SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ રાગ વિના રાગોડવું, નિરજની કુટાય, નબળે સબળાને ગુણ કરે, તે આટા જાય. - ભાગ વ્યાપારાર્થે મુંબઈ શહેરમાં વસતો હોવાથી, ખાસ પ્રસંગ સિવાય જેનોની બધી વસતિ રાધનપુરમાં જવલ્લે જ જોવા મળે છે. મુંબઈના ધનાઢય જેને શેઠ જીવતલાલ પ્રતાપસીહ શેઠ હીરાલાલ ગીરધરલાલ ત્રીકમલાલ વીગેરે અત્યારે જૈન સમા• જના આગેવાન તરીકે ગણાય છે, તેમાં રાધનપુર નિવાસીએનો પણ સમાવેશ થાય છે. એકંદરે રાધનપુર ગુજરાતની ઉત્તર દિશાના ખૂણે આવેલું. જનોની સારી વસતિવાળું રળીયામણું જૈન શહેર છે આજે પણ ત્યાં ધર્મશ્રદ્ધા, ભક્તિ તથા ક્રિયાકાંડ કરનારા - ભાગ્યવાને સારા પ્રમાણમાં છે. ગામ બહાર “ વરખડી” તરીકે પ્રખ્યાત સ્થાનમાં શ્રી ગોડીપાર્શ્વનાથજીનાં પગલાં છે. આ પગલાં અતિહાસિક છે. સ્થાન Lપ્રાચીન છે. પાલનપુર: અમદાવાદથી દીલ્હી જતી મીટરગેજ લાઈનના મથક ઉપર આવેલું, ગુજરાતનું બીજું પ્રવેશ દ્વાર ગણાતું, પાલનપુર શહેર જેની વિશાલ વસતી ધરાવતું શહેર છે. મેગલ સમ્રાટ અકબર -નરેશ પ્રનિબોધક જગદગુરૂ આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. શ્રીની જન્મભૂમિ આ પ્રહાદનપુર–પાલણપુર છે. સં. ૧૫૯૩ની સાલમાં આચાર્ય મહારાજ આ શહેરમાં ઓશવાલ જ્ઞાતિનાં કૂરાશા શેઠને ત્યાં જન્મ્યા હના. તપાગચ્છના આચાર્ય મ. શ્રી સોમસુંદરસૂરિજીનો જન્મ પણ આ શહેરમાં થયો હતો. આ શહેરની જાહજલાલી ભૂતકાળમાં અદ્વિતીય હતી, તપાદરૂદ્ધારક મહાતપસ્વી શ્રી જગચંદ્રસુરિજીના કાળમાં પાલણપુર શહેરમાં શ્રાવક સમાજની ધર્મશ્રદ્ધા, સંપત્તિ તથા વૈભવ કેઈ અપૂર્વ હતો. શહેરના મુખ્ય મંદિર શ્રી પ્રહલાદના પાર્શ્વનાથના દેરાસરમાં શ્રી જગચંદ્રસૂરિજીના કાળમાં રાજ ૧૬ મણ સોપારી અને એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy