SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૧૩ મુ લખનૌ, કાનપુર અને નઞરી કપિલા .. "" ૧. લખનૌ—એ અવધદેશનું પુરાણું નગર. મુગલાઈ રાજ્યની જાહેાજલાલી તાજી કરાવતાં મસદ મમ્બરા આદિના ખંડિયેરા આજે પશુ દેખાય છે. ચાલુ રાજ્યમાં પણ એનું સ્થાન આગળ પડતું છે, સ્ટેશનની માઈ લેક જતાં “ અમીનાબાદ બજાર ” આવે છે, જ્યાં વચમાં સુદર ખાગ અને ધટાધર (ટાવર) છે. એને કરતી દુકાતાની હારમાળા છે. મેટી આફિસ પણ છે. મકાને નવી બાંધણીના તે દેશ પણ ભારી છે. ત્યાંથી એક માઈલ આગળ જતાં “ચાક બજાર ” તે દરવાજો આવે છે. અહી પણ બજાર છે. બાંધણી જૂની હાવાથી અસલનું લખનૌ આ કહેવાય છે. અમીનાબાદ તે ચેાકના વચગાળે હાઈસ્કૂલ, હે સ્પીતાલ આદિ સસ્થાઓ તે નાની લાઈનની સડક છે. મેટર બસ, ટાંગા આદિ સુપ્રમાણમાં મળે છે. ટેક્ષી કે બસ કરતાં ટાંગા સરતા પડે છે. ૧ શાહદત્તગંજ-શ્રી સંભવનાથનું સુંદર દેવાલય છે. બીજી ગલીમાં દિગંબર મદિર પશુ છે. ર તાકેાર્ગજ-ઝવેરીબાગ યાને દાદાવાડી તરીકે પ્રસિદ્ધ સ્થાન અહીં જ છે, તે કે બાગ અતવ્યસ્ત સ્થિતિમાં છે ને કેટલાક ભાગમાં ભાડુતા વસ્યા છે, છતાં પૂર્વ આ સ્થાન ધણું જ રમ્ય હતું. મેટા સં। અહીં જ ઉતરતા. પણ સમયે બાજી પલટાવી છે; છતાં પાંચ શિખરબંધી મંદિરે આજે પણ ઊભાં છે. ( ૧ ) રિખવદેવ-સુદર છત્રી, બાજુમાં પાશ્વજિન, ઉપર ચેામુખજી, વળી ડાબા હાથે “ કલ્લાણુક દ”ની પ્રથમ થાયમાં સ્તુતિ કરાતાં પાંચ જિનની મૂર્તિ છે. (૨) પાર્શ્વનાથ-નીચે તેમ જ સામે દાદાજીના પગલાં પણ છે. ન્હાવાની સગવડ છે. (૩) શાન્તિનાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy