SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જીમ આઉખા દીન ગુણી, વરસ માસ ઘડી માન; ચેતી શકે તે ચેતજે, જે હોયે હૈયે જ્ઞાન. ૩૩૧: અમારા જાણવામાં આવી છે પણ કયે સ્થળે કેટલા કેટલા તે બધું વીગત વાર મળ્યું નથી માટે શ્રીસંઘને વિનંતિ છે કે જે જે સ્થળે જ્યાં જ્યાં જેટલાં દેરાસરે હેય તે રસ્તે જવાના અનુક્રમ સાથે અમને જણાવવા મહેરબાની કરશો તો શ્રીસંઘને જાત્રા કરવા વિશેષ સાનુકુળ થાય તેમ કરીશું. મોટાં તીર્થોએ સીધા જાત્રાએ જવાના માર્ગ ૧ સિદ્ધાચલ (પાલીતાણા) મુંબઈથી પાલીતાણું બે રસ્તે થઈ જવાય છે. (૧) દરીઆ માર્ગે આગબોટમાં મુંબઈથી બેસી ભાવનગર ઉતરી ત્યાંથી રેલમાર્ગે સોનગઢ થઈ જવું અગર બારોબાર પગરસ્તે પણ ત્યાંથી જવાય છે. (૨) રેલગાડીએ અમદાવાદ થઈ સોનગઢ જવું. માઈલ ૪૭૬ ત્યાંથી પગરસ્તે ગાઉ છ જવું. ૨ ગિરનાર (જુનાગઢ) પાલીટાણેથી ગીરનાર જવું હોય તે પગરસ્ત સેનગઢ આવી યાંથી રેલગાડીએ ધોળા જંકશન થઈ જુનાગઢ જવું. માઈલ માઈલ ૧૧૫. મુંબઈથી ગિરનાર જવાના રસ્તા ૩ છે. (૧) દરીઆ માર્ગે આગબોટમાં વેરાવળ બંદર જવું ત્યાંથી ભાઈલ પ૧ જુનાગઢ રેલમાર્ગે જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy