૈયાર કરાવી. પણ ભંડારીજી જમવા ઉઠ્યા નહિ. તેમને દર્શનપૂજનનો નિયમ હતો. તપાસ કરતાં એક યતિજીને ત્યાં પ્રતિમા હતી. ભંડારીએ દર્શન-પૂજન કર્યા. યતિ ભંડારીજીની ઉદાસીનતા જોઈ ગયા. ભંડારીજીને કારણ પૂછ્યું. ભંડારીજીએ જોધપુરનો હુકમ જણાવ્યો. યતિજીએ કહ્યું તમે નિર્દોષ પાછા આવશે. એવું જ બન્યું. રાજાએ તો ભંડારીજીને જોઈને તેમને સન્માન આપ્યું. પાછા વળતાં યતિના દર્શને ભંડારીજી આવ્યા. યતિએ કહ્યું, અહીં એક મંદિર મંદિર બાંધવું છે અને તમારે એ કામ કરવાનું. ભંડારીજી તે આ સાંભળી આનંદ પામ્યા પણ પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા Page #363 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય ભગ સંપત્તિ સુકુલ, વિદ્યારૂપ વિજ્ઞાન; ૨૮પ અધિક આયુ આરોગ્યતા, પ્રગટ ધમ ફળ જાણ. જણાવ્યું. યતિએ કહ્યું કેટલા રૂપિયા ખર્ચી શકશે ! ભંડારીએ પાંચસે કહ્યા; યતિજીએ પાંચસો રૂપિયા એક વાસણમાં રાખી ઢાંકીને તેમાંથી વાપરવા સૂચના કરી. પણ તેમાં જવાની મનાઈ કરી. મંદિરની શરૂઆત થઈ મંદિરની પ્રતિષ્ઠા પણ થઈ. મંદિર-ભેયરૂં ઉપરનો માળ, પાંચ ખંડ, ચાર મંડપ વગેરે બન્યું. એકવાર ભંડારીજીએ રૂપીયાવાળું વાસણ ઉંધું કરી જોયું, તેમાંથી રૂપિયા ૫૦૦ નીકળ્યા. પછી શેઠને પશ્ચાત્તાપ થશે. પણ પછી શું થાય ! ચારે માળમાં ચૌમુખજી છે.. પરમ દર્શનીય અને ભવ્ય સ્થાન છે. સુરિસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસુરિજીના ભગીરથ પ્રયત્નથી. આ તીર્થનો જીર્ણોદ્ધાર થયો છે. અહીં મોટી ધર્મશાળા બંધાઈ છે. દર વર્ષે અહીં મેળો ભરાય છે. ચારે માળમાં મનોહર સુંદર પ્રતિમાજીઓ દર્શનીય છે. પરમ શાંતિનું ધામ છે. પીપાડ રોડ સ્ટેશનથી વાહન મળી રહે છે. ફલોધી પાર્શ્વનાથ મારવાડ જંકશનથી નીકળતી જોધપુરથી મેટા (મેડતા) રોડ લાઈનમાં મેડતાડ જંકશન છે. સ્ટેશનથી બે ફાઁગ દૂર આ ફલોધી તીર્થ આવેલું છે. ફોધી પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની શ્યામવણ સુંદર પ્રાચીન પ્રતિમા પરમ દર્શનીય છે. અંદર સુંદર મીનાકારી કામ પણ જોવા લાયક છે. અષ્ટાપદજી તથા નંદીશ્વર દ્વીપના. પટ બહુ જ આકર્ષક છે. ચારે બાજુ સુંદર ચોવીશ દેરીઓ છે. બીજું દહેરાસર શ્રી શાંતિનાથ પ્રભુનું છે. આમાં પણ પંચકલ્યાણકના ભાવ સારા છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કાળે દુધ થકી દહિં થયા, કાળે ફળ પરિપાક; વિવિધ પદારથ કાળ ઉપજાવે, કાળે સહુ થાય ખાખ. અહીં દરવર્ષે આસે શુદ્ધિ દશમે મેાટા મેળા ભરાય છે. તેમજ પોષ દશમે પણ આઠમ-નામ દશમને મેળા ભરાય છે. એકપણ જૈનનું ઘર નથી. બન્ને મદિને ફરતા કિલ્લા છે. વિશાળ ધર્માંશાળા છે. પાછા ક્રૂરતાં મેરટા સીટી જોવા જેવુ છે. મેરટામાં ૧૪ જીનમદિર છે. અહીં એક પ્રાચીન જ્ઞાનભંડાર છે. માટે ઉપાશ્રય છે. મહાત્મા આનંદઘનજી મહારાજને ઉપાશ્રય છે. અહીં તેમનું સ્વ ગમન થયું હતું. ગામ બહાર બગીચે છે. આશીયાજી જોધપુર રેલ્વેના એશીયા સ્ટેશનથી એશીયા જવાય છે. ભીન્નમાલ નગરમાં ભીમસેન નામે પ્રતાપી રાજા હતા. તેને શ્રીપુંજ અને ઉપલદેવ બે પુત્રા હતા. એ ભાઈએ મતભેદના કારણે જુદા પડથા. ઉપલદેવે મ`ડેવરની પાસે ઉપદેશ અથવા એશીયા નગરી વસાવી. એક વખત શ્રી રત્નપ્રભસૂરિ પાંચસે શિષ્યા સાથે અત્રે પધાર્યાં લુણાદ્રિની પહાડીમાં ધ્યાન ધરવા લાગ્યા. સૂરિજી મહારાજનું તપધ્વાન-જ્ઞાન અને ઊજ્જવલ ચારિત્ર જોઈ તે રાજા-પ્રજા સૂરિજીના અનુરાગી બન્યા. એકવાર રાજપુત્રને સ`સ્યા. સૂરિજીએ શાસન પ્રભાવનાનું નિમિત્ત જાણી રાજપુત્રનું ઝેર ઉતાર્યું. આથી ક્રિત થઇ રાજાએ અને પ્રજાએ જૈનધર્મ સ્વીકાર્યો. આચાર્યશ્રીના ઉપદેશથી ત્રણ લાખ ચેારાશીહજાર રાજપૂતાએ જૈન ધ ગ્રહણ કર્યાં. રાજમત્રી ઉRsડે. શ્રી વીરપ્રભુનું ભવ્ય ગગનચુમ્મી જિનમંદિર બંધાવ્યું શ્રી વીરપ્રભુની વેળુની સુંદર પ્રતિમાની. શ્રી રત્નપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી. આવી રીતે ૨૪૦૦ વર્ષ પૂર્વેનું આ મંદિર છે વારંવાર છોદ્વાર પણ થયા છે. મંદિર ભવ્ય અને દર્શનીય છે. શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા ૨૫ ફૂટની છે. રંગમંડપમાં શ્રી ઋષભદેવજી ભગવાનની એ પ્રતિમા ઢા Page #365 -------------------------------------------------------------------------- ________________ કમે રામ વસ્યા વનવાસે, સીતા પામે આળ; ૨૮૭ કમે લંકાપતિ રાવણુનું, રાજ્ય થયું વિસરાળ. ફૂટ ઊંચી બન્ને બાજુના ગાખમાં છે. મુખ્ય મંદિરના સામેના ઝરૂખામાં શ્રી ગૌતમસ્વામીની સુંદર આરસની મૂર્તિ છે. મુખ્ય મંદિરની બહારની ભ્રમતીમાં બન્ને બાજુ ચાર ચાર દેરીઓ છે જેમાં એકમાં આચાર્યની પ્રતિમા, એકમાં અધિષ્ઠાયિકા દેવી, એકમાં નાગદેવની મૂર્તિ અને આકીની દેરીમાં જિનેશ્વર પ્રભુની મૂતિઓ છે. 4 એશીયાજીના પૂર્વોત્તર ખૂણામાં એક નાની ટેકરી ઉપર શ્રી સચ્ચાઈયા ' માતાનું મંદિર છે. ઓસવાલાની ઉત્પત્તિનું મૂળસ્થાન આ એશીયા નગરી છે, અને આ તેની કુળદેવી છે. એશીયામાં જેનેના એ–ત્રણુ ધર જ છે. ગામમાં શ્રી મહાવીર પ્રભુનુ મંદિર તથા માટી ધર્માંશાળા છે. ઉપરાંત કારખાનું, લાઈબ્રેરી, રત્નાશ્રમ જ્ઞાન ભંડાર વગેરે છે. અહીં શ્રી વર્ધમાન જૈન વિદ્યાલય-શિક્ષણ સંસ્થા છે. જેમાં ૧૨૫ જેટલા વિદ્યાથીઓ છે મધર દેશમાં આ સંસ્થા પ્રસિદ્ધ છે. સુંદર કાય કરે છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૨૮ મું જોધપુર જોધપુર મારવાડ જંકશનથી પાલી થઈને જતી રેલ્વે લાઈનમાં જોધપુર જવાય છે. જેનોના ઘર ૨૦૦૦ છે. પણ તેમાં જુદા જુદા પંથના લેકે છે. મૂર્તિપૂજકના ૫૦૦ ઘર છે. જોધપુરમાં ૧૦ જિનમંદિર છે ૧ શ્રી આદિનાથજી ૨ શ્રી શાંતિનાથજી ૩ શ્રી સંભવનાથજી ૪ શ્રી પાર્શ્વનાથજી: ૫ શ્રી મુનિસુવ્રત સ્વામી જેમાં સ્ફટિકની સુંદર સફેદ મૂર્તિ છે. ૬ ગોડી પાર્શ્વનાથ ૭ શ્રી કુંથુનાથ ૮ શ્રી શાંતિનાથનું મંદિર જેને રાણીસાગરનું મંદિર કહે છે. ૯ શ્રી ચિંતામણિ પાશ્વ નાથજી જેમાં શાંતિનાથજી અને સફેદ રત્નની સ્ફટિકની પ્રતિમાજી દર્શનીય છે. આ મંદિર સૌથી મોટું અને દર્શનીય છે. ૧૦ મેરબાગમાં પાર્શ્વનાથજીનું મંદિર છે. શહેરથી ત્રણ માઈલ દૂર ગુંરાંજીનું મંદિર છે. જેમાં મૂળનાયક ભગવાન પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. બે મોટી ધર્મશાળા તથા ઘણું ઉપાશ્રયે છે. જેસર મેર મારવાડના લૂણું જંકશનથી સિંધ– હૈદ્રાબાદ જતી ટ્રેઈનમાં બાડમેર સ્ટેશન આવે છે. બાડમેરથી જેસલમેર જવા માટે મોટર. હમેશાં નિયમિત મળે છે. બીજો રસ્તો મારવાડ રાજ્યની જોધપુર સ્ટેટ રેલ્વેના પિકરણ સ્ટેશનથી પણ મેટર જાય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ અજિણે ભજન તજે, અને ઉણદરી થાય; ૨૮૯ શરીર સુખકારી રહે, વિકાર થાય વિદાય. જોધપુર રેલ્વે સ્ટેશનથી પણ મોટર સરવીસ મળે છે. જેસલમેર એક પ્રાચીન શહેર છે. રાવળરાજા દુસાજીના મોટા પુત્ર જેસલરાજે પોતાના નામથી જેસલમેર શહેર વસાવ્યું. અહીં પહેલાં ૨૭૦૦ ઘર એસવાલોના હતાં. આજે તે ૨૦૦ લગભગ છે. અહી ૧૮ ઉપાશ્રયે છે. સાત મેટા જ્ઞાનભંડારો છે, દસ જૈન મંદિર છે. અહીંના જ્ઞાન ભંડારમાં જૈન ધર્મના અદ્વિતીય હસ્તલિખિત પ્રાચીન પુસ્તકોને મોટો સંગ્રહ છે. જ્ઞાનભંડારે ૧ બૃહત ભંડાર ૨ તપાગચ્છીય ભંડાર ૩ આચાર્યગીય ભંડાર ૪ બૃહત ખરતરગચ્છીય ભંડાય ૫ લોંકાગચ્છીય ભંડાર ૬ ડુંગરશીજ્ઞાન ભંડાર ૭ થીરૂશાહ શેઠને જ્ઞાનભંડાર. જેસલમેરનો કિલ્લો બહુ મજબૂત છે. ચાર પોળો છે. હાથીપાળ, સૂરજપળ, હવેલીપળ અને ભૂતાપોળ, કિલ્લામાં બે કોટ છે. ૧ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર રાવ જેસલજીના હાથે આ નગરને પાયો નંખાય ત્યારે લેદ્રવાના જેનો પિતાની સાથે આ પ્રાચીન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂતિ લાવ્યા હતા. મૂતિ વેળુની છે. મોતીસમાન વર્ણવાળી છે. બાવન છનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરનું બીજું નામ લક્ષ્મણ વિહાર છે. . ૨ શ્રી સંભવનાથનું મંદિર આ મંદિરની પ્રતિષ્ઠા ૧૪૯૭ માં શ્રી જિનભદ્રસૂરિજીના હાથે થઈ હતી. મંદિરના ભોંયરામાં તાડપત્રીય પુસ્તકભડાર છે. ૩. ૪ શ્રી શાંતિનાથજી અને અષ્ટાપદજીનું મંદિર - આ બંને મંદિર ઉપર નીચે છે. નીચે શ્રી અષ્ટાપદજીનું મંદિર ૧૯ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આવ નહિ આદર નહિ, નહિ ને મેં નેહ, ઉસ ઘર કછુ ને જાઈએ, કંચન વરસે મેહ, અને ઉપર શ્રી શાન્તિનાથજીનું મંદિર. આની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી જિનસમુદ્રસૂરિજી તથા જિનમાણિકયસૂરિજી છે. ૫ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર - આ મંદિર ત્રણ ખંડનું ઉત્તમ કારીગરીવાળું વિશાળ છે. આ ચતુર્મુખ વિહાર કહેવાય છે. ત્રણે ખંડમાં દરેક દિશામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીની એક એક મૂર્તિ છે. ૬ શીતળનાથજીનું મંદિર આ મંદિરમાં મૂળનાયક શ્રી શાતિનાથજી છે. અહીં પહેલાં a૧૪ પ્રતિમાઓ હતી. આ મંદિર બહુ જ રોનકદાર અને દર્શનીય છે. ૭ શ્રી ગષભદેવજીનું મંદિર ચેપડા ગેત્રીય શેઠ ધન્નાશાહ એસવાળે આ મંદિર બંધાવ્યું છે. આ મંદિરનું બીજું નામ “ગણધર વસહી' પણ છે. ૮ શ્રી મહાવીરસ્વામીનું મંદિર આ મંદિર રાજમહેલની પાસે છે. બરઢીયા ગોત્રીય ઓસવાળ શેઠ દીપાએ આ મંદિર બનાવરાવ્યું છે. શહેશ્માં શ્રી સુપાર્શ્વનાથજી અને શ્રી વિમળનાથજીનાં એમ બે મંદિરો છે. શહેરમાં છ ઘર–મંદિર છે. ત્રણ ઉપાશ્રય છે. બહાર દાદાવાડી છે. આ મંદિરમાં કુલ ૭૨૮૧ મૂર્તિઓ છે. જેસલમેરમાં મહાન તપસ્વી શ્રી આણંદવિમળમૂરિજીના વિદ્વાન શિષ્ય બાલબ્રહ્મચારી, આજીવન છઠ્ઠની તપસ્યા કરી પારણે આયંબિલ તપ કરનાર મહાતપસ્વી મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગરજી પધાર્યા હતા. મુસલમાની હુમલાઓથી શાસ્ત્રરૂપી રત્નગ્રંથને બચાવી લેવા Page #369 -------------------------------------------------------------------------- ________________ અવગુણ ઉપર ગુણ કરે, એ સજજન અભ્યાસ; ૨૯૧ સુખડ જે સળગાવીએ, આપે સરસ સુવાસ. પાટણથી પચાસ ગાડાં ભરી શાસ્ત્રો-તાડપત્રો વગેરે અહીં જેસલમેર મેકલાયાં હતાં. આ શ્રી જિનભસૂરિએ બધા ગ્રંથરત્નોની સારી વ્યવસ્થા કરી હતી. હમણાં આગમન પ્રભાકર વિદ્વાન મુનિરન શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ ભારે પરિશ્રમ લઈને જેસલમેરના ગ્રંથરત્નનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું છે. અને તેમના અનુપમ–પ્રાચીન ગ્રંથરત્નોના ફોટાઓ માઈક પદ્ધતિ લેવરાવ્યા છે. અમરસાગર. જેસલમેરથી એક કેસ દૂર અમરસાગર છે. અહીં અનેક બગીચાઓ આરામના સ્થાનો અને ધર્મશાળાઓ તેમજ ત્રણ સુંદર જૈન મંદિરે છે. ૧ બાફણું ગોત્રીય શેઠ હિમ્મત રાયજીએ બંધાવ્યું. છે. મૂળનાયક શ્રી આદીનાથ ભગવાન છે. ૨ બફાણું સવાઈરામે બંધાવ્યું છે તેમાં મૂળનાયક શ્રી ઋષભદેવની પ્રતિમા છે. ૩ આ મંદિર પંચે તરફથી બન્યું છે. આમાં પણ મૂળનાયક શ્રી ઋષભદેવની પ્રતિમા બહુ જ સુંદર તથા મનોહર છે. અમર સાગરમાં પીળા પત્થરની મોટી ખાણે છે. આ પત્થરની ખૂબી એ છે કે જેમ જેમ પાણી પડે તેમ તેમ આ પત્થર મજબૂત બને છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ કિરણ આ મું લોઢવા તીર્થ જેસલમેર પાંચ કેસ લેદ્રવા છે. જેસલમેર પહેલાં દ્રવા મોટું નગર હતું. શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર અહી હતું પણ લડાઈમાં તેને ખૂબ હાનિ પહોંચી ૧૬૭૫ માં ભણશાલી થીરૂશાહે આ મંદિર જીર્ણોદ્ધાર કર્યો. અહીં અનુત્તર વિમાન આકારના પાંચ મંદિર બનાવ્યાં. વચ્ચે એક પાર્શ્વનાથજીનું મોટું મંદિર છે. મુખ્ય મંદિરની બાજુમાં એક સમવસરણની ઉપર અષ્ટાપદ અને તેની ઉપર કલ્પવૃક્ષની ચના બહુ જ સુંદર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથની શ્યામ મૂર્તિ સહસ્ત્રફણાવાળી કહેવાય છે. થીરૂશાહે સિદ્ધાચળનો સંઘ કાઢયો હતો. વળતા પાટણથી ભારેભાર સેનું આપીને બે મૂર્તિઓ લાવ્યા હતા, એક મૂળનાયક તરીકે સ્થાપી. બીજ ઉત્તર પૂર્વના નાના મંદિરમાં સ્થાપી છે. થીરૂશાહ જે રથ સંધમાં લઈને ગયા હતા તે રથ હજી પણ સંભાળી રાખેલ છે. અહીં ત્રણ ઉપાશ્રય તથા ધર્મશાળા છે. બીકાનેર મારવાડ જંકશનથી ફુલેરા જંકશન અને મેડતા જંકશન થઈ બીકાનેર જવાય છે. પંદરમી સદીમાં રાવ વિકાએ આ નગર વસાવ્યું છે, અહીં ૧૦૦૦ ઘર જૈન મૂર્તિપૂજકના છે. લગભગ ૩૦ જૈન મંદિરે તેમજ પાંચ જ્ઞાનભંડારો છે યતિઓ અને યતિણીઓ પણ રહે છે. અહીંની સૂતર રેશમની ગુંથવણીવાળી નવકારવાળી પ્રસિદ્ધ છે. વિદ્વાન યતિએ શ્રી પૂજ્યો અહીં રહે છે. દાદવાડી પણ દર્શનીય છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ અધા આગળ અરિસે, બહેરાં આગળ ગીત; ૨૯૩ મુરખ આગસ રસ કથા, ત્રણે ને એકજ રીત. શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજના સમયનું છે. શ્રી કુંથુનાથજીના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની રત્નની પ્રતિમા છે. શ્રી સુમતિનાથ સ્વામીનું મંદિર વિશાળ અને ત્રણ માળનું છે. આ ઉપરાંત બીજા ૨૭ મંદિરે દર્શનીય છે. અહી ઘણું ઉપાશ્રય છે. જ્ઞાનભંડારો પણ દર્શનીય છે. જેને હાઈસ્કૂલ ચાલે છે. બીકાનેરમાં કરોડપતિઓ અને દાનવીર ઘણું છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩૦ મું ઉદયપુર મેવાડમાં ઉદયપુર જેવું બીજું સુંદર કેઈ શહેર નથી મહારાણા ઉદયસિંહજીએ ૧૬૬૪માં ઉદયપુર વસાવ્યું, તે જ સાલમાં ઉદયપુરમાં સુપ્રસિદ્ધ શ્રી શીતળનાજીના મંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. શ્રી જગચંદ્રસૂરિએ મેવાડના મહારાણુ સમક્ષ ૩૨ દિગંબર વાદીઓને જીત્યા હતા. સૂરિજીની બાર વર્ષ સુધીની મહાન તપશ્ચર્યા જોઈ મેવાડાના રાણું જેત્રાસિંહે “મહાતાપ” નું બીરૂદ સં. ૧૨૮પમાં આપ્યું ત્યારથી વડગચ્છનું તપગચ્છ નામ પડયું છે. ઉદયપુરમાં જૈન મંદિરથી તેમજ મહાર(ણા પ્રતાપ અને સમયથી ઉત્તરેતર આ દેશમાં જૈન ધર્મની જવલંત જાહેરજલાલી રહી છે. મહારાણું સર ફત્તેસિંહરાવે શ્રી કેશરીઆજી ભગવાનને સવા લાખની આંગી અર્પણ કર્યાના સમાચાર તાજા જ છે. વિદ્વાન જૈનાચાર્યોનું રાજય તરફથી સારૂં સન્માન થાયુ છે. ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ જિન મંદિર છે. શીતળનાથજીનું મંદિર સૌથી પ્રાચીન છે. આ મંદિરનું મીનાકારી કામ દર્શનીય તેમજ વાસુપૂજ્ય ભગવાનનું કાચનું મંદિર પણ સુંદર છે. ચોગાનનું મંદિર, વાડીનું, શેઠનું અને કેશરીયાનાથજીનું પણ બહુ વિશાળ અને દર્શનીય છે. ચગાનના મંદિરમાં આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્રનાથ પ્રભુની બેઠેલી પરિકર સહિત ૧૩૫ ઈંચ ઊંચી મેટી પ્રતિમા છે. આ મંદિર ઉપરાંત રાજમહેલ, વિશાળ તળાવ, મધ્યમાં રહેલે Page #373 -------------------------------------------------------------------------- ________________ કપટીના મન એહવા, જેવા પાકા બેર; ૨૯૫ બહીર સુંદર પેખીએ, માંહિ કઠીન કઠોર. રાજમહેલ, હાથીખાનું, કોર્ટ, કોલેજ આદિ ઘણું જોવા જેવું છે. ગામ બહાર હાથીપળ પાસે મોટી ધર્મશાળા છે. અહીંથી કેશરી આજી દક્ષિણમાં ૪૦ માઈલ દૂર છે. ઉપાશ્રયે ધર્મશાળા, લાઈબ્રેરી, પુસ્તક ભંડાર વગેરે દર્શનીય છે, અઘાટપુરા ઉદયપુરથી દેઢ માઈલ દૂર એક પ્રાચીન તીર્થ અઘાટપુરા છે. મેવાડની રાજધાની હતી. મેવાડપતિ રાણું શ્રી જગતચંદ્રસૂરિના દર્શને આવ્યા, બાર-બાર વર્ષનાઆંબેલના તપથી તેજસ્વી કાંતિમાન ચારિ. ત્રરતને જોતા રાણુ સૂરિજીના ચરણમાં નમી પડયાં. પછી રાણું જૈત્રસિંહ વિ સં. ૧૨૮પમાં શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જૈનના મહાન તીર્થોની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં શ્રી કેશરીયાજી તીર્થને પણ સમાવેશ કર્યો હતો. આ અઘાટપુરમાં ચૈત્રસંહિના રાજ્યકાળમાં હેમચંદ્ર નામના શ્રેષ્ઠીએ બધાં આગમે તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં. તેમાંથી દશકાલિક–પાક્ષિક સત્ર-એનિયુકિતની તાડપત્રીય પ્રતિ ખંભાતના શ્રી શાંતિનાથના ભંડારમાં છે. અઘાટપુરમાં પ્રાચીન ચાર જિનમંદિર છે. એક તો મહારાજા સંપ્રતિના સમયનું છે, આ મંદિરોમાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તથા સુપાર્શ્વનાથની ભવ્ય પ્રતિમાજીઓ છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩૧ મું કેસરીયાજી ઉદયપુરથી લગભગ ૪૦ માઈલ દૂર ધૂલેવા ગામમાં કેશરીયાજી તીર્થ આવેલું છે. કેશરીયાજી આવવા માટે અમદાવાદથી ઇડર થઈને મેટર રસ્તે જવાય છે. ઉદયપુરથી પણ મોટર જાય છે. લેવામાં શ્વેતાંબર જૈનેની ૪ વિશાળ ધર્મશાળાઓ છે. અહીં શ્રી કેશરીયાનાથનું મંદિર છે. મૂળનાયક શ્રી આદીશ્વરદાદાની ૩ ફૂટ ઊંચી પ્રાચીન પ્રતિમાજી છે, પ્રતિમાજી પ્રભાવશાળી અને ચમત્કારી હોવાથી આ પ્રદેશના ભીલ કાળીયાબાબા ” તરીકે પૂજે છે. બ્રાહ્મણ, રજપૂત, વાણીયા બધા ભેદભાવ વિના અહીં આવે છે. સ્વર્ગસ્થ મહારાણા ફતેસિંહજીએ સવાલાખ રૂપિયાની આંગી પ્રભુજીને ચઢાવી હતી. મેગલ સમ્રાટ અકબરે જગદ્ગુરૂ શ્રી હીરવિજય સૂરિશ્વરજીને જેનેના મહાન તીર્થોની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં શ્રી કેશરીયાજી તીર્થને પણ સમાવેશ કર્યો હતો. આ મૂર્તિ ૧૦૦૦ વર્ષ પહેલા ધૂલેવા ગામથી દુર જંગલમાંથી નીકળી હતી. આ મંદિરનો જીર્ણોદ્ધાર સં. ૧૪૩૧ માં થયાને ઉલેખ છે. મેવાડના ઉધ્ધારક મહારાણા પ્રતાપના સહાયક દાનવીર કર્મવીર ભામાશાહ કેશરીયાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે. મૂળનાયકની મુર્તિ પ્રાચીન ગણાય છે. લંકેશ રાવણના સમયે Page #375 -------------------------------------------------------------------------- ________________ કડવો હાયે લીંબડે, પણ તસ મીઠી છાંય; ૨૯૭ બંધવ તેય અબોલડા, તેય પોતાની બાંય. આ મૂર્તિ સ્થાપિત થઈ. ભગવાન રામચંદ્ર લંકા જીત્યા પછી મૂર્તિ અયોધ્યા લાવ્યા ત્યાંથી ઉજજૈનીમાં સ્થાપી. મયણાસુંદરીની પૂજાભકિતથી તેના પતિ શ્રીપાલ રાજાને કાઢ ચયો ત્યાંથી પ્રતિમાજી ધુલ આવ્યા અને ધુલેવમાં પ્રગટ થયા. બાવન છનાલયની દેરીઓ તથા બહારનું જગવલ્લભ પાર્થ નાથનું મંદિર પણ દર્શનીય છે. દેલવાડા-દેવકુળપાટક એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા ગામ છે. દેલવાડામાં અનેક પ્રાચીન જૈન મંદિરે હતાં. હાલમાં ત્રણ મંદિરે વિદ્યમાન છે. આ દેવકુળ પાયક પ્રાચીન સમયમાં ભવ્ય વિશાળ નગર હતું. પંદરમી સોળમી શતાબ્દી સુધી આ શહેરની જાહોજલાલી ઘણું હતી અહીં ઘણું મંદિર હતા. કહેવાય છે ત્રણસો ઘટના નાદ સંભળાતાં. આચાર્ય સોમસુંદરસૂરિ અહીં ઘણી વખત પધાર્યા હતા અને અને પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરાંત શ્રી જિનવર્ધનસુરિ, જિન સાગરસૂરિ, સર્વાનંદસૂર વગેરે પણ પધાર્યા હતા અને પ્રતિષ્ઠાઓ કરાવી હતી. હાલમાં જે ત્રણ મંદિરે છે તે પણ ઘણું વિશાળ અને બાવન જિનાલયના છે. તેમાં ભોંયરા પણ છે, વિશાળ જિનમૂર્તિઓ ઉપરાંત ઘુમૂર્તિઓ પણ છે. જીર્ણોદ્ધાર વખતે ૧૨૪ મુતિઓ જમીનમાંથી નીકળી હતી. ત્રણ મંદિરમાંથી બેમાં શ્રી આદીશ્વર ભગવાન અને એકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે એક ચોથું મંદિર યતિજીનું છે. અહીં શત્રુજ્ય ગિરનારની સ્થાપનાનો ઉલ્લેખ છે, આ સ્થાન તીર્થ ગણાય છે. કરેડા ઉદયપુર ચિતોડ રેલવેના કરડા સ્ટેશનથી પિણમાઈલ દૂર સફેદ પાષાણનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ મંદિર છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કરમ વિનાના કરસનીયા, કોની જાને જાય; કરમમાં લખી રાબડી તે, લાડુ કયાંથી ખાય. મહામંત્રી પિથડના પુત્ર ઝાંઝણકુમાર મોટા સંધ સહિત અહીં આવ્યા હતા ત્યારે શ્રી ધર્મઘોષસૂરિજીએ અહીં મંદિર બંધાવવા ઉપદેશ આપે. મંદિર બંધાવવું શરૂ કર્યું. પરંતું દિવસે કામ થાય તેટલું રાતે પડી જતું. બે-ત્રણ જગ્યા બદલતાં એમજ થવાથી દેવતાને પૂજા સત્કારથી પ્રસન્ન કર્યા પછી મંદિર શરૂ કર્યું અને સાત માળનું મંદિર બંધાવ્યું, આ મંદિરમાં બે વિશેષતા છે, એકનો રંગમંડપના ઉપરના ભાગમાં મજીદને આકાર છે. તે મુસલમાન બાદશાહની બીકે કદાચ કર્યો હોય. બીજી વિશેષતા એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે બીરાજમાન છે કે પોષ વદી દશમે સૂર્યના કિરણો બરાબર પ્રભુ પર પડે; પાછળથી જીર્ણોદ્ધાર સમયે દિવાલ ઊંચી કરવાથી હવે કિરણ આવતાં નથી. દયાળશાહને કિલ્લો કરેડા સ્ટેશનથી અઢી માઈલ દૂર દયાળશાહનો કિલ્લો આવેલે છે, દંતકથા એવી છે કે રાણું રાજસિંહે રાજસાગર તળાવની પાળ બંધાવવી શરૂ કરી પણ તે ટકતી ન હતી. સતી સ્ત્રીના હાથે પાયે નાખવામાં આવે તે ટકે એમ જ્યોતિષીઓના કહેવાથી દયાળશાહની પુત્રવધુએ પાયો નાખ્યો અને કામ આગળ ચાલ્યું. આના બદલામાં દયાળશાહને પહાડ પર મંદિર બંધાવવા મંજુરી મળી. દયાળશાહ રાજસિંહના મહામંત્રી હતા. બાદશાહ ઔરંગઝેબની સેના સામે લડીને દયાળશાહે વિજયપતાકા મેળવી હતી. આ મંદિર નવમોળનું હતું પણ બાદશાહે કિલે સમજી મંદિર તેડાવ્યું. અત્યારે મંદિર બે માળનું છે. પહાડ ઉપર એક કરોડનો ખર્ચ કરી નવ માળનું વિશાળ મંદિર Page #377 -------------------------------------------------------------------------- ________________ વરસાદે વનરાય જે, સૌ નવપલ્લવ થાય; ૨૯૯ જાય જવાસાનું કીશું, જે ઉભે સૂકાય. બંધાવ્યું હતું. તેની ધ્વજાની છાયા બાર માઈલ ઉપર પડતી હતી. મંદિરની પાસેની નવચોકીની કારીગરી આબુ દેલવાડા મંદિરની કારીગરીના નમૂનારૂપ છે. કહેવાય છે કે – નવ ચકી નવ લાખકી, ક્રોડ રૂપિયે રે કામ, રાણે બંધાયા રાજસિંહ, રાજનગર હે ગામ; વહી રાણા રાજસિંહ, વેહી શાહ દયાળ, વણે બંધાયે દેહરે, વણે બધાઈ પાળ, Page #378 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩૨ મું ચિત્તોડ ગઢ ચિત્તોડગઢ ચિત્તોડ જકશનથી બે માઈલ દૂર છે. મેવાડની પ્રાચીન રાજધાની વીરપ્રમ્ ચિત્તોડથી ભાગ્યે જ કોઈ અનભિજ્ઞ હશે. ગઢ ' ઉપર જતાં સાત દરવાજા આવે છે. ગઢ ઘણે પ્રાચીન છે. ચિત્તોડ પ્રાચીન જૈન તીર્થ છે. સંવત ૯૭ર વર્ષે ચિત્તોડ ગઢ અમરસિંહ રાણાએ વસાવ્યો ને કિલ્લે બંધાવ્યો. સુપ્રસિદ્ધ ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનું જન્મ સ્થાન ચિત્તોડ હતું. શ્રી સિદ્ધસેન દિવાકર પણ અહીં વિદ્યા સિદ્ધ કરવા પધારેલા. હાલ શંગાર ચેરી, શતવીશ દેવરી, ગૌમુખ, મહાવીરસ્વામીનું મંદિર, કીર્તિસ્થંભ આદિ ૨૭ જિનમંદિરો છે, ૭ માળને વિશાળ કીર્તિસ્તંભ દર્શનીય છે. ચિત્તોડગઢના સુપ્રસિદ્ધ કીર્તિસ્તંભના બનાવનાર શ્વેતાંબર જૈન શ્રાવક હતા. માંદવગઢનાં મહામંત્રી પેથડકુમારે ચિતોડમાં મંદિર અંધાવ્યું હતું. શત્રુંજયના ઉદ્ધારક કર્મશાહ ચિત્તોડના જ નિવાસી હતા, આગળ જતાં કૃષ્ણભક્ત મીરાંબાઈનું મંદિર ભવ્ય અને વિશાળ જોવા લાયક છે. અહીંથી આગળ જતાં મોકલરાણુનું મંદિર છે. આ મંદિરની ડાબી બાજુની દીવાલમાં બે સુંદર જિનમૂર્તિએ અભિષેક સમયની છે. એ જ દિવાલમાં આગળ જૈન સાધુની સુંદર જિનમૂર્તિઓ Page #379 -------------------------------------------------------------------------- ________________ ગાંજો પીતા જગતમાં. લાજ ઘટે બહુવાર; ૩૪t ગંજેરી કેફી કહે, નિંદે લેક અપાર. અભિષેક સમયની છે, એ જ દિવાલમાં આગળ જૈન સાધુની સુંદર મૂતિ દર્શનીય છે. ધર્મોપદેશ સાંભળતાં શ્રાવક-શ્રાવિકા હાથ જોડી બેઠા છે. આ દ્રશ્ય સુંદર છે તીર્થકરના પાંચ કલ્યાણકે નજરે પડે છે. કીર્તિસ્તંભ સાત માળને છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર, બીજુ જૈન મંદિર છે જેમાં સુકોશલ મુનિરાજ વગેરેના ઉપસર્ગની મુર્તિ છે, સતાવીશ દેવળ બડીપળ પાસે છે; શંગાર ચોકી જજૂના રાજમહેલ પાસે છે. હમણાં આચાર્ય શ્રી કલ્યાણસુરીશ્વરજીના ઉપદેશથી શ્રી ચિતડ ગઢ જન ગુરૂકુલ સ્થાપ્યું છે, અજમેર અમદાવાદથી દિલ્હી જતી રેલવે લાઈનમાં મારવાઢ જંકશનથી અજમેર જવાય છે. રાજપૂતાનાના મધ્ય ભાગમાં વસેલું જુનું શહેર ગણાય છે. અજમેર પૃથ્વીરાજ ચૌહાણનું જન્મસ્થાન છે લાખણકોટડીમાં સંભવનાથનું મેટું મંદિર છે, બીજું મંદિર શ્રી ગેડીપાર્શ્વનાથજીનું છે. ત્રીજું કઠીનું મંદિર છે તેમાં શ્રી ઋષભ દેવ ભગવાનની મૂર્તિ છે. શેઠ બુદ્ધકરણજી મતાનું ગૃહમંદિર જેવા જેવું છે. તેમાં ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂતિ છે ગામ બહાર મોટી વિશાળ દાદાવાડી છે. ખરતર ગચ્છના મહાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની સ્વગભૂમિ છે. સ્થાન ચમત્કારી છે; અહી. શ્રી ભાગચંદ્રજી સોનીનું સુંદર કારીગરીવાળું દિગંબર ભવ્ય મંદિર પણ જોવાલાયક છે. અજમેરમાં એક મ્યુઝીયમ છે તેમાં અનેક પ્રાચીન જૈન મૂર્તિઓ છે. અહીં ભગવાન મહાવીર પછી ૮૪ વર્ષ વીત્યા બાદ જે મંદિર બન્યું હતું, તેનો જૂનો શીલાલેખ છે. ઓસવાલ જૈન હાઈસ્કૂલ પણ ચાલે છે. મુસલમાની ખ્વાજાપીરની દરગાહ પ્રસિદ્ધ સ્થાન છે. સમ્રાટું અકબરે આ તીર્થની પગે ચાલતાં યાત્રા કરી હતી. Page #380 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩૩ સુ જયપુર ભારતનું પેરીસ શહેર જયપુર સુપ્રસિદ્ધ શહેર છે. રાજમહેલ, બગીચા, અજાયબ ઘર, વેધશાળા વગેરે -જોવાલાયક છે. ૩૦૦ જેનેાના ધર છે તથા નવ મંદિર છે. આમાં શ્રી ઋષભ દેવજી કેસરીઆનું, સુમતિનાથજીનું સુપાર્શ્વનાથજીનું તથા ભગવાન મહાવીરસ્વામીનું પ્રસિદ્ધ છે. શેઠે ગુલાબચંદ્રજીનું શ્રી ઋષભદેવજીનું -ભવ્ય મંદિર પુરાણુ ઘાટમાં છે. અહીં બજાર, સુપ્રસિદ્ધ ને માંડવગઢ · માંડવગઢને રાજ્યેા નામે દેવ સુપાસ,’ પેથડકુમાર પાસે પારસમણી, ચિત્રાવેલી હતાં. પરમાર રાજા જયસિંહ દેવે આ વિશાળ કિલ્લા બધાજ્યે તેમાં પેથકુમારને જબ્બર કાળા હતા. dh અહી એકવાર ભર્તૃહરિ અને વિક્રમરાજાની સભા હતી. માલવપતિ મુંજ અને વિદ્યાવિલાસી રાજાભેાજ આ નગરીના અમલમાં ગૌરવ માનતા હતા. માંડવગઢ ચૌદમી સદીમાં ઉન્નતિના શિખરે હતું. આ નગરમાં ધનકુબેરા રહેતા અને તેઓએ સેંકડા જૈન મદિરા બધાવ્યા હતાં. આ માંડવગઢમાં પેથકુમારે ૧૮ લાખના ખર્ચે સુદર ભવ્ય જિનાલયેા અધાવ્યાનેા ઉલ્લેખ છે. પેાતાના ગુરૂ પાસે ભગવતી સૂત્ર સાંભળી તેમાં આવતા ગાયમ શબ્દે સેાનામહેાર મૂકી છત્રીશ હજાર Page #381 -------------------------------------------------------------------------- ________________ ગુણવંતા ગંભીર નર, દયાવાન દાતાર, ૩૦૩ અંતકાળ તક ન તજે, હૈયે ધમ ઉપકાર. સોનામહોર વાપરી હતી. પેથડકુમારે ભરૂચમાં સાત જ્ઞાનભંડાર તથા બીજે જ્ઞાનભંડાર કરાવ્યા હતા. મંત્રીશ્વરે માંડવગઢથી સિદ્ધાચળગિરનારનો મોટી સંધ કાઢ્યો હતો. જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય રત્ન શ્રી વિજયદેવસૂરિ, સમ્રાટ જહાગીરની વિનતિથી અહીં પધાર્યા હતા અને સૂરિજીને ‘મહાતપા”નું બિરૂદ આપ્યું હતું. આ શહેરમાં એક વખત ત્રણ લાખ જેનો વસતા હતા અને સેંકડો જિનમંદિરો હતા. સુપાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા આજે નથી. માંડવગઢમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ઔરંગઝેબના સમયમાં આ માંડવગઢની પૂરી પડતી થઈ છતાં આજે પણ વિવિધ ચમત્કાર દેખાય છે. ૧૯૯૨ માં અહીં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે ત્યાં એક કાળો નાગ આવ્યો અને ત્રણ દિવસ રહ્યા. પૂજારોએ પ્રાર્થના કરી કે “દેવતા પધારો!. અમને પૂજા માટે સ્થાન આપો” ત્યારે નાગદેવ ચાલ્યા ગયા. આસપાસ ખંડેરો તથા મૂર્તિઓ નીકળે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ કિસ્સુ ૩૪ મુ લક્ષ્મણી તી માળવા પ્રાંતમાં લક્ષ્મણી તીથ પ્રાચીન છે. ખી. ખીસી આઈ. લાઈનમાં ગોધરાથી રતલામ,જતી લાઈનમાં દાહેાદ સ્ટેશને ઉત્તરી અલીરાજપુર સુધી મેાટરમાં જઈ વાહનમાં લક્ષ્મણી તી વાય છે. અહીં ખેાદકામ કરતાં ૧૪ જૈન મૂર્તિએ નીકળી હતી. તેમાં શ્રી મહાવીર પ્રભુના પ્રતિમા સંપ્રતિરાજાના સમયની જણાય છે. સૌથી પ્રાચીન અને ભવ્ય શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ ૩૨ ઇંચની છે. આમાં ત્રણ મૂર્તિએ તે ૧૦૯૩ માં પ્રતિષ્ઠા થયાના ઉલ્લેખ છે. આ સિવાય તારણ પરિકર, આાસન પણ ઘણાં મળે છે. પાંચ મદિરા અને એક ભવ્ય ખવન જીનાલયનું મંદિર પણ દેખાય છે. ચૌદમી સદીમાં લક્ષ્મણપુર ઉન્નત અને ગૌરવશાળી હતું. મંત્રીશ્વર પેથડકુમારે શ્રી સિદ્ધાચળ-ગિરનારને માંડવગઢથી સંધ કાઢવો ત્યારે સત્ર વળતી વખતે લક્ષ્મણપુર આવ્યેા હતેા. ત્યાંના સÛ શ્રી મંત્રીશ્વરના સંતું ભાવભર્યું સ્વાગત કર્યું. હતુ. તેવે સુકૃતસાગરમાં ઉલ્લેખ છે. અલીરાજપુરના મહારાજાએ જૈન શ્વેતાંબર સંધને માટી જમીન આપી છે. જેમાં વિશાળ ધર્મશાળા, ઉપાશ્રય, કુવા, બગીચાઓની વ્યવસ્થા છે. પ્રાચીન જિનમ ંદિરના જીર્ણોદ્ધાર થયે છે. સુ ંદર ત્રિશિ ખરી ભવ્ય મંદિર છે. ધાર પ્રાચીન ધારાનગરી એજ ધાર, મહાકાવ્ય તિલકમ જરીના ર Page #383 -------------------------------------------------------------------------- ________________ | | | | | | | | | | | | | શાનિયા - શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ, સાજન્યથી Page #384 -------------------------------------------------------------------------- ________________ Uર ૨૦૧૯ નૂતન વર્ષના - અભિનંદન "ALWAYS RELYON TALWAR BRAND STAINLESS STEEL UTENSILS તલવાર છાપ વાસણો વાપરવાનેજ આગ્રહ રાખો મેસર્સ નાનાલાલ શાન્તલાલ સ્ટેનલેસ સ્ટીલના વાસણના વેપારી. ૬૫, મારવાડી બજાર, મુંબઈ ર. ટેલીફાન : ૨૭૭૫૬ . ટેલીગ્રામઃ NAITIK Page #385 -------------------------------------------------------------------------- ________________ જબ લગી જોગી જગગુરૂ, જબ લગ રહે ઉદાસ; ૩૦૫ જબ જોગી આશા કરે, તબ જોગી જગદાસ. યિતા મહાકવિ ધનપાળ અને તેમના ભાઈ શોભનસ્તુતિના રચયિતા શ્રી શોભનમુનિ અહીંના હતા. સિંધુપ, ભેજ, મુંજ, યશોવર્મા વગેરે પ્રસિદ્ધ રાજાઓ પણ અહીં થયા છે. કવિ બાણભટ્ટ, મયુર અને કાળીદાસ વગેરે પંડિતો પણ આ ભૂમિના રત્નો હતા. ધાર ઇદેરથી ૪૦ માઈલ અને માંડવગઢથી ૧૨ ગાઉ દૂર છે. અહીં એક પ્રાચીન જિનમંદિર છે. મૂળનાયક શ્રી ઋષભદેવજી છે. સુંદર ધર્મશાળા છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩પ સુ મદસાર માળવા પ્રાંતમાં મદસાર પ્રાચીન નગર છે. વીતભયપત્તનના પરમ આ તપાસક રાજા ઉદાયી ઉજ્જૈનીના ચંડ પ્રદ્યોતને હરાવી પાછા વળતાં દેશ રાજાઓ સાથે અહીં” ચાતુઔંસ રહ્યા હતા. સવસરીના દિવસે ઉપવાસ કરી ઉદાયીરાજાએ પોતાના સ્વધર્મી બન્ધુ અનેલા ચંડપ્રદ્યોતને સાચી ક્ષમાપના આપી હતી. અહીં દેશપુરનગર વસાવ્યુ જે તીરૂપે ગણાયુ'; પાછળથી દશપુર-મદસાર બન્યું. અહીં સુંદર દૃશ મદિશ છે. ઉપાશ્રય, પુસ્તકાલય વગેરે છે. ગામમહાર ટીખાએમાંથી પ્રાચીન અવશેષો મળે છે. અમીઝરા તી નગરનું નામ કુન્દપુર હતું. અહી શ્રી કૃષ્ણજીએ રૂકમણીનુ અપહરણુ કરી બહારગામ રહેલા અમકાઝમકા દેવીના સ્થાને જઇ લગ્ન હતું. આ નગર પ્રાચીન છે. પરંતુ અહીના મંદિરમાં ખીરાજમાન શ્રી અમીઝરા પાર્શ્વનાથની પ્રભાવિક ચમત્કારી મૂર્તિના નામ ઉપરથી અમીઝરા ગામને અમીઝરા નામના છલ્લે રાખ્યા છે. શહેરની મધ્યમાં ભવ્ય સુંદર જિનમદિર છે, મૂળનાયક શ્રી પાર્શ્વન નાથજીની ત્રણહાથ માટી વિશાળ મૂતિ છે. આ મંદિરમાં ભગવાન ઉપરથી એકવાર ખૂબ જ અમી યુ. કહે છે કે અમી ઝરવા માંડયુ અને ત્રણ દિવસ લગલગાટ ઝયુ હતું. અહીં ૩૬ હાથનું... સુ ંદર ભાંયરૂ છે, આ નાથની મૂર્તિ અલૌકિક અને ભય છે. માનાબા ભરીને આવી રીતે અમી અમીઝરા પા Page #387 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩૬ મું માલવાના જૈન તીર્થો ઉજ્જૈન –માલવ દેશ પૂર્વકાળના ઈતિહાસમાં ઉજજયિની નગરી ખૂબ પ્રસિદ્ધ છે. મહારાજા શ્રીપાલના કાળથી માલવદેશને વૈભવ આપણે સાંભળીએ છીએ. શ્રી મયાસુંદરી માલવ દેશના હતા, ભ. શ્રી મહાવીર દેવના કાળમાં ચંડપ્રદ્યોત આ દેશને સ્વામી હતા. મહારાજા વિક્રમાદિત્યે આ ભૂમિ પરથી આ સંસારમાં પોતાનું નામ અમર કર્યું છે. રાજાભોજની સભાના મહા કવિ ધનપાલ તથા જૈનશાસનના તિર્ધર શ્રી શોભનમુનિ માલવદેશમાં ઉજયિત્નનગરીનાં જ નિવાસી હતા. માલવદેશની મુખ્ય રાજધાની ઉજજયિની નગરી ગણાતી હતી. આ પ્રદેશ અવંતિ દેશનો ગણાતું હતું, ક્ષિપ્રા નદીના કાંઠે આ નગરી વસેલી છે. મહારાજા સંપ્રતિએ આજ નગરમાં રાજ્ય કર્યું હતું. જેન ધર્મની જાહેરજલાલિ તે વેળા અહિં અપાર હતી. આર્યસુહસ્તી ભીના સમયમાં અવંતીસુકમાલે તેમની પાસે દીક્ષા સ્વીકારી હતી. તેઓ ક્ષિપ્રાના કિનારે સ્વર્ગવાસી થયેલા. તેમનાં સ્મરણાર્થે શ્રી અવંતિપાત્ર નાથનું રમણુય જિનમંદિર અહી તેમના પુત્રે બંધાવ્યું હતું. ત્યારબાદ આ મંદિર બ્રાહ્મણોના હાથમાં ગયું. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ કલ્યામંદિરના સ્તંત્ર દ્વારા પ્રભુજીને પ્રગટ કર્યો આજે ક્ષિપ્રાકાંઠાની નજીકમાં અનં-પેઠમાં શ્રી અવંતિ પાશ્વનાથજીનું મંદિર છે. પાસે જૈન ધર્મશાળા છે. શહેરમાં શરાફમાં શ્રી શાંતિનાથજીનું મરડીમાં વાસુપૂજ્ય સ્વામીનું ખારાકુવામાં શ્રી ચિતામણિ પાશ્વનાથજીનું, તેમજ દેરાખડકીમાં, નયાપુરીમાં મંદિર છે. કુલ ૧૫-૧૭ દેરાસરે છે. શહેરથી ૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ હેકામાં હિંસા ઘણું, પાપ તણે સો પુર; જે સુખ ચાહે છવડા, તો હૈ કો કર દુર. માઈલ દૂર સેગમાં પાર્શ્વનાજીનું દેરાસર છે, તેમજ જયસિંહ પરામાં તથા આઠ માઈલ દૂર હસામપરામાં પણ દેરાસર છે. શ્રાવકોની વસ્તી શહેરમાં સારી છે. વિ. ના તેરમાં સૈકામાં આ શહેર મુસલમાન નોની સત્તામાં હતું. બાદ સીંધીયા સરકારના હાથમાં આવ્યું. હાલ તો મધ્યભારત પ્રાંતમાં આને સમાવેશ થતાં હિંદી સરકારના કબજામાં છે. અહિં ભર્તુહરીની ગુફા, સિદ્ધવડ તથા મહારાજા સવાઈ જયસિંહના વખતની વેધશાળા તેમજ નદીની મધ્યમાં રહેલે મહેલ આ બધાં જોવાલાયક સ્થળ છે. હિંદનું ગ્રીનીચ આ શહેર ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રની દષ્ટિએ લગ્ન કુંડલીનો ટાઈમ ઉજજૈનને મધ્યમાં રાખીને જ ગણાય છે. મક્ષીજી–ઉજજૈનથી ૨૪ માઈલ દૂર છે. આઈ પી. રેલ્વેનું સ્ટેશન મકક્ષીજી છે. સ્ટેશનથી ગામ ના માઈલ દૂર છે. અહિં મકક્ષ પાર્શ્વનાથનું વિશાલ ગગનચુંબી મંદિર છે, મૂલનાયક પ્રભુના પ્રતિમાજી, શ્યામ રંગના સવા બે હાથના છે. મંદિર નીચેના ભોંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યા હતા. મંદિરની ચોમેર દેરીએ છે. વર્ષો અગાઉ દિગંબરાએ અહિં પણ વિક્ષેપ કર્યો હતો. મંદિર છે. જેના લાખના ખર્ચે બંધાવેલું છે. આ તીર્થને વહિવટ શેઠ આ. ક. પેઢી કરે છે. વિશાલ ધર્મશાળા અહિં છે. ' રતલામ–ભાલવા દેશનું મોટું શહેર રતલામ ગણાય છે. અહિં સુંદર દશ મંદિર છે. જેમાં શ્રી શાંતિનાથજીનું તપાગચ્છનું મંદિર ભવ્ય તથા પ્રાચીન છે. પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયના છે. મંદિરે તીર્થ જેવાં છે. જૈનેની વસતિ સારી છે. જૈન ધર્મશાળા છે. સેંબાલીયા–રતલામથી ૬ કોશ પર અને નીમલી સ્ટેશનથી નજીકમાં સબાલીયા આવેલું છે. અહિં શાંતિનાથજીનું પ્રાચીન મંદિર છે. પ્રતિમાજી ભવ્ય તથા ચમત્કારિક છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ જે ઘેર જિનપૂજા નહિ, જે ઘર નહિ મુની દાન; ૩૦૯ જે ઘર ધમ કથા નહિ, તે નહિ પુન્યનું સ્થાન. સાવલીજી : રતલામથી આગળ જતા નીમલી સ્ટેશનથી ૪ માઈલ પર સાવલીયામાં પાર્શ્વનાથ ભીનું સુંદર મંદિર આવેલું છે. માંડવગઢ : ભારતની પ્રાચીન વૈભવશાલી નગરીઓમાં માંડવગઢ પ્રાચીન નગરી છે. ઝંડુ ગામ અહીં પહેલાં હતું. બાદ મંડન નામના લુહાર પારસમણિના સાનિધ્યથી અહીં કિલ્લો બનાવ્યો હતો આ કિલ્લે ૨૪ માઈલના ઘેરાવામાં હતા. પેથડશા અહીંના મંત્રી હત. વિ. ની સાલમી સદી સુધીનો અહીંનો ભવ્ય ઈતિહાસ મળી રહે છે. ત્રણ જિનમંદિરો તે સમયે અહીં હતા. શ્રી સુપાર્શ્વનાથનું મંદિર અહી તીર્થરૂપ મનાતુ હતું. પેથડશાએ ૧૮ લાખ રૂા. ખર્ચા ૭૨ દેવકુલિકાઓવાળું જિનમંદિર અહીં બંધાવ્યું હતું. ૧૬મા શક બાદ મુસ્લીમ સત્તાઓના આક્રમણથી આ તીર્થભૂમિના પ્રભાવ વૈભવ ઘટતા ગયા. તે વેળા ૩ લાખ જનોની અહીં વસતિ હતી અત્યાર શ્રી શાંતિનાથ ભવનું મંદિર છે. અહીં એતિહાસિક અવશેષે પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. યાત્રા કરવા જેવું સ્થળ છે. માલવાના અન્યાન્ય તીર્થો : ધારમાં સુંદર દેરાસર તથા ધર્મશાળા છે. શ્રાવકોનાં ઘરો છે. અથિી ઈદોર ૪૦ ગાઉ છે. મંદ સેરમાં સુંદર દશ મંદિર છે. ઉદાયીરાજાએ ચંડ પ્રદ્યોતને ક્ષમા આપી હતી તે આ સ્થાન જે દશપુર હતું, તે મંદસોરના નામથી આજે પ્રસિદ્ધ છે. શ્રાવકેના ઘર છે. ભેપાવર : રાજગઢથી પાંચમાઈલ દૂર ભોપાવર તીર્થ છે, મહીનદી અહિં નજીકમાં છે. પ્રાચીન ભોજકુટ નગર અહિં હતું. શ્રી શાંતિનાથ ભ.ના ઊભા કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા સુંદર પ્રતિમાજી જિનમંદિરમાં છે. હમણુ જીર્ણોદ્ધાર થયો છે. પંચતીર્થીના રંગીન પટે દર્શનીય છે. બે શ્વેતાંબર ધર્મશાળાઓ છે. બાગ તથા જલકુંડ છે. આ તીર્થને વહિવટ મુંબઈની ગેડીજીની પેઢી હસ્તક છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તાનસેના તાનમે, સખ તાન ગુલતાન; આપ આપકે તાનમે, ગદ્દા ભી મસ્તાન. અમીઝા : ગ્વાલીયર સ્ટેટના એક જીલ્લાના ગામપરથી અમીઝર પડયું છે અહિ' જિનમદિરમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથના સુંદર પ્રતિમાજી છે આ પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવીક છે. ૐ ભાજ તી એમ. એસ. એમ. M. S. M. રેલ્વેની એમ. સી. M. C. લાઈનમાં મીરજથી ૧૭ અને કાલ્હાપુરથી ૧૩ માઈલ કલંગડા સ્ટેશનથી એ માઇલ કુબાજ છે. એક નાની ટેકરી પર શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય છે. ત્રણ માળનુ ભવ્ય મંદિર છે. નીચે ભોંયરામાં શ્રી અજીતનાથ પ્રભુજી છે. ઉપર ત્રીજે માળ શ્રી ચંદ્રપ્રભુજી છે. આ ડુંગર ઉપર ચઢવાને પાકા અને કાચા રસ્તા છે. છેલ્લા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સ. ૧૯૨૬માં શ્રી વિજ્યાન દ સૂરીજીએ કરાવી છે. પ'જામનાં તીથ સ્થાના પંજાબમાં જૈન ધર્મ પ્રાચીનકાળથી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ પ્રભુ તક્ષશિલા, હસ્તિનાપુર પધાર્યા હતા અને ત્યાં તીર્થં સ્થપાયાં છે. મથુરા-શૌરીપુર પણ તીસ્થાના ગણાય છે. ભગવાન મહાવીર પ્રભુ વીતભયપત્તન પધાર્યા હતા. સિન્ધુસૌવીરના પ્રતાપી રાજાને દીક્ષા આપી રાજર્ષિ બનાવ્યા હતા. આ સુહસ્તિસૂરિના શ્રમણ સધ પંજાબમાં વિચર્યો છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટ્ટે સંપ્રતિએ તક્ષશિલાના પ્રાંચીન ધર્મચક્રરૂપ તીર્થોના ઉદ્દાર કરી સ્તૂપ બનાવ્યા હતા તે આજે પશુ છે. સવત્સરી પરિવર્તનકાર શ્રી કાલિકાચાર્યજીએ આ પ્રદેશના Page #391 -------------------------------------------------------------------------- ________________ જીવન જોબન રાજમદ, અવિચલ રહે ન કોય; ૩૧૨ જે દીન જાય સતસંગમેં, જીવનકા ફળ સય. રાજાઓને જનધમ બનાવ્યા હતા. શ્રી ભાનદેવસૂરિએ તક્ષશિલામા જૈન સંઘની શાંતિ માટે લઘુશાંતિ સ્તોત્ર બનાવ્યું હતું. વાચક ઉમાસ્વાતિજી મહારાજે તક્ષશિલાના વિદ્યાપીઠ માટે તત્વાર્થ સૂત્ર બનાવ્યું હતું. ચીની યાત્રી હ્યુએનસંગ લખે છે કે સિંહપુરમાં ઘણું જૈન શ્રમણ તથા જિન મંદિરો હતાં. આચાર્ય શ્રી હરિગુપ્તસૂરિજી અહીં પધાર્યા હતા અને રાજા તરમાણને જૈન બનાવ્યું હતું. શ્રી જિનદત્તસૂરિજી અહીં પધાર્યા ત્યારે પંજાબમાં જનધર્મની જાહોજલાલી હતી. તેમણે પાંચ નદીઓના સંગમસ્થાને પાંચ પીરોની સાધના કરી હતી. જગશુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ તીર્થરક્ષાના ફરમાને અકબર પાસેથી મેળવી આઝા-શૌરીપુર-ફતેહપુરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. ધર્મવીર બુટેરાયજી મહારાજે પંજાબ દેશનો ઉદ્ધાર કર્યો. તેમના શિષ્ય મૂળચંદજી મહારાજ હતા. આ બને ગુરૂ શિષ્યએ પંજાબમાં મહાન કાંતિ ફેલાવી પંજાબમાં જૈનધર્મને ગાજતો કર્યો. પાછળથી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી તથા તેમના વિદ્વાન પ્રશિષ્યરત્ન સુગવીર આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિશ્વરજીએ પંજાબની કાયાપલટ કરી, પંજાબમાં કોલેજ-ગુરૂકુળ-હાઈકુલ-પાઠ શાળા-લાયબ્રેરી-આત્માનંદ સભા તથા મંદિરે વગેરે શાસન સેવાના ઉજજવળ કાર્યો કરાવી પંજાબમાં જનધર્મની જાત જવલત કરી છે. ભેરાતી સિધું સૌવીરના રાજા ઉદાયીનું વીરભયપત્તન એ જ -ભેરા જહેલમ નદીના કિનારે આવેલું છે. પંજાબથી પેશાવર જતાં ભાલા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધનવંત કે કાંટ લગે, ખમા કરે સહુ કેય; નિર્ધન ડુંગરસે ગીરે, ખબર ન પૂછે કેય. મૂસા નામનું જંકશન આવે છે. અહીંથી ભેરા તરફ રેલવે જાય છે. ભેરા સ્ટેશન છે. અહીં પ્રાચીન મંદિર છે-આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના શિષ્યરત્ન ઉ. શ્રી સોહનવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી આત્માનંદ જૈન મહાસભાએ કરાવ્યો છે. રાજા ઉદાયીએ ચેડા મહારાજાની પુત્રી પ્રભાવતી સાથે લગ્ન કર્યા અને રાષ્ટ્રના સંસર્ગથી જૈનધર્મને દઢ રાગી બન્યો. રાણીએ દીક્ષા લીધી પણ પ્રતિમાના પૂજનનો લાભ દાસી દેવદત્તાને મળ્યો. તે કુન્ધા હતી પણ પૂજનથી સ્વરૂપવાન બની. અવન્તીના ચંપ્રદ્યોતે દાસીનું તથા મૂર્તિનું હરણ કર્યું. ઉદાયીએ તેને હરાવ્યો અને કેદ કર્યો, પર્યુષણમાં સમાન ધમી જાણ મુક્તિ આપી. તક્ષશિલા રાવળપિંડીથી ૨૨ માઈલ તક્ષશિલા છે. પંજાબનું પ્રાચીન તીર્થધામ અને જ્ઞાનવિદ્યાપીઠનું કેન્દ્રસ્થાન છે. તક્ષશિલા શ્રી આદિનાથ પ્રભુના સુપુત્ર બાહુબલીની રાજધાનીનું શહેર હતું. પ્રભુજી અહીં પધાર્યા હતા. પ્રભુજીને સ્મારક નિમિત્તે બાહુબળજીએ ધર્મચક્રની સ્થાપના કરી હતી. શત્રુંજયે દ્ધારક ભાવડશાહના પુત્ર જાવડશાહ તાશિલામાંથી શત્રુંજયગિરિપર બીરાજમાન કરવા શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિ લાવ્યા હતા. શ્રી માનદેવસૂરિએ તક્ષશિલાના શ્રી સંઘની શાંતિ માટે લઘુશાન્તિ સ્તોત્ર બનાવ્યું હતું. અહીં જૈન વિદ્યાપીઠ હતું. વાચક શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થ સૂત્રની રચના વિદ્યાપીઠમાં અધ્યયન કરાવવા રચ્યું હતું. હાલ તો તક્ષશિલાના ખંડેર જોવા મળે છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ઘટતાં ધન ઘટે, ધન ઘટ મને ઘટ જાય; મન ઘટતાં મનસા ધરે, ઘટત ઘટત ઘટ જાય. કાંગડા પંજાબના કાંગડા પણુ પ્રાચીન તીર્થં છે. લાહારથી ૧૭૦ માઇલ દૂર છે. પ્રાચીન નામ સુશ`પુર હતું. આ નગર મહાભારત કાલના સુલતાનના રાજા સુશદ્રે વસાવ્યુ હતું. ૩૧૩ કાંગડામાં બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ રાજા સુશમે સ્થાપિત કરી હતી. કાંગડામાં સૌથી પ્રાચીન મંદિર ઈંદ્રેશ્વરનું છે. ઋષભદેવની સુંદર ભૂતિ છે. દરવાજાની દિવાલમાં આ બે મૂર્તિ ચેાડેલી છે. કિલ્લામાં અબિકાદેવીના મંદિર પાસે એ જિનમંદિર છે. ઈન્દ્રેશ્વરના મંદિરમાં મડપતી દિવાલમાં એ જૈન મૂર્તિ છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ કિરણ ૩૭ મુ ભારતના, જૈન, તીર્થાં, પ્રવાસ સંગ્રહ કરનાર-ચંદુલાલ ખંભાતવાલા ભારતની ભૂમિપર લગભગ છત્રીસહાર જૈન પ્રાસાદ આવેલા છે, પણ તે બધા કયે કયે સ્થળે આવેલા છે. તે માલુમ પડયું નથી માટે સર્વે સત્ર પ્રત્યે મહારી નમ્ર વિનંતિ છે કે જે જે સ્થળાના દહેરાસર્જી માહિતી મળી છે તે તે ગામ શહેર તથા તીર્થીના નામ નીચે લખેલ છે છતાં ઘણા જ ગામ રહી ગયા હશે તા હમે તે. જણાવવા કૃપા કરશેાજી. જેથી હવે પછીની આવૃતિમાં લખાય. તા. ક.—દરેક ગામમાં દેરાસર તથા ઉતરવાની સગવડ છે તે અવશ્ય ચતુવીધ સધને દર્શનના લાભ લેવા વિનંતિ છે. ૧ મુંબઈ બદર ૨ દાદર ૩ ઘાટર ૪ ભાંડુપ ૫ થાણા ૬ કલ્યાણી ૭ સાહાપુર ૮ કસારા ૯ નાસીક ૧૦ માલેગામ ૧૧ લશ્કર (માલેગામ ) ૧૨ ચાંદવડ ૧૩ એવલા ૧૪ મેલાપુર ૧૫ સગમનેર ૧૬ સીનર ૧૭ ચાલીસગામ ૧૮ ખુલી ૧૯ પારેલા ૨૦ અમલતેરા ૨૧ સીસ.લા ૨૨ સીરપુરવધારી ૨૩ એતરસ ૨૪ બાદરપુર ૨૫ ધરગામ ૨૬ પાચેારા ર૭ જલગામમેરૂ ૨૮ ફેજપુર ૨૯ ભુસાવલ ૩૦ મલકાપુર ૩૧ ખામગામ ૩૨ બાલાપુર ૩૩ સીરપુર ૩૪ વાશીમ ૩૫ તેલારા ૩૬ શેગામ ૩૭ આકેલા ૩૮ મૂર્તિઝાપુર ૩૯ કારજા ૪૦ ઊમરાવતી ૪૧ બજારની ચાંદુર ૪૨ એલચપુર ૪૩ મુક્તાગીરી ૪૪ ધામણગામ ૪૫ પુલગામ ૪૬ આરવી ૪૭ હી ગણુધાટ ૪૮ નાગપુર ૪૯ કામ્પટી ૫૦ સુધીઆ ૫૧ રાજનંદ ગામ પર રાયપુર ૧૩ ગ્રેન્ટી ૫૪ વરાક્રા નદી ૫૫ મધુવન ૫૬ સમતસીખર્જી પૂ Page #395 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કરતાં ધન બહે, ધન બઢ મન બઢ જાય; મન બઢતાં મનસા બહે, બઢત બઢત બઢ જાય. ૩૧ સીતામડી ૫૮ ભાગલપુર ૫૯ નાયનંગર ૬૦ અજીમગંજ ૬૧ બાલુચર ૬૨ કરતબાગ ૬ ૩ કડગેલા ૬૪ કાસમબજાર ૬૫ કલકત્તા ૬૬ રંગુન ૬૭ કાકંદી નગરી ૬૮ લધુવાડ ગ્રામ ૬૯ ક્ષત્રીકુંડ નંગ ૭૦ ગુણવા ૭૧ બડગાવ ૭૨ રાજગૃહી નગરી ૭૩ વિપુલાચલ પહાડ ૭૪ રત્નાગીરી પહાડ ૭૫ ઉદયગીરી પાહાડ ૭૬ સુવર્ણગીરી પહાડ ૭૭ વૈભારગીરી પહાડ ૭૮ પાવાપુરી ૭૯ વિહાર ૮૦ ૫ટણ ૮૧ કવલદ્રહ ૮૨ પાડલીપુર ૮૩ હટવરીયા ૮૪ કોસંબી નગરી ૮૫ અલાહાબાદ ૮૬ મુંઠીગંજ ૮૭ મીરજાપૂર ૮૮ બનારસ ૮૯ ભેલપુર ૯૦ ભદેનીયજી ૯૧ સીધપુરજી ૯૨ ચંદ્રવતીજી ૯૩ અયોધ્યા ૯૪ ફ્રાબાદ૯૫ સાવથી નગરી ૯૬ નવરાહી ૯૭ લખનૌ ૯૮ કાનપુર ૯૯ ફરકાબાદ ૧૦૦ કપીલાનગરી. ૧૦૧ હાથરસ ૧-૨ આગ્રા ૧૦૩ સેરીપુર ૧૦૪ હસ્તિનાપુર ૧૫ દીલી ૫૦૬ અંબાલા ૧૦૭ સુધીઆણું ૧૦૮ ફગવાશ ૧૦૯ જાલંધર ૧૧૦ હુશીઆરપુર ૧૧૧ અમૃતસર ૧૧૨ લાહોર ૧૧૩ ગુજરાનવાલા ૧૧૪ ૫૫નાખા ૧૧૫ દીદારસીંગનું ૧૧૬ રામનગર ૧૧૭ જંબુ ૧૧૮ સનખતરા ૧૧૮ નારોવાલ ૧૨૦ મુલતાન ૧૨૧ કરાંચી ૧૨૨ થરપારકર ૧૨૩ કસુર ૧૨૪ પટ્ટી ૧૨૫ જીરા ૧૨૬ મહોરકેટલા ૧૨૭ અલવર ૧૨૮ વાલીઅર ૧૨૮ લશ્કર ૧૩૦ શાનાગીર ૧૩૧ જાસી ૧૩૨ કાલપી ૧૩૩ બીના ૧૩૪ ભીલસા ૧૫ સજાલપુર ૧૩૬ ભોપાલ ૧૩૭ મગસીજી તીર્થ ૧૩૮ ઉજજન ૧૩૯ માઉ ૧૪૦ હાસલપુર ૧૪૧ નાલચ ૧૨ માંડવગઢ ૧૪૩ ધારનગર ૧૪૪ રાજગઢ ૧૪૫ ઇંદોર ૧૪૬ સામર ૧૪૭ બડનગર ૧૪૮ બીનાવર ૧૪૯ રતલામ ૧પ૦ ખાચરીદ ૧૫૧ સગાદી ૧૫૨ બબરદગાંવ ૧૫૩ સેમલીગામ ૧૫૪ નીમલી ૧૫૫ જાવરા ૧૫૬ ધેધર ૧૫૭ મંદસર ૧૫૮ પરતારગઢ. Page #396 -------------------------------------------------------------------------- ________________ નિંદા પરની જે કરે, કુડા દેવે આળ; મામ પ્રકાસે પર તણું, તેથી ભલો ચંડાળ. ૧૫૯ નીમચ ૧૬૦ નીમચછાવણી ૧૬૧ નીબાર ૧૬૨ ચીતોડગઢ ૧૬ ૩ ઉદેપુર ૧૬૪ પ્રરસાદ ૧૬૫ કેશરીઆઇતિર્થ ૧૬૬ સમીનાખેડા ૧૬૭ ભીલવાશ ૧૬૮ નરશીદાબાદ ૧૬૯ અજમેર ૧૭૦ કેકડી ૧૭૧ કેકડી ૧૭૨ સદારા ૧૭૩ ઘટયાલી ૧૭૪ ખવામ ૧૫ કાદેડા ૧૭૬ આહેડા ૧૭૭ બધેરા ૧૭૮ દેવગામ ૧૭૯ જૂનિયા ૧૮૦ ભિણાવ ૧૮૧ ફતેગઢ ૧૮૨ કીસનગઢ ૧૮૩ જેપુર ૧૮૪ આમેર ૧૮૫ સાંગાનેર ૧૮૬ કુચામન રોડ ૧૮૭ પાલી ૧૮૮ બાલોતરા ૧૮૯ ચીનાકાડાછ ૧૯૦ આસરડા ૧૯૧ નગામેવા ૧૯૨ કારણે ૧૯૩ બ ૧૯૪ પાટોદી ૧૯૫ બીટુજા ૧૯૬ કરણ ૧૯૭ કલ્યાણપુર ૧૯૮ આત્રા ૧૯૯ સરાણું ૨૦૦ પાડલા ૨૦૧ પંચભદ્રા ૨૦૨ જેસલમેર ૨૦૩ ભેદરૂવા ૨૦૪ જોધપુર ૨૦૫ એસાનગરી ૨૦૬ ડેડાગામ ૨૦૭ ખેડવા ૨૦૮ અન્દલાનાગુડા ૨૦૯ રૂપાવાસ ૨૧૦ દીવાણુદી ૨૧૧ ફુરણા ૨૧૨ ગુંદામ ૨૧૩ રોયઢ ૨૧૪ મેડાવસ ૨૫ ડીરી ૨૧૬ કુલથાણું ૨૧૭ ભંવરી ૨૧૮ ગઢવાડા ૨૧૯ સેજત ૨૨૦ રામાસણું ૨૨૧ બગડી ૨૨૨ જાણુંદા ૨૨૩ ચતુરાજીકાગુડા ૨૨૪ રૂપાવાસ ૨૨૫ બાસણા ૨૨૬ ખોખરા ૨૨૭ ધણલા ૨૨૮ બુરવાડા ૨૨૯ દેવલી ૨ ૩૦ બીલાવાશ ૨૩૧ રડાવસ ૨૩૨ ૨૩૩ બીગેડામોટા ૨૩૪ વેલાવસ ૨૩૫ ચિરપટિયા ૨૩૬ ચોપડા થ૩૭ રાણાવાસ ૨૩૮ માંડા ૨૩૯ પાંચેટિયા ૨૪૦ ભીમાલિયા ૨૪૧ ધામલી ૨૪૨ બાંતા ૨૪૩ જે જાવર ૨૪૪ જાઢણું ૨૪૫ બુડાગુડા ૨૪૬ સેજત ૨૪૩ ભેસાણું ૨૪૮ સરથારી ૩૪૯ મુસલાયા ૨૫૦ ૨૫૧ ખારનાયીકા ૨૫ ગાંગુરકા ૨૫૩ દુદોડ ૨૫૪ ચંડાવળ ૨૫૫ ધાકડી ૨૫૬ ધીનાવસ ૨૫૭ કંટાલીયા ૨૫૮ સિયાટ ૨૫૯ કેલવાદ ૨૬૦ ખાચ ૨૧ મારવાડ જંકશન ર૬૨ મેરતારોડ ૨૬૩ ફોડી Page #397 -------------------------------------------------------------------------- ________________ નિર્ધની ધન ઈછે ઘણું, પુન્ય ન કીધું પૂરવતણું; ૩૧૭ સાંજ પડે સંભાળે મેળ, સંધે નવ ને તૂટે તેર. તીર્થ ૨૬૪ હરસેલા ૨ ૬૫ પાદુબરી ૨૬૬ હરસોર ૨૬૭ ડેગાણું ૨૬૮ થાંભલા ૨૬૯ લિલિયા ૨૭૦ આલણયાવાસ ૨૭૧ કેકદ ૨૭૨ ઇંડવા ૨૭૩ રીયાં ર૭૪ પુન્દલુ ૨૭૫ બાડમેર ૨૭૬ માડખા ર૭૭જાસા ૨૭૮ જસોલ ૨૭૯ બીશાલા ૨૮૦ સણધરી ૨૮૧ નગર ૨૮૨ ગાદેવી ૨૮૩ ચાહટને ૨૮૪ ટાંપરા ૨૮૫ તલવાડા ૨૮ ગુડા ૨૮૭ નાગોર ૨૮૮ વીકોનેર ૨૮૯ માલપૂરા ૨૯૦ પંચેવર ૨૯૧ કિરાવલ ૧૯૨ બોરડા ૨૯૩ સાહાપુરા ૨૯૪ કાદીસણું ૨૯૫ હીકણું ૨૯૬ કનેક્ષણ ૨૯૭ કોઠીયા ૨૯૮ ઈટડીયા ૨૯૯ ૨૯૯ ૩૦૦ ધનોપ ૩૦૧ સાંગરિયાં ૩૦૨ હેડે ૩૦૩ ફુલીયાં–કલાં ૩૦૪ બખેડા ૩૦૫ બાલેડા ૩૦૬ અખંડ ૩૦૭ કેરાડ ૩૦૮ જુના ૩૦૯ ઝાલેર ૩૧૦ આહાર ૩૧૧ ભેંસવાડા ૩૧૨ આલાવા ૩૧૩ દયાલપુરા ૩૧૪ બેઢણો ૩૧૫ ચવરસા ૩૧૬ પાવટો ૩૧૭ ચડલી ૩૧૮ થાવલે ૩૧૯ હરજી ૩૨૦ અવગરી ૩૨૧ ગુડાબલેતાન ૩૨૨ જીવાણ ૩૨૩ ચુડા ૩૨૪ બેકરા ૩૨૫ માંડવાલા ૩૨૬ સીવવાલી. ૩૨૭ ભુતી ૩૨૮ ભાંડલાં ૩૨૯ બાંધણવાડી ૩૩૦ કેશવ ૩૩૧ કવલાં ૩૩૨ બરદડે ૩૩૩ કરડા ૩૩૪ ગધણું ૩૩૫ બાલા ૩૩૬ નોસરા ૩૩૭ લેટા ૩૩૮ એલાણા ૩૩૯ રોડલા ૩૪૦ મુંડવા૩૪૧ ચીરાઈ ૩૪ર ભાંદરખાણ ૩૪૩ બાલવાડા ૩૪૪ ગઈદેલા૩૪૫ પાંદરડી ૩૪૬ ખેડા ૩૪૭ બાગરા ૩૪૮ સાયલા ૩૪૯ ગોલ ૩૫૦ કેલી ૩૫૧ સાથે ૩૫૨ કાંણદર ૩૫૩ રામપુરીયા ૩૫૪ નન ૩૫૫ દીદાલ ૩૫૬ કુંડાકાખેડા ૩૫૭ સીયાણા ૩૫૮ સદેરીયા ૩પ૯ સંકરણ ૩૬૦ સુરાણ ૩૬૧ મેગાલવા ૩ ૬૨ ભવરણ ૩ ૬૩ મીઠડી ૩૬૪ થુંબા ૩૬૫ બાકરી ૩૬ ૬ સીયાણા ૩૬૭ સાયેલા ૩૬૮ સવણા ૩૬૯ જાલોર ૩૭૦ દેવાવરા ૩૭૧ ગિરી ૩૭ર પીપલયા ૩૭૩ સુમેર ૩૭૪ નીબાજ ૩૭૫ કાલુઅણુદપુર ૩૭૬ હરીપુર ૩૭૭ કુકી Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પુચ પુરા જબ હેત હે, ઉદય હેય તબ પાપ; સુકે વનકી લાકડી, પ્રજળે આપોઆ૫. ૩૭૮ ઝુઢા ૩૭૯ લાંબાયાં ૩૮૦ કુશળપુર ૩૮૧ આગેવા ૩૮૨ ચાંવડિયા ૩૮૩ નીબેડાકાલા ૩૮૪ નીબોલ ૩૮૫ બક્ષુદા ૩૮૬ જેતારણું ૩૮૭ બેડલું ૩૮૮ પીપાડ ૩૮૯ સાથીણું ૩૯૦ કેશાણું ૩૯૧ નાડસર ૩૯૨ વરાણું ૩૯૩ ખરીયામદાવતાન ૩૯૪ કાલાઉના ૩૯૫ બોયલ ૩૯૬ બાલા ૩૯૭ ભાવી ૩૯૮ કાબરડા ૩૯૯ પીચવાક ૪૦૦ બોર્ડદા ૪૦૧ બીલાડા ૪૦૨ નાંદાણોધાણે ૪૦૩ જાવર ૪૦૪ ધોલે ૪૦૫ જાલુદો ૪૦૬ બુસી ૪૦૭ ઢાલવ ૪૦૮ ઈટાગડો ૪૦૯ ખારડા ૪૧૦ ખોડ ૪૧૧ નીવલ ૪૧૨ રાણીમડા ૪૧૩ નાડેલ ૪૧૪ કોટસોલકીયાર ૪૧૫ જેતસિદ્ધકાલુડા ૪૧૬ સાવલતા ૪૧૭ ખીવાડા ૪૧૮ જવાલો ૪૧૯ છાંછેરી ૪૨૦, સાંડેરાવ ૨૧ ચાણોદ ૪૨૨ આના ૪૨૩ જેનડી ૪૨૪ દાયેલાણવડ ૪૨૫ કાનપુરા ૪૨૬ વેલસર ૪૨૭ વરકાણા તીથ ૪૨૮ બાછી ૪૨૯ બલાણે ૪૩૦ પાવે ૪૩૧ માલણું ૪૩૨ પાલડી ૪૩૩ વિઠોડા ૪૩૪ બરામી ૪૩૫ કવલા ૪૩૬ દુજાણ ૪૩૭ પિચાવા ૪૩૮ ડેડા. ૪૩૯ વાગોલ ૪૪૦ છોટીસાદરી ૪૪૧ મુદાડા ૮૪ર મગરતલાવ ૧૪૩ ઘાણેરા ૪૪૪ મુછાલામહાવીર ૪૪૫ પનોતા ૪૪૬ છવદબડી ૪૪૭ માંડલે ૪૪૮ પીલવણ ૪૪૯ દાદાઈ ૪૫૦ બાબાગામ ૪પ૧ સદરૂ ૪૫ર ધુણે ૪૫૩ ખીમાડા ૪૫૪ વાંકરી ૪૫૫ ઉરણે ૪૫૬ બીવાણુઓ ૪૫૭ કવરાડે ૪૫૮ ફતેપુરા ૪૫૯ પિટબાલીયા ૪૬૦ બોયા ૪૬૧ વિજેવા ૪૬૨ રોપલા ૪૬ ૩ વીસલપુર ૪૬ ૪ દેબલી ૪૬૫ નાણાગામ ૪૬ ૬ રાણીગામ ૪૬૭ ધુણે ૪૬૮ ભુતી ૪૬૯ બુદી ૪૭૦ ભાસદઉ ૪૭૧ ખીમેલ ૪૭ર નવી ૪૭૩ લુણાવા ૪૭૪ બુડાલા ૪૫ કેશીલાવ ૪૭૬ એનારો ગુઢ ૪૭૭ તખતગઢ ૪૭૮ બદ્ર ૪૭૯ બેડા ૪૮૦ સેસલી ૪૮૧ વાલી ૪૮૨ દેસુરી ૩૮૩ કારેટા ૪૮૪ સાદડી ૪૮૫ રાણકપુસ્તીથ ૪૮૬ નાદલાઈ ૪૮૭ મગરા ૪૮૮ Page #399 -------------------------------------------------------------------------- ________________ બાર બેલાવણું બેસવું, બીડું બે કર જેડ ૩૧૯ પાંચ બખ્ખા જીણધર હવે, તસ ઘર જોઈએ દોડ. કાબરલી ૮૯ સાંતપુર ૪૯૨ પાડીવ ૪૯૧ વાટે ૪૯૨ ગેઈલ ૪૯૩ માંડરડા ૪૯૪ બાબલ ૪૯૫ બેબાવ ૪૯૬ રેવદર ૪૪૭ વરાણું ૪૯૮ જીરાવ ૪૯૯ રાયપુર ૫૦૦ ઉતમણું ૫૦૧ નાનુબી સમાવા પર મોટા બીસમાવા ૫૨૩ બાંસાણ ૫૦૪ અઢરવાડા ૫૦૫ બડગામ ૫૦૬ કરેલ ૫૭ રેવાડા ૫૦૮ જોગપુર ૫૦૯ પાલડી ૫૧૦ જેએલા ૫૧૧ ભેવ પ૧૩ પિશાલીઆ ૫૨૩ દેવદર ૫૧૪ પ૧૫ ઉંડ ૫૧૬ મડવાડીયા ૫૧૭ મડવાડા ૫૧૮ મનાદરા ૧૧૯ મનેરા પર૦ જામોતર ૨૧ ભુતગામ પર ૨ બરબુટ પ૨૩ નારદ્રા પ૨૪ ભાડાણું પ૨૫ પડવાડા ૨૬ અજારીઆ પર૭ બામનવાડા પર૮ નાદીઆ પર લેટાણાજી પ૩૦ કરોજ પ૩૧ શીરાહી પ૩ર જારોલી પ૩૩ વીરવાડા ૫૩૪ માડવડા પ૩૫ નાદીઆ ૫૩૬ લટાણાજી ૫૩૮ દેનાજી પટ૮ કેજર ૫૩૯ શાણવાડા ૫૪૦ પિજવા ૫૪૧ ૫૪૨ ગડ બાલદા ૪૪૪ અણદોર ૫૪૫ મેરલી ૫૪૬ એડ ૫૪૭ વેલદર ૫૪૮ શીવગંજ ૪૫૯ સુલ્લી ૫૫૦ ભટાણું. ૫૫૧ જેતાવાડા પેપર બાંટ ૫૫૩ પાઉડી ૫૫૪ આમતરા ૫૫૫ અંદેરીઆ ૫૫૬ ખરેડી (આબુતિથ) ૫૫૭ આબુતીર્થ ૫૫૮ મીરપુર ૫૫૯ કુભારીઆતીથ ૫૬૦ પાલણપુર ૪૬૧ દશા ૫૬૨ આસેડા ૫૬૩ વડાવળ ૫૬૪ ભડથ ૫૬૫ ડીસાકેમ્પ ૫૬૬ રનેર ૫૬ ૭ ખેમણે ૫૬ ૮ થરાદ ૫૬૯ ડુવા ૫૭૦ મેરીટા ૫૭૧ પીલુડા પર માંગરોલ પ૭૩ નારોલી ૫૭૪ મેરખાણ ૫૭૫ માંડકા ૫૭૬ તીથગામ ૫૭૭ કરવાડા ૫૭૮ જેતદા ૫૭૯ પાથાબાડા ૫૮૦ આરતી ૫૮૧ ધનીઆવાડા ૫૮૨ ખીમત ૫૯૩ દિવદર ૫૮૪ તીરવાડા ૫૮૫ રેયા ૫૮૬ કુવાળા ૫૮૭ વાતમ ૫૮૮ ભામર ૫૮૯ મિઠી પાલડી પ૦૦ ભેરોલ ૫૯૧ લુવાણા ૫૯૨ સુઈગામ ૫૯૩ વાવ ૫૯૪ અસારા પ૯૫ બેણપ ૫૯૬ સણવાલ ૫૭ ઢીમાં ૫૯૮ બાલુતરી પહe સાતળપુર ૬૦૦ બહુતરા Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ બાત બાત સબ એક હે, બત લાવનમેં ફર; એક પવન બાદલ ખીલે, એક હિ દેત વિખેર. ૬૦૧ ઉચાસણું ૬૨ મુજપુર ૬૦૩ સંખેશ્વર (તિર્થી ૬૦ કુકરાણું ૬૦૬ ચંદુરટી ૬ ૦૬ કુબારઈ ૬ ૦૭ ટુવડ ૬૦૮ પંચાસર ૬ ૦૯ વાધેલ ૬ ૧૦ સમી ૬૧૧ લોલાડા ૬૨ નાનીચંદુલ ૬૧૩ ધધણા ૬૧૪ નાયકા ૬૧૫ વારાઈ ૬૧૬ કારડા ૬૧૭ રાધનપુર ૬૧૮ ૬૧૯ કમાલપુર ૬૨૦ આણવરપુર ૬૨૧ નવુગામ ૬૨૨ રાંકુ ૬૨૩ ૬૨૪ નજુપુરા ૬૨૫ દુદખા ૬૨૬ કસરા ૬૨૭ કબાઈ ૬૨૮ વડા ૬૨૯ કાકેર ૬૩૦ ઊણ ૬૩૧ થરા ૬૩૨ રાણકપુર ૬૩૩ સાસમ ૬૩૪ ચાંગા ૬૩૫ ભંડાણું ૬૩૬ સલમેકેટ ૬૩૭ નાંદોતરા ૬૩૮ વગદ ૬ ૩૮ વેડચાં ૬૪૦ જગાણું ૬૪૧ ભુતડી ૬૪૨ જેસલેણી ૬૪૩ ભંડાણા ૬૪૪ લાગામ ૬૪૫ કુભાસણ ૬૪૬ ટાકરવાડા ૬૪૭ ચંડીસર ૬૪૮ મેના ૬૪૯ પરબડી ૬૫૦ જલેત્રા ૬૫૧ પાંચડી પર વણસેલ ૬૫૩ વડગામ ૬૫૪ ટૅબાચુડી ૬ પપ સીસરાણું ૬૫૬ ચિત્રોડા ૬૫૭ ધડીયાલ ૬૫૮ મમતાપુર ૬૫૮ પિલુચા. ૬૬૦ કોદરામ ૬૭૧ ડાલવાણુ ૬ ૬૨ મગરવાઢા ૬૬૩ કોટડી ૬૬૪ પાંચેલા ૬૬૫ ધનાલી ૬૬૬ મોરીઆ ૬૬૭ મજાદર ૬ ૬૮ જસવાડા ૬૬૮ ખસુ ૬૭૦ ઊબરી ૬૭૧ જામપુર ૬૭ર સમઊ ૬૭૩ રાજપુર ૬૬૪ ક્રડી ૬૭૫ કેએલ ૬૭૬ સુરજ ૬૭૭ વડુગામ ૬૭૮ આદરજ ૬૭૯ નંદાસણ ૬ ૮૦ કંડગામ ૬૮૧ ડાંગરવા ૬૮૨ ધુમાસણ ૬૮૩ એંદરાડ ૬૮૪ કરજીસણ ૬૮૫ ઈરાણા ૬૮૬ ખેરપુર ૬૮૭ પાટણ ૬૮૮ સરીયાદ ૬૮૯ રણુંજ ૬૯૦ મણુંદ ૬૯૧ સંડેર ૬૯૨ કંથરાવી ૬૯૩ ઊંદરા ૬૯૪ સંખારી ૬૯૫ વાયડ ૬૯૬ વાગડોદ ૬૯૭ સારૂપ ૬૯૮ સાંકરા ૬૯૯ ચાણસ્મા ૭૦૦ ધીણેજ. ૭૦૧ વડાવળી ૭૦૨ સંખલપુર ૭૦૩ મુઢેરા ૭૦૪ ગાંભુ ૭૦૫ લણવા ૭૦૬ કાલરી ૭૦૭ રાતેજ ૭૦૮ ચળી ઉ૦૯ દેથલી ૧૦ બ્રાહ્મણવાડા ૭૧ ડેડાણ ૭૧૨ રૂપપુરા ૭૧૩ દેલમાલ ૭૧૪ Page #401 -------------------------------------------------------------------------- ________________ UR શ્રી વાસુપૂજ્ય સ્વામી જીનાલય BE કચ્છ = માપર 8 કર૭ અબડાસાની પંચતીથીંએ મેટર રસ્તે જતાં માંડવીથી સાળા માઈલ પર માપર નામનું નાનકડું ગામ આવે છે. ત્યાં ભવી જીવોનાં મુક્તિધામ જેવું ઉપરનું જીનાલય શ્રી સંઘના તન, મન અને ધનથી નવીન બંધાયેલ છે તેની પ્રતિષ્ઠા સંવત ૨૦ ૦૫ ના મહા સુદી ૭ ના થઈ છે, તો અને આવનાર દરેક ભાગ્યશાળી બંધુઓને દર્શનનો લાભ લેવા વિનતિ છે. | આ જીનાલયના ફેટ શા. વેરશી જેઠાભાઈ જાગાણી, ગામ કંછ-માપ વાળા તરફથી દર્શનાર્થે મુકાવેલ છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ક મહાન પ્રભાવિક તીર્થોના ભગવતે ક શ્રી લોઢણ શ્વનાથજી ડભોઈ ૩ શ્રી અંતરીક પાર્શ્વનાથજી આકોલા શ્રી શેરીસા | પાર્શ્વનાથજી શેરીસા ૬ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી શ કેશ્વર છે. ૮ ”શ્રી સ્થભણ પાર્શ્વનાથ ખંભાત ૯ શ્રી મુળીયા પાર્શ્વનાથ અમદાવાદ ૨ શ્રી આદીશ્વર ભગવાન ૪ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૭ શ્રી શાંતીનાથ ભગવાન નું જયુ. જોધપુર વઢવાણ UR શ્રી માંગલીક સ્તુતિ | તારાથી નહિ અન્ય સમથ દીનના, ઉદ્ધારનારા પ્રભુ મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતા જ ડે હું વિભુ મુક્તિ મંગલ સ્થાને તેય મુજને, ઈરછા ન લક્ષ્મી તણી આપો સમગ્ર રત્ન શ્યામ જીવનને, તે તૃતી થાયે ધણી. આ ભગવડતના ફોટા સા વેરસી જેઠાભાઇ જાગાણી ગામ કછ . માપ વાળા તરસ્થ દર્શનાર્થે મુકેલ છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ રાણી પાણી ને પાંદડા, ત્રણને એક સ્વભાવ; ૩૨૧ ઉચે કુલે અવતરી, નીચા ઉપર ભાવ. ગેરાદ ૭૧૫ પીડારપુર ૭૧૬ અંબાઈ–સોલંકી ૭૧૭ બેચર ૭૧૮ મહેસાણું ૭૧૯ લિંય ૭ર૦ %ીઆરઠા ૭ર૧ વડસમા ૭૨૨ સાલડી ૭૨૩ મેઊ ૨૪ બલોલ ૭૨૫ લાધણજ છ૨૬ અંબાસણ ઉર૭ માકણજ ૭૨૮ જોરણજ ૭૨૯ પામર ૭૩૦ ભુલસણ ૭૩૧ સામેત્ર ૭૩૨ પાલસણા ૭૩૩ મોટી દાઊ ૭૩૪ પઢાદીઆ ૭૩પ આખજ ૭૬ જગદુન ૭૩૦ બામોસણું ૭૩૮ પાદરા ૭૩૯ ખેરવા ૭૪૦ વિજાપુર ૭૪૧ લોદરા શુકર આગડ ૭૩ સમઊ ૭૪૪ ગવાડા ૭૪પ પિઢામલી ૭૪૬ આજેલ ૭૪૭ નવાસંધપુર ૭૪૮ સરદારપુર ૭૪૯ વિદ્રોલ ૭૫૦ ગેરીતા ૭૫ બેરૂ ઉપર લાડોલ ૭૫૩ પુંધરા ૭પ૪ ડાભલા ૭પપ રણાસણ ૭૫૬ મહુડી ૭૫૭ વિહાર ૭૫૮ કેલ વડા ૫૯ કુકરવાડા ૭૬૦ ખરાડ ૭૬ બામણવાડા ૭૬૨ ટેટોદણ ૭૬૩ વડાસણ ૭૬૪ બિલેદરા ૭૬૫ જત્રાળ. ૭૬ ૬ પીલવાઈ ૭૬૭ દેવડા ૭૬૮ વેડા ૭૬૯ ઉબખલ ૭૭૦ ચારાડા છ૭૧ દગાવાડીયા ૭૭૨ ગોજારીઆ ૭૭૩ કુદેડા ૭૭૪ ઊંઝા ૭૭પ ઉનાવા ૭૭૬ સિદ્ધપુર ૭૭૭ ૮ડાવે છ૭૮ અઢાર ૭% દાસજ ૭૮૦ મહેરવાડા ૭૮૧ કલ્યાણ ૭૮૨ ડાભી ૭૮૩ બામણવાડા ૭૮૪ મેત્રાણું ૭૮૫ કહેડા ૭૮૬ લિદરા ૭૮૭ સોજા ૭૮૮ રાંધેજા ૭૮૯ નારદીપુર ૭૯૦ સાંતેજ ૭૯ જામલા ૭૯૨ બાલવા ૭૯૩ મોટુંઆદરજ ૭૯૪ ખોરજ ૭૫ ઊનાઉ ૭૯૬ પાનસર ૭૯૭ પરીઅલ ૭૯૮ સરઢવ ૭૯૯ વાંસણ ૮૦૦ દહેગામ ૮૦ પ્રાંતીઆ ૮૦૨ ધારીસણ ૮૦૩ વડવાસા ૮૦૪ ભગેડી ૮૦૫ જલુદ્રા મેટા ૮૦ મેટા ઈસનપુર ૮૦૭ છાલા ૮૦૮ હાલીસા ૮૦૯ બરીયલ ૮૧૦ વિસનગર ૮૧૧ ભાલક ૮૧૨ દેણપ ૮૧૩ કડા ૮૧૪ ગુંજ ૧૫ સવાળા ૮૧૬ ખરવડા ૮૧૭ લાછડી ૮૧૮ ખરદા ૮૧૯ ભાંડુ ૮૨૦ કામલપુર–ગાઢવા ૮૨૧ ઉદલપુર ૮૨૨ કમાણ ૮૨૩ ગાઠવા ૮૨૪ ખેરાળુ ૮૨૫ વડનગર ૮૨૬ સિદર ૮૨૭ ઉમતા ૮૨૮ - ૨૧ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભય સો છલકે નહિ, છલકે સે અધા; ઘોડા સો ભુકે નહિ, મુંકે સો ગદ્ધા. પીપરદર ૮૨૯ ચાણસોડા ૮૩૦ લુણવા ૮૩૧ ઉઢઈ ૮૩૨ ડભાડ ૮૩૩ વલાદ ૮૩૪ જાસકો ૮૩૫ મછવા ૮૩૬ ઉણાદ ૮૩૭ મંડાલી ૮૩૮ અડીઆ ૮૩૯ દુનાવાડી ૩૪૦ વાંસા ૮૪૧ જમનાપૂર ૮૪૨ બોરતવાડા ૮૪૩ ખાખર ૮૪૪ ઘડીઆ ૮૪૫ આંતરસુબા ૮૪૬ માંડવા ૮૪૭ ઈડર ૮૪૮ વડાલી ૮૪૯ સાબલી ૮૫૦ રીટાઈ ૮૫૧ દાવડ ૮પર સાહેબાપુર ૮૫૩ ઉંટડે ૮૫૪ ખેડબ્રહ્મા ૮૫૫ જામલા ૧૮૫૬ દેરોળ ૪૫૭ ગરોડા ૮૫૮ સાદરા ૮૫૯ તારંગા તીર્થ ૮૬૦ સાઠંબા ૮૬૧ ઈલેલ ૮૬૨ હાપા ૮૬૩ કટોસણ ૮૬૪ મોહનપુર -૮૬૫ વખતાપૂર ૮૬૬ જેટાણું ૮૬૭ દબાલિયા ૮૬ ૮ દેધરોટા '૮૬૯ અડપોદરા ૮૭૦ ઇટાદરા ૮૭૧ રણાસણ ૮૭૨ ઈરસોલી ૮૭૩ ડભોડા ૮૪ સરડેઈ ૮૭૫ હડાદ ૮૭૬ ધાનેરા ૮૭૭ તેરવાડા. ૮૭૮ માણસા ૮૭૯ તાજપુરી ૮૮૦ ભાલુસણ ૮૮૧ પિસી ૧૮૮૨ એકલારા ૮૮૩ પુંજાપરા ૮૮૪ વરસોડા ૮૮૫ ખાનપુર ૮૮૬ અમરાજીનું મુવાડુ ૮૮૭ રખીઆળ ૮૮૮ રંગછનું યુવાડુ ૮૯૯ પડેદરા (દભોડા) ૮૯૦ પાઊંદર ૮૯૧ વડોદરા (ડાભોડા) ૮૯૨ અમદાવાદ ૮૯૨ નરોડા ૮૯૩ દેહેગામ ૮૯૫ પ્રાંતીજ ૮૯૬ વાધપુર ૮૯૭ ઓરાણ ૮૯૮ વરસેલ ૮૯૮ ઘડી ૯૦૦ મોડાસા ૯૦૧ ધડકણ ૯૦૨ વળાદ ૯૦૩ ઓગણજ ૯૦૪ વહેલાર ૯૦૫ રાપુર ૯૦૬ ગીરમથા ૯૦૭ કેબા ૯૦૮ પરડેલ ૯૦૯ હીરાપુર ૯૧૦ અઢાલજ ૯૧ એદરડા ૯૧૨ ઊવાસદ ૯૧૩ જેતડાપુર ૯૧૪ પિોર ૯૧૫ જમીએતપુરા ૯૧૬ ઝુકાળ ૯૧૭ ટૅબા ૯૧૮ કસુંદરા ૯૧૯ ઊણાદ ૯૨૦ દાલદ ૯૨૧ મેરઈઆ ૯૨૨ સરખેજ ૯૨૨ ભાત ૯ર૪ ગોધાવી ૯૨૫ ગોરજ ૯૨૬ સાણંદ ૯૨૭ ફેદરા ૯૨૮ ખસ ૯૨૯ ભડીયાદ ૯૩૦ સુંદરીયાણું ૯૩૧ સરવાલા ૯૩ર ધોલેરા ૯૩૩ પિંપલી ૯૩૪ ધંધુકા ૯૩૫ પીયાદરા ૯૩૬ નાનોદરા ૯૩૭ ગુંદી ૯૩૮ કાવીઠા ૯૩૯ બાવલા ૯૪૦ ચલેડા ૯૪૧ બંદરખાં ૯૪ર ઉતેલીઆ ૯૪૩ Page #405 -------------------------------------------------------------------------- ________________ વાણી પાણી એ સદા; પવિત્રતા કરનાર; લલના લાલચ એ સદા; આપ૬ના દાતાર. અંઢ ૯૪૪ ધાલકા ૯૪૫ વીરમગામ ૯૪૬ માંડલ ૦૪૭ છનીઆર ૯૪૮ રૂપાલ ૯પ૯ સીતાપુર ૯૫૦ દેત્રાજ ૯૧૧ પનાર પર કુકાવા ૯૫૩ ગુજાળા ૯૫૪ દશલાણા ૯૫૪ ભાયણીજીતી ૯૫૬ રામપુરા ૯૫૭ ડઢાણા ૯૫૮ ાલેાદ ૯૫૯ વણા ૯૬૧ વણાદ ૬૨ સેજકપુર ૮૬૩ પાળીઆદ ૯૬૪ ઉપરીઆળા (તીથ) ૯૬૫ બજાણા ૯૬૬ દસાડા ૯૬૭ વડગામ ૯૬૮ કલાડા ૯૬૯ પાટડી ૯૭૦ ચોટીલા ૯૭૧ સુરેલ ૯૭ર એન્ડ્રુ ૯૭૩ ઝીઝુવાડા ૯૭૪ આદરીઆણા ૯૭૫ થાન ૯૭૬ મુળી ૯૭૬ સરા ૮૭૮ નારીચાણા ૯૭૮ સાયલા ૯૮૦ ધ્રાંગધરા ૯૮૧ આંટાવદર ૯૮૨ ઘુમઢ ૯૮૩ પુવા ૯૮૪ દેવચરાડી ૯૮પ સરળા ૯૮૬ ૩ ૯૮૭ ટીકર ૯૮૮ હળવદ ૯૮૯ સીતાપુર. ૯૯૦ સરકળ ૯૯૧ વઢવાણુયાંપ ૯૯૨ વઢવાણુશહેર ૯૯૩ અલ્લાઊ ૯૯૪ બરવાળા ૯૯૫ લીંબડી ૯૯૬ લખતર ૯૯૭ ચુડા ૯૯૮ રાણપુર ૯૯૯ વાંકનેર ૧૦૦૦ ચોકડી ૧૦૦૧ રાજપુર ૧૦૦૨ જામનગર ૧૦૦૩ શ ́ખાદરા ૧૦૦૪ ૭મુંદ્રા ૧૦૦૫ માટીખાતર ૧૦૦૬ નાનીખાખર ૧૦૦૭ કુંઢા ૧૦૦૮ ભુજપુર ૧૦૦૯ તુંબડી ૧૦૧૦ કડાગરો ૧૦૧૧ રામણી ૧૦૧૨ સરો ૧૦૧૩ બાઈ ૧૦૧૪ દેશપર ૧૦૧૫ વાંકી ૧૦૧૬ ગાએલશમા ૧૦૧૭ પત્રી ૧૦૧૮ કુદરડી ૧૦૧૯ કપેએ ૧૦૨૦ નવીનાર ૧૦૨ત્ર મેરાજા ૧૦૨૨ લુણી ૧૦૨૩ વટાલા ૧૦૨૪ ભદ્રેશ્વર ૧૦૨૫ મેાખા ૧૦૨૬ સામાચૈાધા ૧૦૨૭ ભુવડ ૧૦૨૮ ધમાકુ ૧૦૨૯ વીજાસર ૧૦૩૦ વાધ ૧૦૩૧ કથાટ ૧૦૩૨ ચામરડી ૧૦૩૩ ચેાબારી ૧૦૩૪ સુવી ૧૦૩૫ ચીતરાડ ૧૦૩૬ ગેડી ૧૦૩૭ કાજમરે ૧૦૩૮ જેસડા ૧૦૩૯ એલા ૧૦૪૦ કિડીઆનગર ૧૦૪૧ સવા ૧૦૪૨ ગાંગોદર ૧૦૪૩ રાપરવાગડવાલી. ૧૦૪૪ ફૅતેગઢ ૧૦૪૫ આર્િ૧૦૪૬ ભીમાસર ૩૦૪૭ પાલાશવું ૧૦૪૮ લાકડીઉ ૧૦૫૯ આધાઈ ૧૦૫૦ વાંઢીયુ ૩૨૩ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ભવભવ નાટક તું વળી, નાયો કરી બહુ રૂપ; નાટક એક શું નાચી, જે છું ભવકુપ. જ ૧૦૫૧ ભચાઉ ૧૦પર દુધઈ ૧૦૫૩ ગલઆધર ૧૦૫૪ અંજાર ૧૦૫૫ ભુજ ૧૦૫૬ કોટડો ૧૦૫૭ માનકુઓ ૧૦૫૮ ડગાલા ૧૦૫૯ મજલમંગવાણા ૧૦૬ ૦ નખત્રાણા ૧૦૬૧ અંગીએ ૧૦૬૨ વીયાણ ૧૦૬૩ તાલા ૧૦૬૪ બાંદીઆ ૧૮૬૫ સુજાપુર ૧૦૬૬ વરસર ૧૦૬૭ તેરા ૧૦૬૮ નળીઆ ૧૦ ૬૯ જશાપુર ૧૭૦ જખૌબંદર ૧૦૭૧ લાલા ૧૦૭૨ શીઘડી ૧૦૭૩ પરજાઉ ૧૦૭૪ વારાપદ્ધર ૧૦૭પ વાંકુ ૧૦૭ અરખાણા ૧૦૭૭ રાપરગઢવાલી ૧૦૭૮ સુથરી ૧૦૭૯ શહેરા ૧૦૮૦ કોઠારા ૧૦૮૧ સાધવ ૧૦૮૨ વરાડીયા ૧૦૮૩ રવા ૧૦૮૪ વિંજાણ ૧૦૮૫ નાણપુર ૧૦૮૬ મંજલ રેલડીઆ ૧૦૮૭ રાંધણજર ૧૦૮૮ ડમરા ૧૦૮૯ દેવીપર ૧૦૯૦ ચીઆશર ૧૦૯૧ કોટડીમહાદેવપુરી ૧૦૯૨ નાનુરતડીએ ૧૦૯૩ મોટે રતડીએ ૧૦૯૪ ડોણ ૧૦૯૫ શાંધાણ ૧૦૯૬ લઠેડી ૧૦૯૭ સાબરાઈ ૧૦૯૮ હાલાપુર ૧૯૯ બાએટ ૧૧૦૦ ગોધરો ૧૧૦૧ દેઢીઆ ૧૦૨ ગુદીઆળી ૧૧૦૩ વાંઢ ૧૧૦૪ ફરાધી ૧૧૦૫ બાપટ ૧૧૦૬ ગઢશીશ ૧૧૦૭ નાનોસંબીઓ ૧૧૦૮ ભીઅસર ૧૧૦૯ વીંઢ ૧૧૧૦ તણુવાણું ૧૧૧૧ અનડે ઠ ૧૧૧૨ બાર ૧૧૧૩ મોટો આશબીઆ ૧૧૧૪ પુનડી ૧૧૧૫ મોટોરાપણ ૧૧૧૬ લાયજા ૧૧૧૭ નાનાભાડીઓ ૧૧૧૮ સેરડી ૧૧૧૯ ભોજાએ ૧૧૨૦નવાસ ૧૧૨૧ મેરાઉ ૧૧૨૨ નાગલપુર ૧૧૨૩ માંડવી બંદર ૧૧૨૪ બીદડા ૧૧ ૫ કોડાય ૧૧૨૬ જેડીયબંદર ૧૨૭ ભલસાણ ૧૧૨૮ જામખંબાડીયા ૧૧૨૯ બાલંભા ૧૧૩૦ મોટી ખાવડી ૧૧૩૧ લતીપુર ૧૧૩૨ ભાણવડ ૧૧૩૩ મતીમેતાનુવડાલુ ૧૧૪ મેટાવડાલા ૧૧૩૫ ચેલા ૧૧૩૬ લાલપર ૧૧૩૭ વણથલી. ૧૧૩૮ બાલુ બાનુ રાફુદડ ૧૧૩૯ ધેળ ૧૧૪૦ રાજકોટ ૧૧૪૧ સરધાર ૧૧૪૨ ગાંડલ ૧૧૪૩ ઉપલટા ૧૧૪૪ છત્રાશા ૧૧૪૫ પાલીટાણા Page #407 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ કુલ નરભવ લહી, પામી ધર્મ જિનરાજ; ૩૨૫ પ્રમાદ મુકી કીજીએ, ખીણ લાખેણે જાય. ૧૧૪૬ મહુવાદાઠા ૧૧૪૭ શીહોર ૧૧૪૮ વરતેજ ૧૧૪૯ ભાવનગર ૧૧૫૦ ધોધા ૧૧૫૧ ખડસલીયા ૧૧પર ધેટી ૧૧૫૩ ગારીઆધાર ૧૧૫૪ પરવડી ૧૧૫૫ તલાજા ૧૧૫૬ ડાડા ૧૧પ૭ ઠાલીઆ ૧૧૫૮ ઝાંઝમેર ૧૧૫૯ બાલકુલ ૧૧૬૦ છાપરીઆલી ૧૧૬ ૧ સંદરડા ૧૧૬૨. મોણપર ૧૧૬૩ ખુંટવડા ૧૧૬૪ મહુવા બંદર ૧૧૬૫ નાંદાવદર ૧૧૬૬ ઉમરાળા ૧૧૬૭ સણોસરા ૧૧૬૮ બોટાદ ૧૧૬૯ દેવગણ ૧૧૦૦ ટાણા ૧૭૧ વરેલ ૧૧૭૨ કુંડલા ૧૧૭૩ જેસર ૧૧૭૪ દેપલા ૧૧૭૫ નિંગાળા ૧૧૭૬ ગઢડા ૧૧૭૭ પછેગામ ૧૧૭૮ વળા ૧૧૭૯ ત્રાપજ ૧૧૮૦ ખદરપુર ૧૧૮૧ લાઠીદર ૧૧૮૨ કેલીયાડ ૧૧૮૩ ગાંધકડા ૧૧૮૪ જસપુરા ૧૧૮૫ લાઠી ૧૧૮૬ ચીતળ ૧૧૮૭ જેતપુર ૧૧૮૮ જુનાગઢ ૧૧૮૯ વેરાવળ ૧૧૯૦ પ્રભાસપાટણ ૧૧૯૧ આદરી ૧૧૯૨ કુતીઆણા ૧૧૯૩ વણથલી ૧૧૯૪ ધોરાજી ૧૧૯૫ મેટીમારડ ૧૧૯૬ દેલવાડા ૧૧૯૭ અજાર ૧૧૯૮ ઉના ૧૧૯૯ ચોરવાડ ૧૨૦૦ માંગરોલ ૧૨૦૧ પિરબંદર ૧૨૦૨ વરેજાજી ૧૨૦૩ મતિરાળા ૧૨૦૪ અમરેલી ૧૨૦૫ મોરબી :૧૨૦૬ બેલા ૧૨૦૭ ગાળા ૧૨૦૮ માલીઆ ૧૨૦૯ ખાખરેચી ૧૨૧૦ ટંકારા ૧૨૧૧ એડ ૧૨ ૧૨ માનર ૧૨ ૧૩ મહીજ ૧૨૧૪ બીડજ. ૧૨૧૫ વસે ૧૨૧૬ ખાંધલી ૧૨૧૭ દેવા ૧૨૧૮ બારેજા ૧૨૧૯ કનીજ ૧૨૨૦ જરમથા ૧૨૨૧ જેતલપર ૧૨૨૨ મગર ૧૨૨૩ સારસા ૧૨૨૪ એડ ૧૨૨૫ ડેડલા ૧૨૨૬ નાવલી ૧૨૨૭ ત્રણોલ ૧૨૨૮ ખંભાત ૧૨૨૯ કારીગંધાર ૧૨૩૦ નડીઆદ ૧૨૩૧ મહુધા ૧૨૩૨ મહાલેલ ૧૨૩૩ ઊંદરા ૧૨૩૪ નરસંડા ૧૨૩૫ ૧૨૩૬ રામજ ૧૨૩૭ વત્રા ૧૨૩૮ આકલાવ ૧૨૩૯ દેહવાણી ૧૨૪૦ બોરસદ ૧૨૪૧ સુણાવ ૧૨૪૨ આસોદર ૧૨૪૩ ખેડાસા ૧૨૪૪ કપડવંજ ૧૨૪૫ આંતરોલી ૧૨૪૬ કુવા ૧૨૪૭ નાયક ૧૨૪૮ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૨} દોષ દીજે નિજ કને જિષ્ણુ નવી કીધા ધ; ધર્માં વિના સુખ નહિ મિલે, એ જીનશાસન મ. નવાગામ ૧૨૪૯ ધાડા ૧૨૫૧ અણીદરા ૧૨૫૨ વડેાદરા ૧૨૫૩ તરસાલી ૧૨૫૪ મકરપુરા ૧૨૫૫ સિનેર ૧૨૫૬ મિયાગામ ૧૨૫૭ પાછીઆપુર ૧૨૫૮ અણુસ્તુ ૧૨૫૯ કારેલ ૧૨૬૦ કરજણ. કારવણ ૧૨૬૪ વ્યારા ૧૨૬૧ વલણ ૧૨૬૨ ડભાઇ ૧૨ ૧૩ ૧૨૬૫ પાદરા ૧૨૬ ૬ દરાપુરા ૧૨૬૭ મુજપુરા ૧૨૬૮ કુરાલ ૧૨૬૯ સાંધીશ ૧૨૭૦ માસર ૧૨૭૧ આંતી ૧૨૭૨ ચાનસર ૧૨૭૩ મેાભા ૧૨૭૪ વણુછરા ૧૨૭૫ પેટલાદ ૧૨૭૬ સાજીત્રા ૧૨૭૭ વસે પુરા ૧૨૭૮ કાસર ૧૨૭૯ નાર ૧૨૮૦ ડૅમેાલ ૧૨૮૧ ભાઉ ૧૨૮૨ સજાયા ૧૨૮૩ દેવા ૧૧૮૪ વાડવાલ ૧૨૮૫ કાસિંદૂર ૧૨૮૬ મારા ૧૨૮૭ વટાદરા ૧૨૮૮ ગંભીરા ૧૨૮૯ ભરૂચ ૧૨૯૦ નીકારા ૧૨૯૧ પાદરીઆ ૧૨૯૨ અંગારેશર ૧૨૬૩ કારેલા ૧૨૯૪ પાલેજ ૧૨૯૫ ઝાર ૧૨૯૬ જગડી ૧૨૯૭ આમેાદ ૧૨૯૮ ગમણુાદ ૧૨૯૮ કેરવાડ ૧૩૦૦ સમની. ૧૩૦૪ માતર ૧૩૦૯ ૧૩૧૩ ૧૩૦૧ ઈખર ૧૩૦૨ મુવા ૧૩૦૩ આ ૧૩૦૫ જખુસર ૧૩૦૬ સારાદ ૧૩૦૭ અણુખી ૧૩૦૮ દેહે પરાજ ૧૩૧૦ અંકલેશ્વર ૧૩૧૧ હાસેાટ ૧૩૧૨ નવસારી ડાંભેલ ૧૩૧૪ કરચલીઓ ૧૩૧૫ અનાવડ ૧૩૧૬ વ્યારા ૧૩૧૭ ૧૩૧૮ ઠાર ૧૩૧૯ ખરીઆ ૧૩૨૦ ગોધરા ૧૩૨૧ દાહાદ ૧૩૨૨ વેજલપુર ૧૩૨૩ વાડાશિનાર ૧૩૨૪ વીરપુર ૧૩૨૫ ઊદેપુર ૧૩૨૬ ભાધર ૧૩૨૭ પાલી ૧૨૨૮ ઝગડીયા ૨૨૯ સુરત ૧૩૩૦ કતારગામ ૧૩૩૧ પાલ ૧૩૩૨ રાંધેલ ૧૩૩૩ બાપુજીરા ૧૩૩૪ ડેાદ ૧૩૩૫ વાલેદ ૧૩૩૬ માંડવી ૧૩૩૭ મુહારી ૧૩૩૮ જલાલપુરા ૧૩૩૯ કરડી ૧૩૪૦ અબ્રામા ૧૩૪૧ પાનર ૧૩૪૨ ઊડામ ૧૩૪૩ અલિપાર ૧૩૪૪ ઊટડી ૧૩૪૫ અલસાડ ૧૩૪૬ પારડી દમણ ૧૭૪૯ પાલઘર ૧૩૫૦ ૧૩૪૭ અગવાડા ૧૩૪૮ સેપાલ Page #409 -------------------------------------------------------------------------- ________________ ધન જોબન નરરૂપ, ગર્વ કરે ગમારઃ ૩૨૭ કૃષ્ણ બલભદ્ર દ્વારિકા, જાતાં ન લાગી વાર. ૧૩૫૧ આગાશી ૧૩૫ર વસઈ ૧૩૫૩ માહીમ ૧૩૫૪ બુરાણપૂર. ૧૩૫૫ ખંડવા ૧૩૫૬ હરદા ૧૩૫૭ ઉતારશી ૧૩૫૮ ગાડરવાળા ૧૩૫૯ કરેલી ૧૩૬૦ નરશીંગપુર ૧૩૬૧ સાપુરા ૧૩૬ ૨ જબલપૂર ૧૩૬૩ અતાર ૧૩૬૪ ડુમસ ૧૩૬૫ મલેકપુર ૧૩૬૬ બારડેલી ૧૩૬૭ વરાડ ૧૩ ૬૮ નન્દુબાર ૧૩૬ ૯ ઍરણ ૧૩૭૦ અલીબાગ ૧૩૭૧ રેવદંડો ૧૩૭૨ જજીરા ૧૩૭૩ શજન ૫૩૭૪ તારપુર ૧૩૭૫ રતનાગીરી ૧૩૭૬ ચીપલુણ ૧૩૭૭ લાનેલી ૧૩૭૮ દોલતાબાદ ૧૩૭૯ ઓરંગાબાદ ૧૩૮૦ જાલણ ૧૩૮૧ પેંટણ ૧૩૮૨ હૈદરાબાદ ૧૩૮૩ કૂલપાછતીર્થ ૧૩૪ ૪ અહમદનગર ૧૩૮૫ બારસી ૧૩૮૬ ૧૩૮૬ ઘોડનડી ૧૩૮૭ તલેગામ ઢમઢેરા ૧૩૮૮ તલેગામ ડાભોડા ૧૩૮૯ વાફગામ ૧૩૯૦ ગોડા ૧૩૯૧ જાનેર ૧૩૯૨ મંછ૨ ૧૩૯૩ ચાકણ ૧૩૯૪ માલગામ ૧૩૯૫ પુણા ૧૩૯૬ તલેગામ ૧૩૯૭ મસુર ૧૩૯૮ કરાડ ૧૩૯૯ તારગામ ૧૪૦૦ ઈચલકરંજી ૧૪૦૧ કુંજ ૧૪૨ કલાપુર ૧૪૦૩ નીપણું ૧૪૦૪ મીરજ ૧૪૦પ બેલગામ ૧૪૦૬ હુબળી ૧૪૦૭ હળીપટ્ટણ ૧૪૦૮ ગુડગીરી ૧૪૦૯ લખમેશ્વર ૧૪૧૦ ભાગી ૧૪૧૧ મદ્રાસ ૧૪૧૨ કલીકટ ૧૪૧૩ કેચીનબંદર ૧૪૧૪ માંગલોર ૧૪૧૫ મુલભદ્રી ૧૪૧૬ કારેલ ૧૪૭ હુસબગડી ૧૪૧૮ કુમકાબંદર ૧૪૧૯ વાલગડી ૬૪૨૦ દુર) i૪૨૧ મટે ૧૪૨૨ ગરેશકુંડ ૧૪૨૩ ભટકલ ૧૪૨૪ અનેગરી ૧૪૨૫ ગદમ ૧૪૨૬ બદામી ૧૪૨૭ બીજાપુર ૧૪૨૮ શોલાપુર ૧૪૨૯ વીગોલા ૧૪૩૦ નાંણગામ ૧૪૩૧ માર્ગો માલમ નહી પડેલા તીર્થો ૧૪૩૨ મોટા તીર્થોએ લીધા જવાના માર્ગ. ઉપર જે જે ગામ શહેરો અને પહાડપર દેરાસરો તીર્થો અને તીર્થક્ષેત્ર ફરસના બતાવી છે તે સિવાય નીચે લખેલા તીર્થે હિંદુ સ્તાનમાં અને બાહાર છે. પરંતુ ત્યાં જવાના ખરા બરાબર રસ્તા જણાઈ આવ્યા નથી તેથી જાત્રા કરનાર જીજ્ઞાસુ સદગૃહસ્થાએ કોઈ Page #410 -------------------------------------------------------------------------- ________________ - --- -- -- ૩૨૮ કમેં વરસ લગે રિસહસર, ઉદી ન પામે અન્ન; | કમેં વીરને જુઓ યોગમાં, ખીલા ઠક્યા અન. પંડિત જાણકારથી તજવીજ કરી જાત્રાને અભિલાષ પૂરો કરવો. અને જે જે તીર્થોના માર્ગે માલુમ પડે તે અમને લખી જણાવવા મહેરબાની કરવી કે જેથી બીજી આવૃત્તિમાં દાખલ કરીશું એ મેટો લાભ થશે. (માગે માલમ નહીં પડેલાં તીર્થોની વિગત.) ૧ કિષ્કિન્ધા પર્વતમાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. ૨ લંકામાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. હાલ વિચ્છેદ. ૩ ત્રિકુટ પર્વતમાં શ્રી શાંતિનાથનું તીર્થ. ૪ વિંધ્યાચળ પર્વતમાં ગુપ્ત પાર્શ્વનાથ તથા શ્રેયાંસનાથનું તીર્થ. ૫ માહેંદ્ર પર્વતમાં છાયા પાર્શ્વનાથનું તીર્થ. ૬ સેંકાર પર્વતમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનું તીર્થ. ૭ પંઢર પર્વતમાં મહાવીર સ્વામીનું તીર્થ, ૯ સેંગમતી ગામ (નર્મદાનું-મૂળ)–અભીનંદન સ્વામીનું તીર્થ, ૮ ઉદંડ વિહાર નગરમાં કષભદેવનું તીર્થ. ૧૦ હેમ સરોવર-બોત્તેર જીનાલયનું તીર્થ. ૧૧ ચાણકિસી સે .. ૧૨ દંડખાત. છે ? પુષ્કરાવત પાર્શ્વનાથનું તીર્થ. ૧૩ કયાધાર-સુવિધિનાથનું તીર્થ. ૧૫ બદરી કે અછતનાથનું તીર્થ ૧૬ કાહદ-ત્રિભુવન મંગલ કલશ (આદિનાથ)નું તીર્થ. Page #411 -------------------------------------------------------------------------- ________________ સકલ સામગ્રીને લહી, જિણ તરીએ સંસાર; ૩૨૯ પ્રમાદ વશે ભવ કાં ગમે, કર નિજ હૈયે વિચાર. ૧૭ અંગદિકાનગરી–અજીતનાથ, શાંતિનાથનું તીર્થ. ૧૮ ખેંગારગટ–ઉગ્રસેન પૂજિત મેદિની મુકુટ (આદિનાથ) નું તીર્થ. ૧૯ કરહેટક––ઉપસરહર પાર્શ્વનાથનું તીર્થ. ૨૦ ડાકુલી ભીમેશ્વર-પાર્શ્વનાથનું તીર્થ. ૨૧ ભાયલસ્વામીગઢ-દેવાધિદેવ પાર્શ્વનાથનું તીર્થ. ૨૨ હરિકંખીનગર–(ગુજરાત) પાર્શ્વનાથનું તીર્થ. ૨૩ આવુંરીગામ–શ્રીમતી દેવનું તીર્થ. ૨૪ ભાણિક દંડસ્થાન–મુસિત્રત સ્વામીનું તીર્થ. ૨૫ હિમાલય–છાયા પાર્શ્વનાથ, મંત્રાધિરાજ પાર્શ્વનાથ અને સ્કુલિંગ પાર્શ્વનાથનાં તીર્થ. ૨૬ હિમાલય ગંગાસરોવરમાં વિમલનાથજીનું તીર્થ ૨૭ કીંગ–કાંગ્રા–શ્રી આદિશ્વરજીનું તીર્થ. ૨૮ પાંચાલદેશ–બીતમયપત્તનનગર-જેલમ નદીથી દક્ષીણે ભેરા ગામ (તીર્થ). ૨૯ જવાલા માલિની દેવતા સરમાં ગૌતમ સ્વામી પ્રતિષ્ઠિત ચંદ્રપ્રભુ નું તીર્થ. ૩૦ શ્રીપર્વત-મલ્લિનાથનું તીર્થ ૩૧ કલીંગદેશ–ઋષભદેવનું તીર્થ. ૩૨ અહીછત્રા-કુંડ સરોવર પાસે – કાદંબરી અટવી – કલીકુંડ પાશ્વનાથનું તીર્થ. aa પાતાલ ગંગા-શંખ જીનાલયમાં નેમનાથનું તીર્થ. Page #412 -------------------------------------------------------------------------- ________________ 330 નર્ભવ ચિંતામણી લહી, આ લે તું મત હાર; ધ કરીને વડા, સલ કરા અવતાર. ૩૪ રામશયન—શ્રીવર્ધમાન સ્વામીનું તી. ૩૫ નંદીવરધન કાટી ભૂમી—મહાવીરસ્વામીનું તી. ૩૬ દ્વીપુરી નગરી—ચણ્વતી નદી કીનારે તી સુમતિનાથના ચરણુ. ૩૭ ક્રાંચદીપ. ૩૮ હસાદીપ. } પારુકા. ૩૯ તામ્રલીપ્તી નગરી-તી. ૪ કુંકણું—શ્રીપાલ મહારાજાનું સ્થાપિત તી. ૪૧ દનપુર -ગજપથા તી-શ્રીમહાવીરસ્વામીનું સમેાવસરણ હતું. ૪૨ કાપુલ તરફ તક્ષશિલા (ગી×ની) બાહુબળનુ ધ ચક્ર તી ( શ્રીસંઘે આની શેાધ કરાવવી જોઇએ.) ૪૩ મલ્યાગિરિ-પાનાથ તથા શ્રેયાંસનાથનું તી. ૪૪ શ્વેતાંત્રિકા નગરી—પૂર્વ નામ માત્ર રહ્યું છે. ૪૫ અષ્ટાપદજી તીર્થં ઉત્તર દીશામાં છે અપૂર્વ તી છે દેવ બળ વિદ્યા કે લબ્ધિ શિવાય એ તીની ફરસના થઈ શકતી નથી. આ તીના પહાડ ધણેા ઉંચા છે, એકેક જેજનને આતરે પગથી છે. સેાનાનુ શીખર અધ ધણું ઉંચું દેરાસર છે. એમાં ચેાવીસે તથંકર ભગવાનની પેાતાની કાયા પ્રમાણે રત્નની મુર્તી બિરાજમાન છે. ઋષભદેવ સ્વામીનુ ં ૧ એક મેક્ષ કલ્યાણક અટી થયું છે. આ તપાસ કરતાં જે જે સ્થળે દેરાસરેા છે એવુ અમારા જાણવામાં તથા કેટલુંક અનુભવમાં આવેલુ છે તે ઉપરદર્શાવ્યા છે, બીજા ધણા સ્થળે હિંદુસ્તાનમાં સરવ જીલ્લાઓમાં દેરાસરા છે. હિંદુસ્તાનમાં કુલ છત્રીસ હજારથી પણ વધારે દેરાસરો છે એવી હકીકત Page #413 -------------------------------------------------------------------------- ________________ જીમ આઉખા દીન ગુણી, વરસ માસ ઘડી માન; ચેતી શકે તે ચેતજે, જે હોયે હૈયે જ્ઞાન. ૩૩૧: અમારા જાણવામાં આવી છે પણ કયે સ્થળે કેટલા કેટલા તે બધું વીગત વાર મળ્યું નથી માટે શ્રીસંઘને વિનંતિ છે કે જે જે સ્થળે જ્યાં જ્યાં જેટલાં દેરાસરે હેય તે રસ્તે જવાના અનુક્રમ સાથે અમને જણાવવા મહેરબાની કરશો તો શ્રીસંઘને જાત્રા કરવા વિશેષ સાનુકુળ થાય તેમ કરીશું. મોટાં તીર્થોએ સીધા જાત્રાએ જવાના માર્ગ ૧ સિદ્ધાચલ (પાલીતાણા) મુંબઈથી પાલીતાણું બે રસ્તે થઈ જવાય છે. (૧) દરીઆ માર્ગે આગબોટમાં મુંબઈથી બેસી ભાવનગર ઉતરી ત્યાંથી રેલમાર્ગે સોનગઢ થઈ જવું અગર બારોબાર પગરસ્તે પણ ત્યાંથી જવાય છે. (૨) રેલગાડીએ અમદાવાદ થઈ સોનગઢ જવું. માઈલ ૪૭૬ ત્યાંથી પગરસ્તે ગાઉ છ જવું. ૨ ગિરનાર (જુનાગઢ) પાલીટાણેથી ગીરનાર જવું હોય તે પગરસ્ત સેનગઢ આવી યાંથી રેલગાડીએ ધોળા જંકશન થઈ જુનાગઢ જવું. માઈલ માઈલ ૧૧૫. મુંબઈથી ગિરનાર જવાના રસ્તા ૩ છે. (૧) દરીઆ માર્ગે આગબોટમાં વેરાવળ બંદર જવું ત્યાંથી ભાઈલ પ૧ જુનાગઢ રેલમાર્ગે જવું. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ દીઓ ઉપદેશ લાગે નહિ, જે નવિ ચિંતે આપ; આપ સ્વરૂપ વિચારતાં, છુટી જે સવિ પાપ. (૨) રેલગાડીએ અમદાવાદ થઈ ધોળા જંકશન થઈને જુનાગઢ જવું માઈલ પ૬૨. (૩) રેલગાડીએ અમદાવાદ થઈ રાજકોટ સ્ટેશન થઈને જુનાગઢ જવું માઈલ ૪૭૫. પાલીટાણેથી સોનગઢ આવી રેલમાર્ગે વીરમગામ આવી બીજી રેબ ગાડીએ પાટડીથી ગાઉ બાર પગરસ્તે છે. જુનાગઢથી રેલમાર્ગે રાજકોટ ઉપર થઈને તથા ધોળા જંકશન થઈને એમ બે રસ્તેથી વીરમગામ સ્ટેશન અવાય છે ત્યાંથી પગરસ્તે ગાઉ બાર છે. મુંબઈથી રેલમાર્ગે અમદાવાદ થઈ વીરમગામ થઈ પાટડી અને ત્યાંથી પગરસ્તે ગાઉ બાર. ૧ પાલીટાણેથી તારંગાજી સીધા જવું હોય તો રેલમાર્ગે સોનગઢ થઈ ધોળા જંકશન થઈ વીરમગામ આવી ત્યાંથી દેતરજ સ્ટેશન થઈ બે ગાઉ પર ભોયણીની જાત્રા કરી કટોસણથી મેસાણા થઈ ખેરાળુ સ્ટેશને ઉતરી ત્યાંથી પગરસ્તે ચાર ગાઉ તારંગા તીર રેલમાર્ગે જવું માઈલ ૧૯૩. ૨ ગીરનારથી તારંગે જવું હોય તો રાજકોટ આવી વિરમગામ થઈ ઉપર બતાવ્યા પ્રમાણે જોયણી જાત્રા કરી ખેરાળુ થઈ જવું. માઈલ ૧૨. (૩) જુનાગઢથી જેતલસર થઈ ધોળા જંકશન થઈ વઢવાણ કાંપથી વીરમગામ થઈ ઉપર પ્રમાણે જવું. માઈલ ૨૭૨ મુંબઈથી રેલગાડીએ અમદાવાદ થઈ બીજી રેલગાડીએ મેસાણું Page #415 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - જહાં રામ ત્યાં કામ નહિ, કામ ત્યાં નહિ રામ; ૩૩૩ તુલસી દેનુ ન રહે, રામ કામ એક ઠામ. થઈ ત્યાંથી વીસનગરની રેલગાડીએ ખેરાળુ થઈ ચાર ગાઉ તારંગે જવું. માઈલ ૩૯૦ મુંબઈથી ભોયણું જવું હોય તે મેસાણે થઈ બીજી બાજુ રેલવે કટોસણ થઈ જવું. અગર અમદાવાદથી વીરમગામ થઈ રતજ થઈને જવું. ૬ આબુજી, તારંગાજીથી ખેરાળુ થઈ રેલમાર્ગે મહેસાણા આવી ત્યાંથી રેલગાડીએ આબુરેડ ખરેડી સ્ટેશન થઈ ડુંગરપુર જવું. માઈલ ૯૯ મુંબઈથી રેલગાડીએ અમદાવાદ થઈ ત્યાંથી બીજી રેલગાડીએ. આબુરોડ ખરેડી સ્ટેશન જઈ ત્યાંથી ડુંગરપર જવું. માઈલ ૪૨૫ ૭ રાણકપુર આબુરોડથી રાણીગામ સ્ટેશન રેલમાર્ગે જવું. મ ઈલ ૭૧ છે. ત્યાંથી પગરસ્તે પંચ તીર્થ કરવા. ગાઉ ના વરકાણ, ગાઉ બેનાદેલ, ગાઉ બે નાદલાઈ ગાઉ ત્રણ સાદડી જવું. ત્યાં સરસામાનરાખી જંગલમાં ત્રણ ગાઉ રાણકપુરજી જવું. કુલ ગાઉ સાડા પંદર આ આ રસ્તો છે. અને ત્યાંથી સીધા રાણીગામ ગાઉ અગીયાર પગરસ્તે પાછા આવવું. મુંબઈથી અમદાવાદ થઈ રાણીગામ સીધા રેલવે આવી ઉપર મુજબ પગારતે જવું. માઈલ ૪૯૩ પાછુ રાણ સ્ટેશન આવવું. ૮ કેસરીઆઇ રાણ સ્ટેશનેથી અજમેર-ચીતોડ અને ઉદેપુર માઈલ ૩૭૪ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ કેસરી આજી. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ તુલસી સંગત થાનકી, હાય જાતિકા દુઃખ; ખીજે તે પાઉં; ટે, રીઝે ચાટે મુખ. મુંબઈથી રસ્તો પહેલે–અમદાવાદ, આબુરોડ, રાણીગામ, અજમેર, ચીડ, ઉદેપુર. રેલમાર્ગે માઈલ ૮૦૦. ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ કેસરીઆજી. મુંબઈથી રસ્તો બીજો–આણંદ, રતલામ, ચીડ અને ઉદેપુર રેલમાર્ગે માઈલ ૬૧૯. ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. મુંબઈથી રસ્તે ત્રીજ–જી. આઈ. પી. રેલમાર્ગે ભુસાવલ, ખંડવા, ચીડ, ઉદેપુર ભાઈલ ૬૪૫. ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. - માગસી જી. મુંબઈથી રસ્તે પહેલ–આણંદ, રતલામ, ઉન્જન અને મગસીજી રેલમાર્ગ ૫૮. મુંબઈથી રસ્તે બીજે-ભુસાવલ, ખંડવા, ફતહાબાદ, ઉજજન અને મગસીજી રેલમાર્ગ માઈલ ૫૦૭. કેસરીઆછથી જવું હોય તે–પગરસ્તે ઉદેપુર ત્યાંથી રેલમારગે ચીડ, રતલામ, ઉજજન અને મગસી માઈલ ૩૩૧. ૧૦ સમેશતખર મગસીજીથી સમેતશીખર જવાના બે રસ્તા નીચે પ્રમાણે છે (૧) રેલમાર્ગે બીના, કટની, આલાહાબાદ, ગ્રેટી માઈલ ૧૦૯૦ ત્યાંથી પગરસ્તે ગાઉ ૯મધુવન સમેતશીખરની તલાટી. (૨) રેલમાર્ગે બીના, કાનપુર, બનારસ, લખેસરાઈ અને ગ્રેટી મા. ૧૨૯૦ (૧) મુંબઈથી નાગપુર-સીની-આસનસોલ–મધુપુર અને ગ્રેટા Page #417 -------------------------------------------------------------------------- ________________ ઉગે ત્યાં વાવે નહિ, વાવે ત્યાં જલ જાય; ૩૩૫ તુલસી એસે સ્થાનમેં, માલ મકતમેં જાય. રેલમાર્ગ માઈલ ૧૫૬૬ અને ત્યાંથી ગાઉ ૯ મધુવન સમેતશીખરની તલાટી પગરસ્તે છે. મુંબઈથી ભુસાવલ-જબલપુર-અલાહાબાદ-લખેસરાઈ–મધુપુર અને ગ્રેટી રેલમાર્ગ માઈલ ૧૨૫૦ ત્યાંથી ઉપર પ્રમાણે. મુંબઈથી અમદાવાદ-અજમેર-જેતલપુર-આગ્રા-કાનપુર–લખેસરાઈ મધુપુર અને ગ્રેટી માઈલ ૧૬ અને લેખેસરાઈથી કલકત્ત થઈ જવું હોય તો માઈલ ૧૮૩ ગ્રેટીથી ઉપર પ્રમાણે - અમદાવાદથી જવાના ત્રણ રસ્તા છે (૧) ઉપર કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અજમેર થઈ જવું. ૧૩૭૨ માઈલ, અમદાવાદથી આણંદ–ગોધરા-રતલામ—મનસીબીના-કતની –અલાહાબાદ-ખેસરાઈ–મધુપુર અને ગ્રેટી રેલમારગ માઈલ ૧૦૫૮, અમદાવાદથી સુરત–આરડોલી-સોનગઢ-વ્યારા-અમલનેર જળગામ–મેરૂ ભુસાવલ–આકોલા ( અહીંની સોળ ગાઉ અંતરીક્ષજીનુ તીરથ પગરસ્તે છે.)-નાગપુર-સીની-આસનસેલ-મધુપુર અને ગ્રેટી રેલલારગ માઈલ ૧૨૮૯ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. ૧૧ અંતરીક્ષ મુંબઈથી જી. આઈ. પી. રેલને રસ્તે નાશીક-ભુસાવલ અને આકેલા માઈલ ૩૫૩ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ સીરપુર (અંત. રીક્ષરજી તીરથ) છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ તુલસી જગમેં યુ રહે, ક્યું જિહવા મુખમાંહિ, ઘી બહેત ભક્ષણ કરે. તો પણ ચીકની નહિ. ૧૨ કચ્છ મદ્રેસર મુંબઈથી બે રસ્તા છે. (૧) આગબોટ દરીઆ મારગે મુંબઈથી કચ્છ માંડવી જવું. ત્યાંથી પગરસ્તે ગાઉ ૨૦ આ ભદ્રેસર છે. રેલમારગે મુંબઈથી અમદાવાદ થઈ મોરબી જવું ત્યાંથી પગ રસ્તે ગાઉ, બાર લવાણું બંદર જવું ત્યાંથી આગબેટમાં ખારીરેડ ગાઉ બાર જવું ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૧ અંજાર થઈને ભસર જવું. મોરબી પગરસ્તે જવાય છે પણ બાર ગાઉનું રણ વચમાં આવે છે. આ પ્રમાણે દરેક વિગતેથી ભરપુર ૨૬ મી આવૃત્તિ શ્રી જિનેશ્વર ભગવંત પૂર્ણ કૃપાથી સમાપ્ત કરૂં છું. લી સંધ સેવક ચંદુલાલ ખભાતવાળા Page #419 -------------------------------------------------------------------------- ________________ સૈદયતામાં સુ પ્રસિદ્ધ કાચનું જૈન દેરાસર SR કલ કે ત્તા UિR શ્રી કોઠારી જૈન યાત્રા ટુરીસ્ટસ (૨૦૮, પાયધુની શાંતીનાથજી ચાલ, મુંબઈ-૩ ) ના સૌજન્યથી જેઓ દર વર્ષે સમેતશિખરજી, પાવાપુરી, કચ્છ-ભદ્રેસર, જેસલમેર-મારવાડ, મેવાડ વિગેરે ભારતભરના જૈન તિર્થોની યાત્રાએ લઈ જાય છે. સમુહમાં યાત્રા કે પ્રવાસે જનારી પાર્ટીએ અગાઉથી જણાવે તો દરેક પ્રવાસની સતીષ કારક વ્યવસ્થા કરી આપે છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ S૯ ભગવાનના સારથી બની : હ સા કુ મા રી ચ દુ લા લ ર થ હાં કે છે (મુંબાઈ) શ્રી ગાડીપાર્શ્વનાથ ભગવાનના દેરાસરથી નીકળી રથયાત્રાના વરઘોડો કાલબાદેવી નરનારાયણ મંદીર આગળથી જાય છે તે વખતનું દ્રશ્ય, સાથે પગે ચાલતા અશ્વિનકુમાર સ્થા ચંદુલાલ ખંભાતવાલા રથ સાથે ચાલે છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ માહિતી સંગ્રહ શ્રી જન જ્ઞાનભંડારે ૧ શ્રી દેવસુર જન સંધ જ્ઞાનભંડાર મુંબાઈ ૨ શ્રી જીનદાસુર. જૈન જ્ઞાન ભંડાર મુંબઈ ૩ શ્રી આત્મકમલ લબ્ધિસુરી જૈન જ્ઞાનભંડાર મુંબઈ દાદર ૪ શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર સુરત ૫ શ્રી જેનાનંદ પુસ્તકાલય સુરત ૬ શ્રી ધર્મનાથજી જન જ્ઞાનભંડાર સુરત ૭ શ્રી નેમચંદ મેલાપચંદ જૈન જ્ઞાનભંડાર સુરત ૮ શ્રી સીમં. ધરસ્વામી જૈન જ્ઞાનભંડાર સુરત ૯ શ્રી અણસુર ગચ્છ જૈન જ્ઞાન ભંડાર સુરત ૧૦ શ્રી જૈન જ્ઞાનભંડાર છાણ ૧૧ શ્રી મોહનસુરી જૈન જ્ઞાનભંડાર વડેદરા ૧૨ શ્રી હંસવિજયજી જ્ઞાનભંડાર વડોદરા ૧૩ શ્રી કાંતિવિજયજી જ્ઞાન ભંડાર વડોદરા ૧૪ શ્રી મુકતાબાઈ જૈન જ્ઞાન ભંડાર ડભોઈ ૧૫ શ્રી રંગવિજયજી જૈન જ્ઞાન ભંડાર ડાઈ ૧૬ શ્રી સંવેગી ઉપાશ્રય જન જ્ઞાન ભંડાર અમદાવાદ ૧૭ શ્રી વિમળ ગચ્છના ઉપાશ્રય જૈન જ્ઞાનભંડાર અમદાવાદ ૧૮ શ્રી પાંજરાપોળ ઉપાશ્રય જૈન જ્ઞાનભંડાર અમદાવાદ ૧૯ શ્રી વિદ્યાશાળા જેન જ્ઞાન ભંડાર અમદાવાદ ૨૦ શ્રી વીરના ઉપાશ્રય જન જ્ઞાન ભંડાર અમદાવાદ ૨૧ શ્રી લુહારની પિળના ઉપાશ્રય જૈન જ્ઞાન ભંડાર અમદાવાદ ૨૨ શ્રી વિજયદાનસુરી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર અમદાવાદ ૨૩ શ્રી શાતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર ખંભાત. - ૨૪ શ્રી લાવણ્યવિજય જૈન જ્ઞાનભંડાર રાધનપુર. ૨૫ શ્રી આચાર્ય કમલસૂરી જૈન જ્ઞાનભંડાર ખંભાત. ૨૬ શ્રી વીર-- ૨૨ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અલી પતંગ મૃગી મીન ગજ, એકાએક સંગ આંચક તુલસી તીનકી કૌન ગતિ, જાકે વ્યાપત પંચ. વિજયજી શાસ્ત્ર સંગ્રહ રાધનપુર. ૨૭ શ્રી કેસરબાઈ જૈન જ્ઞાન ભંડાર પાટણ. ૨૮ શ્રી હેમચંદ્રાચાર્ય જન જ્ઞાનભંડાર પાટણ. ૨૯ શ્રી સંઘવી પાડાને જ્ઞાનભંડાર પાટણ. ૩૦ શ્રી ઝવેરીવાડા ખરતરગચ્છ જ્ઞાનભંડાર પાટણ ૩૧ શ્રી તપગચ્છ જ્ઞાનભંડાર પાટણ. ૩૨ શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનભંડાર આગ્રા. ૩૩ શ્રી ક્ષમાભદ્રસૂરી જ્ઞાન ભંડાર એડા (મારવાડ). ૩૪ શ્રી ઉમેદ ખાંતિ જેન જ્ઞાનભંડાર ઝિંઝુવાડા. ૩૫ શ્રી વૃદ્ધિધર્મ જૈન જ્ઞાનભંડાર વળા (વલભીપુર). ૩૬ શ્રી રનચંદ્રજી જૈન જ્ઞાનભંડાર સુરેન્દ્રનગર. ૩૭ શ્રી વિજયદાનસુરી જૈન જ્ઞાનભંડાર સાવરકુંડલા. ૩૮ શ્રી મેટા દેરાસર જન જ્ઞાન ભંડાર ભાવનગર. ૩૯ શ્રી આત્માનંદ જન સભા જ્ઞાનભંડાર ભાવનગર. ૪૦ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા જ્ઞાનભંડાર ભાવનગર. ૪૧ શ્રી જૈન સાહિત્ય મંદીર જ્ઞાનભંડાર ભાવનગર. ૪૨ શ્રી જૈન આગમ મંદિર જ્ઞાન ભંડાર ભાવનગર ૪૩ શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ જૈન જ્ઞાન ભંડાર ભાવનગર ૪૪ શ્રી વીરબાઈ જૈન જ્ઞાનભંડાર ભાવનગર ૪૫ આ. ક. ની પેઢી અંબાલાલ જૈન જ્ઞાનભંડાર પાલીતાણા ૪૬ બાબુ ધનપતસિંહજી જૈન જ્ઞાનભંડાર પાલીતાણા ગુરુકલો–બેડી ગે–બાલાશ્રમો-વિદ્યાલયે. ૧ શ્રી લલ્લુભાઈ રાયજી જૈન બોડીગ અમદાવાદ ૨ શેઠ ભોળાભાઈ જે. જૈન વિદ્યાર્થીભવન અમદાવાદ (મહાવીર જૈન વિદ્યાલય) ૩ શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર અમદાવાદ ૪ શ્રી બત્રીશી જેન બડગ અમદાવાદ ૫ શ્રી જૈન મંડળ છાત્રાલય પાટણ ૬ શ્રી ચુનીલાલ ખુબચંદ જૈન બાલાશ્રમ પાટણ ૭ શ્રી જન વિદ્યાલય પાલનપુર ૮ શ્રી જૈન બેડીંગ મહેસાણા ૯ શ્રી વિદ્યાથી ભુવન કડી ૧૦ શ્રી જૈન બેડીંગ વિસનગર. Page #423 -------------------------------------------------------------------------- ________________ તુલસી સ્વા કે સગે, ખીત સ્વાર્થ કાઈ નહિ; નિરસ ભયે ઉડ જાઈ. સરસ વૃક્ષ પખી વસે, ૧૧ શ્રી જૈન વિદ્યાર્થી ભુવન રાધનપુર ૧૨ શ્રી જૈન વિદ્યાલય વડાદરા ૧૩ શ્રી જૈન વિદ્યાલય નવસારી ૧૪ શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ સુરત ૧૫ શ્રી જૈન ખેાડીગ સુરત ૧૬ શ્રી જૈન ખેડીગ ઊંઝા ૧૭ શ્રી જૈન વિદ્યાથી માડીગ આમેાદ ૧૮ શ્રી જૈન વિદ્યાર્થ ભુવન એારડી ૧૯ શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ બગવાડા ૨૦ શ્રી રતનસી મુળચ'દ જૈનમેડીંગ થરા ૨૧ શ્રી સત્તાવીસ કાંઠા જૈન ખેડીંગ હિંમતનગર ૨૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ ૨૩ શ્રી કચ્છી વીસા ઓસવાલ જૈન ખેડીંગ માટુંગા ૨૪ શ્રી કચ્છી દશા આસવાલ જૈન ખેડીંગ માંડવી. ૩૩૯ ૨૫ શ્રી યશે।વિજયજી જૈન ગુરૂકુલ પાલીતાણા ૨૬ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ પાલીતાણા ૨૭ શ્રીજીનદત્તસુરી જૈન બ્રહ્મચર્યાશ્રમ પાલીતાણા ૨૮ શ્રી જૈન ખેડી ંગ જુનાગઢ ૨૯ શ્રી યશેાવૃદ્ધિ જૈન બાલાશ્રમ મહુવા ૩૦ શ્રી જૈન વિદ્યાથી ભુવન સાવરકુંડલા ૩૧ શ્રી જૈન વિદ્યાથી ભુવન તળાજા ૨૨ શ્રી વીસાશ્રીમાળી જૈન ખેડી ગ અમરેલી ૩૩ શ્રી સૌરાષ્ટ્ર વીસાશ્રીમાળી જૈન મેડીગ ધારા ૩૪ શ્રી પાનાચંદ ઠાકરસી જૈન મેડીંગ સુરેન્દ્રનગર ૩૫ શ્રી જૈન વિદ્યાથી જીવન એટાદ ૩૬ શ્રી દાદાસાહેબ જૈન ખેડીગ ભાવનગર ૩૭ શ્રી જૈન ખાવિદ્યાર્થી ભુવન ભાવનગર ૩૮ શ્રી પુરૂષાતમ સુરચંદ જૈન વિદ્યાથી ભુવન ધ્રાંગધ્રા. ૩૯ શ્રી જૈન ખેડીંગ રાજકોટ ૪૦ શ્રી જૈન વિદ્યાથી ભુવન જામનગર ૪૧ શ્રી જૈન શ્વેતામ્બર ખેડીગ લીમડી ૪૨ શ્રી દર્શા શ્રીમાળી જૈન એડીગ લીમડી ૪૩ શ્રી વીસા શ્રીમાળી જૈન છાત્રાલય જામનગર ૪૪ શ્રી જૈન ખેડી ગ જેતપુર ૪૫ શ્રી વમાન જૈન મેડીંગ વિદ્યાલય કટારીઆ ૪૬ શ્રી કચ્છી દશા વિશા ઓસવાલ જૈન મેડીગ માંડવી. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ તુલસી સુસ્વભાવને, શું કરી શકે કુસંગ; ચંદન વિષ વ્યાપે નહિ, વલગી રહે ભુજંગ. ૪૭ શ્રી નરસી નાથા જન બાલાશ્રમ નળીયા ૮૮ શ્રી વર્ધમાન જૈન બોડીંગ સુમેરપુર ૪૮ શ્રી વાકાણા જન વિદ્યાલય વરકાણું ૫૦ શ્રી મહાવીર જન છાત્રાલય સરદારપુરા ૫ શ્રી ઉમેદ પાર્શ્વનાથ જન બાલાશ્રમ ફાલના પર શ્રી વર્ધમાન જૈન વિદ્યાલય સીયા પર શ્રી વેતામ્બર જૈન બડગ એસીયા ૫૪ શ્રી મહાવીર જૈન ગુરૂકુલ બામણવાડા ૫૫ શ્રી જૈન વિદ્યાલય મહાવીર વિદ્યાપીઠ શીવગંજ ૫૬ શ્રી જૈન બાલાશ્રમ ઉદેપુર ૫૭ શ્રી મહાવીર જૈન ગુરૂકુલ સર્પગંજ ૫૮ શ્રી શાંતિનાથ જૈન વિદ્યાલય ગુન્હોપ ૫૯ શ્રી રાજેન્દ્ર જૈન ગુરૂકુલ બાગરા ૬૦ શ્રી ગોદાવત જન ગુરૂકુલ છોટી સાદડી. ૬૧ શ્રી ધર્મદાસ જૈન વિદ્યાલય પાંદલ ૬૨ શ્રી જન ગુરૂકુલ ખ્યાવર ૬૩ શ્રી જેન બેડીગ ઉદયપુર ૬૪ શ્રી કેસરીઆઇ જન ગુરૂકુલ ચિતોડ ૬૫ શ્રી જન બોર્ડીંગ વિદ્યાલય ઉજજૈન ૬૬ શ્રી મહારાષ્ટ્રીય જન વિદ્યાભવન જુનેર ૬૭ શ્રી નેમિનાથ બ્રહ્મચર્ય જન ગુરૂકુલ ચાંદવડ ૬૮ શ્રી ભારત જન વિદ્યાલય પુના ૬૯ શ્રી જન વિદ્યાર્થી ભુવન બારસી ૭૦ શ્રી જૈન વિદ્યાભવન સોલાપુર ૭૧ શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય બિજાપુર ૭ર શ્રી જન ઓસવાલ બોડીગ ધુલિયા ૭૩ શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર છે. જન બોડીંગ સાંગલી ૭૪ શ્રી આત્માનંદ જૈન ગુરૂકુલ ગુજરાનવાલા. ૭૫ શ્રી આત્માનંદ જૈન કેલેજ અંબાલા ૭૬ શ્રી જૈન બોડીંગ મદ્રાસ ૭૭ શ્રી સરાક જૈન બેડીંગ ઝરીઆ ૭૮ શ્રી સરાક જૈન ડીગ ગીરડી ૭૯ શ્રી મહાવીર જૈન વિદ્યાભવન સિકંદરાબાદ ૮૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દિલ્હી ૮૧ શ્રી મહાવીર બ્રહ્મચર્યાશ્રમ મથુરા (સંયુકત પ્રાંત) ૮૩ શ્રી જૈન બડગ હાઉસ આગ્રા ૮૪ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ પાલીતાણું ૮૫ શ્રી જૈન કન્યા આશ્રમ આટા બિહાર ૮૬ શ્રી જન કન્યાશાળા બેડીગ મનાવર. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૦૪૬ તુલસી મનકે દુઃખકે, પ્રગટ ન કરીએ રાય; ભરમ ગમાવે આપને, બાંટી ન લહે કાય. હાઇસ્કુલ – મીડલકુલ – કન્યાશાળાએ ૧ શ્રી બાબુ પનાલાલ હાઈસ્કુલ મુંબઈ ૨ શ્રી હીરજી ઘેલાભાઈ સાવલા હાઈસ્કુલ મુંબઈ માટુંગા ૩ શ્રી શકુંતલા કાંતિલાલ ગર્લ્સ હાઈસ્કુલ મુંબઈ માટુંગા શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા મુંબઈ માટુંગા ૫ શેઠ ભ. છે. જૈન જ્ઞાનવર્ધક ગુ. શાળા અમદાવાદ ૬ શ્રી ગંગાબાઈ જૈન કન્યાશાળા અમદાવાદ ૭ શેઠ ભ. પ્રે. કન્યાશાળા અમદાવાદ ૮ શ્રી એમ છે. ઝવેરી કન્યાશાળા સુરત ૯ શ્રી જૈન હાઈસ્કુલ કન્યાશાળા મદ્રાસ ૧૦ શ્રી પાર્શ્વ નાથ ઉમેદ જન હાઈસ્કુલ ફાલના. ૧૧ શ્રી પી. એન. જૈન હાઈસ્કુલ પુના ૧૨ શ્રી નેમિનાથ જન હાઈસ્કુલ ચાંદવડ ૧૩ શ્રી વીર જૈન બાલમંદિર વડેદરા ૧૪ શ્રી ત્રીભવન ભાણજી જેન કન્યાશાળા ભાવનગર. ધાર્મિક એજ્યુકેશન બોર્ડ ૧ શ્રી રાજનગર જૈન શ્વેતામ્બર ઈનામી પરીક્ષા અમદાવાદ ૨ શ્રી શ્વેતામ્બર જૈન એજ્યુકેશન બોર્ડ મુંબાઈ ૩ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ પુના ૪ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સંસ્કૃત પાઠશાળા મહેસાણું. શ્રી વેતામ્બર જૈન સમાજના જાહેર પુસ્તકાલયો – વાંચનાલય ૧ શ્રી શાન્તિચંદ્ર સેવા સમાજ-લાયબ્રેરી અમદાવાદ ૨ શ્રી વિજયદાનસુરી જૈન જ્ઞાનમંદિર અમદાવાદ ૩ શ્રી નીતિવિજય સેવા સમાજ લાયબ્રેરી અમદાવાદ ૪ શ્રી મેહનલાલજી જેન લાયબ્રેરી મુંબઈ ૫ શ્રી ભારતી ભૂષણ જૈન લાયબ્રેરી માંડલ ૬ શ્રી જૈન પુસ્તકાલય સીનેર ૭ શ્રી યશોવિજય જૈન પુસ્તકાલય રાધનપુર ૮ શ્રી વીરવીજય જૈન પુસ્તકાલય રાધનપુર ૯ શ્રી ભક્તિવિજય જૈન પુસ્તકાલય રાધનપુર, ૧૦ શ્રી ચંદ્રોદય જેન પુસ્તકાલય મહુધા. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ તુલસી કહે પુષ્કારકે, હેમદાન ગજ દાનસે, ડા દે કાન, દાન સન્માન. સકલ જૈન ૧૧ શેઠ તલકચંદ માણેકચંદ લાયબ્રેરી પાલીતાણા ૧૨ શ્રી જૈન લાયબ્રેરી સાવરકુંડલા ૧૩ શ્રી જૈન શ્વેતામ્બર પુસ્તકાલય ધુલીયા ૧૪ શ્રી જૈન પુસ્તકાલય-વાંચનાલય લાકડીઆ ૧૫ શ્રી જૈન લાયબ્રેરી મદ્રાસ ૧૬ શ્રી જૈન લાયબ્રેરી સુરત ૧૭ શ્રી શાન્તિચંદ્ર સેવા સમાજ લાયબ્રેરી ( શાખા ) બારેજા. શ્રી જૈન શ્વેતામ્બર સમાજમાં પ્રગટ થતા પત્રોની યાદી ૧ જૈન સાપ્તાહિક ભાવનગર ૨ જૈન પ્રવચન સાપ્તાહિક અઞદાવાદ ૩ સેવા સમાજ મુંબઈ ૪ દિવ્ય પ્રકાશ પાક્ષિક અમદાવાદ ૫ પ્રમુદ્ધ જૈન પાક્ષિક મુંબઈ ૬ દશાશ્રીમાળી પાક્ષિક મુબઇ ૭ શ્વેતામ્બર જૈન પાક્ષિક આગ્રા ૮ શાસન સુધારક પાક્ષિક દળીઆ ૯ કલ્યાણુ માસિક વઢવાણુ ૧૦ આત્માનદ પ્રકાશ માસિક ભાવનગર ૧૧ જૈન ધર્મપ્રકાશ માસિક ભાવનગર. ૧૨ જૈન સત્યપ્રકાશ માસિક અમદાવાદ ૧૩ સિદ્ધચક્ર માસિક અમદાવાદ ૧૪ પરમાર માસિક ખેડેલી ૧૫ જૈન સેવા માસિક મુંબઈ ૧૬ સ્વયંસેવિકા પત્રિકા માસિક મુંબઈ ૧૭ જૈન કન્ફરન્સ પત્રિકા માસિક મુંબઈ ૧૮ જૈન જગત માસિક વર્ધા ૧૯ શ્રમણ માસિક વધાઁ ૨૦ જ્ઞાનેાધ્ય માસિક ૨૧ સુધેાષા પાલીતાણા ૨૨ કથા ભારતી અમદાવાદ ૨૩ બુદ્ધિપ્રા અમદાવાદ. પુરૂષા માટેની શિક્ષણ સંસ્થા ૧ શ્રી વિજયનીતિસૂરી જૈન પાશાળા શામળાની પાળ ૨ શ્રી ડીસીંગ સરસ્વતી જૈન સભા શામળાની પાળ ૩ શ્રી લલ્લુજૈન ધર્મ પ્રવક સભા ગુસાપારેખની પાળ ૪ શ્રી ધાંચીની પાળ જૈન પાઠશાળા બ્રાંચીની પાળ પ શ્રી સિદ્ધિવિજય જૈન પાઠશાળા લુવારની પેાળ ૬ શ્રી વીર વિજયજી જૈન પાઠશાળા ભટ્ટીની ખારી ૭ શ્રી મંગળ Page #427 -------------------------------------------------------------------------- ________________ જેમ રમતું મન વિષયમાં, તેમ જે આત્મે લીન; ક્ષમાં શીવ પસંદ વરે, ન પરે દેહ નવીન. વિજયજી જૈન પાઠશાળા નાગજીભુદરની પાળ ૮ જ્ઞાનેાત્તેજક જૈન પાઠશાળા વિદ્યાશાળા. ૩૪૩ ત ૯ શ્રી ડહેલાના ઉપાશ્રય જૈન પાઠશાળા દાશીવાડાની પાળ ૧૦ શ્રી વિજયદાનસુરી જૈન પાઠશાળા મનસુખભાઈની પાળ ૧૧ શ્રી આદિનાથ જૈન પાશાળા ઝાંપડાની પાળ ૧૨ શ્રી જ્ઞાતાધ્ય પાઠશાળા ધનાસુતારની પાળ ૧૩ શ્રી શાંતિસાગર જૈન પાઠશાળા દેવસાને! પાડે ૧૪ શ્રી બુદ્ધિસાગર જૈન પાઠશાળા આંબલી પાળ ૧૫ શ્રી સુરીસમ્રાટ જૈન પાઠશાળા પાંજરાપેાળ ૧૬ શ્રી સુમતિનાથ જૈન પાઠશાળા જીને મહાજન વાડે! ૧૭ શ્રી જૈન પાઠશાળા પંચસાઈની પેાળ ૧૮ શ્રી હુસવિજય જૈન પાઠશાળા લુણુસાવાડ ૧૯ શ્રી જ્ઞાનાય જૈન પાઠશાળા શાહપુર, મંગળપારેખને ખાંચા ૨૦ શ્રી શાંતિનાથ જૈન પાઠશાળા કુવાવાળી પેાળ. ૨૧ શ્રી શાહપુર જ્ઞાનવર્ધક જૈન પાઠશાળા દોલત ખાંચા ૨૨ શ્રી સંભવનાથ જૈન પાઠશાળા કામેશ્વરની પાળ ૨૩ મુક્તિવિમલ જૈન પાઠશાળા હાજાપટેલની પેાળ ૨૪ શ્રી પાર્જીન જૈન પાઠશાળા સાર ગપુર, તળીઆની પાળ ૨૫ શ્રી સર્વોદય જૈન પાઠશાળા જૈન મરચન્ટ સાસાયટી ૨૬ શ્રી ચંદ્રોદય જૈન પાશાળા જૈન સેાસાયટી ૨૭ શ્રી ગીરધરનગર જૈન પાઠશાળા ગીરધરનગર ૨૮ શ્રી સંભરનાથ જૈન પ્રવક સભા ખાડીઆ, ચારરસ્તા. સ્ત્રી વર્ગ માટેની સંસ્થા ૧ શ્રી શ્રાવિકા ઉદ્યોગશાળા ગુસાપારેખની પાળ ૨ શ્રી ડાહીએન જનશાળા શામળાની પાળ ૩ શેડ બાલાભાઈ ગંભીરદાસ જૈનશાળા સામળાની પાળ ૪ શ્રી ધાંચીની પાળ જૈનશાળા ધાંચીની પેળ પ શ્રી સિમ ધરસ્વામી જૈનશાળા દાસીવાડાની પાળ ૬ શ્રી મુક્તિવિમળ જૈન શ્રાવિકાશાળા હાજાપરેલની પાળ ૭ શ્રી ફતાસાપાળ જૈન શ્રાવિકાશાળા Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આપ આપ અનુભવ કરેા, તેા શુ' વાંછીત દૂર; વલ માન પ્રગટ કરી, પામે સુખ ભરપુર. હરકુંવર શેઠાણીની હવેલી સામે ૮ શ્રી સરસ્વતી દલપતભાઈ જૈન શ્રાવિકારાળા ફતાસાની પાળ ૮ શ્રી નાગજીભુદર જૈન શ્રાવિકાશળા નાગજી ભુદરની પાળ ૧૦ શ્રી દોસીવાડાની પેાળ જૈન શ્રાવિકાશાળ દાસીવાડાની પોળ. ૧૧ શ્રી દલપતભાઈ મગનભાઈ જૈન શારદાભુવન જેસી ંગભાઇન વાડી ૧૨ શ્રી શાહપુર જૈન શ્રાવિકાશાળા મગળ પારેખને ખાંચે ૧૩ શ્રી જાસુબાઈ જૈન શ્રાવિકાશાળા મંગળ પારેખને ખાંચેા ૧૪ શ્રી જ્ઞાનવર્ધક જૈન શ્રાવિકાશાળા કીકાભટની પેાળ ૧૫ શ્રી જૈન શ્રાવિકાશાળા લુણસાવાડ. પાલીતાણામાં આવેલી ધમશાળા ૮ ધેાધોવાળી ૯ ૧ ખૂશાલભુવન ૨ પુરબાઈ ૩ બાઇ ૪ ચ્પાનિવાસ કલ્યાણજીવન ૬ ચાંદભુવન છ મેાતી-સુખયાની જામનગરી ૧૦ વીરબાઈ ૧૧ નરસી કેસચ્છની ૧૨ રણશી દેવરાજ ૧૩ નરસી નાથા ૧૪ મગન મેાદી ૧૫ દેસી પુનઃસી ૧૬ બ્રહ્મચર્યોશ્રમ ૧૭ જીવન નિવાસ ૧૮ માધવલાલ બાપુ ૧૯ કાટાવાલાની ૨૦ પાટણવાલાની ૨૧ અરિસાભુવન ૨૨ પંજાબી ૨૩ જસકુંવરની ૨૪ મહાજનને વડા ૨૫ આખુ પન્નાલાલ ૨૬ નારદ ખીલ્ડીંગ ૨૭ ભાવસારની ૨૮ મેાતીશા શેઠની ૨૯ સાત એરા ૩૦ મસાલીઆની ૩૧ વેરા અમરચંદજસરાજ ૩૨ હેમાભાઈની ૩૩ શેઠ હઠીસી કેસરીસીંગ ૩૪ શેઠ લલ્લુભાઈની ૩૪ શેઠ સુરજમલની શ્રી જૈન ધૃતામ્બર સમાજની સેવા કરનારા સેવા ભાવી સસ્થા ૧ શ્રી શાંતિદ્ર સેવા સમાજ અમદાવાદ ૨ ધી યંગ મેન્સ જૈત સેાસાયટી અમદાવાદ ૩ શ્રી જૈન ધર્મ પ્રભાવક સમાજ અમદાવાદ ૪ શ્રી જૈન ધર્મ આરાધક મંડળ અમદાવાદ 얼마 ૫ શ્રી નીતિ વિજય Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ જે પરભવ સકલ તજી, દેખે આતમ ભાવ; કેવલ જ્ઞાન સ્વરૂપ થઈ, જલદી મોક્ષે જાવ. - - - જેન સેવા સમાજ અમદાવાદ ૬ સાગરચંદ્ર સેવા સમાજ અમદાવાદ ૧૭ શ્રી શાનિતચંદ્ર સેવા સમાજ (શાખા) બારેજ ૮ શ્રી જૈન શ્વેતા મ્બર કોન્ફરન્સ તુંબઈ ૯ શ્રી જૈન સ્વયંસેવક મંડળ મુંબઈ ૧૦ શ્રી ખંભાત જૈન પ્રગતિ મંડળ મુંબઈ ૧૧ શ્રી ઘોઘારી જૈન સેવા સમાજ મુંબઈ ૧૨ શ્રી જગદગુરૂ જેન મિત્ર મંડળ મુંબઈ ૧૩ શ્રી ખંભાત વીસા પોરવાડ જન યુવક મંડળ મુંબઈ ૧૪ શ્રી ચિંતામણું દેરાસર હિત વર્ધક મંડળ મુંબઈ ૧૫ શ્રી મારવાડી જૈન સ્વયંસેવક મંડળ મુંબઇ ૧૬ શ્રી હરીપુરા જૈન સેવા મંડળ સુરત ૧૭ શ્રી ભારતય જૈન સેવા મંડળ નવસારી ૧૮ શ્રી જૈન સેવા મંડળ જમાલપુર ૧૯ શ્રી જૈન સેવા મંડળ કદ ૨૦ શ્રી જૈન યુવક મંડળ વાપી ૨૧ શ્રી જૈન યુવક મંડળ વલસાડ ૨૨ શ્રી જૈન સેવા મંડળ બારડોલી ૨૩ શ્રી જન યુવક મંડળ કરચલીઆ ૨૪ શ્રી જૈન સેવા મંડળ નંદરબાર - ૨૫ શ્રી જૈન યુવક મંડળ કઠોર ૨૬ શ્રી જૈન સેવા મંડળ ખીમત ર૭ જૈન યુવક મંડળ બોરડી ૨૮ શ્રી જૈન સેવા મંડળ બૌધાન ૨૯ શ્રી જૈન શ્વેતામ્બર સેવા મંડળ અંકલેશ્વર ૩૦ શ્રી જૈન સેવા મંડળ સીસોદર- ૩૧ શ્રી જૈન યુવક મંડળ મરેલી ૩૨ શ્રી જૈન યુવક મંડળ પરગામ ૩૩ શ્રી જન સ્વયંસેવક મંડળ અમલનેર ૩૪ શ્રી જૈન યુવક મંડળ ઉમતા ૩૫ શ્રી જૈન સેવા મંડળ માસર રોડ ૩૬ -શ્રી મહાવીર જૈન યુવક મંડળ સીનર ૩૭ શ્રી કેસરસુરી જૈન સેવા મંડળ વેજલપુર ૩૮ શ્રી જન સ્વયંસેવક મંડળ ભણ્ય ૩૯ શ્રી જૈન યુવક મંડળ આમોદ ૪૦ શ્રી જૈન સેવા મંડળ વલસાડ. - ૪૧ શ્રી ઘવારી જેન યુવક મંડળ વલસાડ ૪૨ શ્રી જૈન યુવક મંડળ પેટલાદ ૪૩ શ્રી જૈન સ્વયંસેવક મંડળ વ્યારા ૪૪ શ્રી જૈન સુમતિ સેવા સમાજ સાલડી ૪૫ શ્રી જન સ્વયંસેવક મંડળ માલેગામ ૪૬ શ્રી જન સેવા મંડળ વાંકાનેર ૪૭ શ્રી જન વિદ્યાથી મંડળ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્ત્રી પુત્રા ન કુટુંબ મમ, વિષય ભાગ દુઃખખાણુ; ચિંતવે, તે પામે નિરવાણુ. જ્ઞાની એ અગવાડા ૪૮ શ્રી જૈન સેવા સમાજ વાસદ ૪૯ શ્રી જૈન વ મંડળ માહીમ ૫૦ શ્રી જૈન યુવક મંડળ ગાધરા ૫૧ શ્રી હીરસાગરજી જૈન યુવક મંડળ રાંદેર પર શ્ર વિજયજી જૈન સેવાસદન ભાઈ ૫૩ જૈન બાલમડળ સાસાયટી પ/અ શ્રી જૈન યુવક મંડળ ડભાઈ ૫૪ શ્રી જૈન પ્રતિ સ ૫૫ શ્રી લબ્ધિસુરી જૈન સેવાસમાજ ઈડર પ૬ શ્રી જૈન યુવક કરબટીઆ ૫૭ શ્રો જૈન સ્વયંસેવક મંડળ રાધનપુર યુવક મંડળ માંડલ. ૫૮ ‰ ૫૯ શ્રી મુદ્ધિસાગર જૈન યુવક મડલ માણસા ૬૦ યુવક મંડલ રણુંજ ૬૧ શ્રી જૈન મિત્ર મડળ દેહગામ ૬૨ શ્ર સેવા મંડળ શંખલપુર ૬૩ શ્રી તરૂણ મંડલ કાર ૬૪ શ્ર પ્રગતી સંઘ વડાલી ૬૫ શ્રી યુવક મંડળ વાંસદા ૬૬ શ્રો મંડળ બાદરપુર ૬૭ શ્રી શાંતિજીન જૈન એસવાલ મંડળ મુંડા શ્રી જૈન સેવા મંડળ સીરપુર ૬૯ શ્રી નવયુવક મંડળ વાં શ્રી મહાવીર જૈન યુવક મંડળ ધુલીયા. ૭૧ શ્રી મહાવીર સ્વયંસેવક મંડળ પુના સીરી ૭૨ 2 મિત્ર મંડળ પુના કેમ્પ ૭૩ શ્રી લબ્ધિસુરી જૈન સેવા સમાજ તાણા ૭૪ શ્રી જૈન સેવા સમાજ પાલીતાણા ૭૫ શ્રી મહાવી યુવક મંડળ પાલીતાણા ૭૬ શ્રી જૈન પ્રગતિ મંડળ પાલીતાણ શ્રી વિસાશ્રીમાળી યુવક મંડળ શીહેાર ૭૮ શ્રી સેવામ`ડળ ૭૯ શ્રી જૈન વિદ્યાથી મડળ એટાદ ૮૦ શ્રી જૈન યુવક મંડળ ૮૧ શ્રી જૈન મિત્ર મંડળ ટાંકણા ૮૨ શ્રી વડવા જૈન અ કુમાર મંડળ ભાવનગર ૮૩ શ્રી જૈન મિત્ર મંડળ ધ્રાંગધ્રા - જૈન સ્નેહી મંડળ ભાવનગર ૮૫ શ્રી આદર્શ મઢળ જુનાગઢ શ્રી યુવક સમાજ મહુવા ૮૭ શ્રી જૈન યુવક મંડળ લાકડીઆ ૮૮ શ્રી શતિચંદ્ર જૈન સેવા સમાજ પલાસ્વા (કચ્છ) તા. કે. માહિતી સંગ્રહ જે વિગતો મળી તે લખી છે છતાં ન્યુનતા થતી હોય તે! ક્ષમા કરશેાજી, સધસેવક ચંદુલાલ ખંભાત Page #431 -------------------------------------------------------------------------- ________________ Page #432 -------------------------------------------------------------------------- ________________