SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જન્મ ગાંઠના દુમાં, ખાય મજાવે ગાય; પણ પામર સમજે નહિ, દિવસ ગાંઠના જાય. શ શાંતિદાસ ઝવેરીના પૌત્રના શેઠ હેમાભાઈ થાય. તેઓએ આ વિ. સ. ૧૮૮૨માં અધાવ્યાં. અને વિ. સ. ૧૮૮૬માં મૂલનાયકની પ્રતિષ્ઠા થઈ હતી. નગરશેઠ હેમાભાઇ અહુજ ઉદાર દીલ તયા સખી ગૃહસ્થ હતા. ગિરિરાજની નીચે તલાટી તેમજ ગામમાં વડા એમનાં ધાવેલાં છે. અમદાવાદ શહેરની પણ એમની સખાવતા સારા પ્રમાણુમાં છે. આ ટુંકમાં પુંડરીકનું, અને એ ચૈમુખજીનાં દેરાસરે છે. શેઠાણી ઉજમબાઇની નદીયદ્વીપની ટુંક—અમદાવાદના નગર શેઠે વખતચંદ ખુશાલચંદના ભાગ્યશાલી પુત્રી, અને શેઠ હેમા ભાઈના પુત્ર પ્રેમાભાઈ શેઠના કઈ થતાં હાવાથી ઉજમ ફઈ તરીકે સુપ્રસિદ્ધ છે, તેમણે આ ટુંક બધાવી છે. અહિં ૫૭ ચૌમુખનો દેરીએ નકશીદાર પત્થરની જાળીવાળી ખંધાવી છે. નંદીશ્વરદીપની રચના આમાં કરેલી છે. વિ. સ.૧૮૯૩ માં આ મંદિર તૈયાર કરેલું છે, બીજા એ દેરાસરા પણુ આ ટુંકમાં છે. અમદાવાદમાં ઝવેરીવાડ વાધણુ પેાળમાં ઉજમફઈની ધર્મશાળા નામને ઉપાશ્રમ પણ આ શેઠાણીના બધાવેલા છે. આ ટુંકમાં આવેલા ગાખ પરથી ગિરિરાજ પરના મદિરાનું ભવ્ય દર્શન થાય છે. શે સાકરચંદ્ર પ્રેમ માદીની ટુક-અમદાવાદવાળા શેઠ વખતચંદ પ્રેમચંદ, તથા સાકરચંદ પ્રેમચંદ અહિં ૧૮૮૮માં સધ લઇને આવેલા ત્યારે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરવામાં આવ્યાં છે. અહિં બીજા એ દેરાસરા અને ૨૧ દેરીઓ છે. કીયાવહિ -આ ટુક છીપા–ભાવસાર જેનેએ અધાવી છે. વિ. સ. ૧૭૯૧માં આ ટુકના દેરાસરા ખવાયા છે. મુખ્ય દેરાસરમાં શ્રીઋષભદેવ ભગવાન બિરાજમાન છે. અન્યાન્ય દેરાસરામાં શ્રી નેમિનાથ લ.નું શ્રીશાંતિનાથ ભ.નુ શ્રીઅતિનાથ ભનુ આદિ દેરાસારાયણુનું વૃક્ષ તથા પગલાંઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy