SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શાહ વચન, સિંહન ગમન, કેળ ફલે એકવાર; તીરીયા તેલ હમીર હઠ, ચડે ન દુજી વાર. મ. શ્રી હેમચંદ્રસૂરિજીનાં શુભ હસ્તે આજિન મંદિરને ૧૪મો જીણોદ્ધાર કરાવી. જાવડશાહના સમયના પ્રતિમાજી અહિં બીરાજમાન કર્યા. પણ - તોયબાદ મુસલમાનકાળમાં તેઓના અત્યાચારથી દેરાસરનો ભંગ થતાં તથા પ્રતિમાજી ખંડિત થતાં સમરાશાએ વિ. સ. ૧૭૭૧માં નવું દેરાસર કરાવ્યું. અને પ્રતિમાજી નવાં પધરાવ્યાં. અને છેલ્લે વિ. સ. ૧૫૮૭ના વૈશાખ વદિ ૬ ના દિવસે કરમશા શેઠે, આ ગિરિરાજ પર નવું ભવ્ય દેરાસર બંધાવી પ્રભુજીને પધરાવ્યા. જે આજે બિરાજમાન -૧૮૫૭ના વૈશાખ વદિ ૬ના દિવસે કરમશા શેઠે, આ ગિરિરાજ પર નવું ભવ્ય દેરાસર બંધાવી પ્રભુજીને પધરાવ્યા. જે આજે બિરાજમાન છે. આ પાંચમાં આરામાં ૧૩મો ૧૫મો તથા ૧૬મો ઉદ્ધાર એમ ચાર ઉદ્ધાર દુપસહસૂરિના ઉદેશથી વિમલવાહમ રાજા કરાવશે. મૂલ દેરાસરના ગભારાનો દરવાજો વિશાળ છે. આજુબાજુ - સુંદર પ્રતિમાજી અનેક ખસંખ્યમાં બિરાજમાન છે. ઉપર પણ ચૌમુખજી બિરાજમાન છે."અત્યારે આ દેરાશરને તથા પ્રભુજીની પ્રતિષ્ઠા - થયે ૪૨ ૧ વર્ષ થયા. મૂલનાયકની સામે શ્રી પુંડરીકસ્વામીજીની પ્રતિમાજી પણ કરમાશાહે ૧૫૮૮ની સાલમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. આ - કમરનાહ શેઠ મેવાડમાં ચિતોડગઢના નિવાસી હતા. આ મોટી ટુંકમાં અન્યોન્ય સંખ્યાબંધ દેરાસરે આવેલ છે. જેમાં મૂલનાયકના દેરાસરજીની ડાબી બાજુનાં દેરાસર જે સીમંધરસ્વામીનું દેરાસર લોકોમાં પ્રચલિત છે; પણ વાસ્તવિક રીતે મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. અહિંનાં મૂલનાયક આદીશ્વર પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સ. ૧૬૭૭ માં પૂ. આ. ભ. શ્રી હીરસૂરજિનાં પ્રશિષ્ય હસ્તક થયેલી છે. આ દેરાસર સામે નવા આદીશ્વરનું દેરાસર છે, જે વસ્તુપાલ–તેજપાલનું - બંધાવેલું છે, મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાજી, વિ. ના ૧૯મા સૈકામાં થઈ ગયેલા સુરતના તારાચંદ સંઘવીએ પ્રતિષ્ઠિત - કરાવ્યા છે. તીર્થાધિરાજ આદીશ્વર સાદાના પ્રતિમાજીની નાસિક વીજળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy