SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ બત વણજ બહુ બેટી, દો નારી ભરથાર; ૧૦૯ તીનકું કયા અબ મારના, ભાર રહ્યા કરતા. પડતાં ગયા સકામાં ખંડિત થયેલા તેમના સ્થાને આ પ્રભુજીને બિરામાન કરવાના હતા, પણ અધિષ્ઠાયક દેવને નિષેધ થતાં આ પ્રભુજીને અહિં બિરાજમાન કર્યા છે. મૂલ ટુંકમાં અન્યાન્ય દેરાસરમાં પાંચ ભાઈનું દેરાસર ગંધારીયાનું, સહસ્ત્રફૂટનું, અષ્ટપદજીનું, સમવસરણનું ગણધર પગલાનું, બાજરીયાનું,ચૌદ રતનનું, ૨૪-૨૦ સંપ્રતિજિનનું, સમેતશિખરનું ઈત્યાદિત સંખ્યાબંધ દેરાસરો, દેરીઓ આવેલાં છે.. મલનાયકના પાછલા ભાગમાં રાયણુપગલાનું દેરાસર રાયણ વૃક્ષ નીચે આવેલાં છે. આ પગલાની પ્રતિષ્ઠા, વિ. સ. ૧૫૮૭માં શેઠ - કરમશાહના હસ્ત થયેલી છે. આ રીતે શ્રી ગિરિરાજ પર દાદાની ટુંક મોટામાં મોટી અને સંખ્યાબંધ જિનમંદિર, પ્રભુ-પ્રતિમાજીઓની ભવ્ય, દર્શનીય તથા. પાપપુંજનો નાશ કરનારી પરમપૂનીત છે. આ ટૂંકમાં એકંદર ૦-૬૫ દેરાસર, ૨૫-૩૦૦ લગભગ દેરીઓ, તેમજ કુલ પ્રતિમાજી ૪૮૦ આશરે ગણાય અને વહીવટ દેખરેખ શેઠ આ. ક. ની પેઢી કરે છે.. નરશી કેશવજીની ટુંક–વાઘણ પોળમાં શાંતિનાથજીના મંદિરની સામે શ્રી નરશી કેશવજીની ટૂંક છે. ઉપરના મજલે દેરીઓની વચ્ચે પંચતીથી પ્રભુજી બિરાજમાન છે. નીચે પણ દેરીઓમાં પ્રભુજી છે. આ મંદિરની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૨૧માં થઈ છે. આ ટૂંકમાં મુખ્ય બે દેરાસરો છે. દેરીઓ કુલ ૭૫ લગભગ અને પ્રતિમાજી ૭૨૫ આસરે કહેવાય છે. આ ટ્રેકને હહિવટ શેઠ નરશી કેશવજી હસ્તક તેઓને ટ્રસ્ટીઓ કરે છે. મેટીશાશેઠની ટુંક–વિ. સવંત ૧૯હ્મા સૈકામાં જન સમાજમાં જે જે દાનવીર, ઉદાચરિત પુણ્યપ્રભાવ સુશ્રાવકે થઈ ગયા છે, તેમાં સુરત નિવાસી મોતીશા શેનું નામ સૌમાં મોખરે ખાવે છે. શ્રી આદિશ્વર દાદાની મેરી ટુંક અને હેમાભાઈ શેઠની હેમવસહી ટુંકની વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy