SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જબ લગ પૈસો હાથમેં, તબ લગ ઉસકે યાર; ૧ સાંઈ ઈસ સંસારમેં, સ્વારથકા વ્યવહાર. શેઠ મોહનલાલ વલ્લભદાસે બંધાવેલું છે. મૂળનાયક શ્રી વિમલનાથ. ભ૦ છે. બાજુમાં મુમલ્વિનાથ ભ૦ નું દેરાસર છે, અહિંથી એક લંધીને પગથી ચઢી “વિમલસહી'માં દાદાના દરબાર ભણી જવાય. છે. નાકા પર શેઠ મોતીશાની ટૂંક આવે છે. વિમલવસહી –સગાસપોળ, લાખાડીવાવ તેમજ વાઘણુ પોળને દરવાજો બંધીની ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનનાં દેરાસરમાં જવાય છે. આ દેરાસર દબાણવાળા હીરા રાયકરણે બંધા વ્યું. છે. આગળ વધતાં ચકેશ્વરી દેવીનું જુનું તથા નવું દેરાસરઆવેલું છે. હામે કવડજક્ષણનું નાનું દેરૂં છે, ત્યાદાબાદ ડાબી બાજુએ ચેરીવાળું દેરાસર, પુણ્ય પાપની બારી, આદિ બંને બાજુએ સુંદર સંખ્યાબંધ જિનમંદિરો આવેલાં છે. જેમાં ઉચા ભાગમાં જમણી બાજુએ અમીઝરા પાર્શ્વનાથ, સમવસરણનું, દેરાસર, કપડવણજના માણેકબાઈનું દેરાસર આદિનો સમાવેશ થાય છે. વચ્ચે ધનેશ્વરસૂરિજીની દેરી છે. ચેકમાં હાથીપોળના નાકે કુમારપાળ મહારાજનું દેરાસર છે. બાદ સુરજકુંડ બાજુ જવાનો રસ્તો આવે છે. અને હાથીપાળમાં દાદાના દર્શન માટે આપણે અંદર પ્રવેશ કરવાનો રહે છે. અહિ. ચેકિયાતો તથા ફુલ વેચનારાઓ બેસે છે. જમણી બાજુએ ન્હાવાના ધાબા બાજુ જવાય છે. સમ્મુખ જતાં પગથી ચઢતાં હેટે ચેક લંઘી, દાદાના દેરાસરમાં દાખલ થવાય છે. આદીશ્વર ભગવાનનું દેરાસર બહુ જ ભવ્ય. વિશાલ તથા રમણુય. છે. મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા ખુબજ સુમને તેજસ્વી તથા આલ્હાલાક, પ્રભાવક અને મહિમાવંત છેઅહિં સંખ્યાબંધ ઉદ્ધાર થઈ ગના છે. આમ અનાદિ કાળ પ્રવાહની અપેક્ષારે અસંખ્યાતા છતાં વર્તમાન અવસર્પિણી કાળમાં હેટા ઉદ્ધાર૧૬ થયા છે. તેમાં વિ. સ. ૧૨૧૧માં મહાગુજરાતના મંત્રીશ્વર શ્રી . વાગ્મદ મંત્રીએ મહારાજા કુમારપાળના સમયમાં કલિકાલ સવજ્ઞ આ. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy