SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પાન પદારથ ચતુર નર, વિષ્ણુ તેલે વેચાય જ્યું જ્યુ' ચડે. દેશાવરા, તું તું મેધા થાય. માજુની દેરીમાં શ્રી નેમિનાથ ભ. તેમના વરદત્ત ગણધર તથા ભ. શ્રી રૂષશુભદેવ સ્વામીનાં પગલાં છે. ત્યાંથી ચેાથા પછી પાંચમા વિસામાન સ્વામે રૂષભદેવ બ. નાં પગલાં છે. અહીં કુમારપાલ રાજાનેા કુંડ છે. આગળ હિંગલાજના હડા આગળ જુના-નવા રસ્તાના સગમ પર શ્રી ગાડીપાશ્વનાથજીનાં પગલાં છે. ઉપર જતાં છાલાકુંડના નાકે દારીમાં ચાર શાશ્વતા પ્રભુનાં પગલાં છે. અહિથી નવા રસ્તે શ્રીપૂજ્યનાં પગલા તથા શ્રી પાર્શ્વનાથ ભ. તથા પદમાવતી દેવનું મંદિર આવે છે. નવા રસ્તે આગળ વધતાં એ રસ્તાના સંગમપર દ્રાવિડ-વારિખિલ્લાની દેરી આંધેલા ચેાતારા પર છે. આમાં જ શ્યામ પાષણના ભા પ્રતિમાજી છે. જેમાં દ્રાવિડ, વારિખિલ્લ, અનિમુત્તા તથા નારદજી છે, અહિંથી આગળ વધતાં આગળ એક વિસામેા તથા કુડ લધ્યા પછી ખીજું કુંડના સ્હામે ચાતરાપર દેરીમાં પાંચ કાઉસ્સગ્ગીયાની મૂર્તિ છે. જેમાં રામ, ભરત, થાવાચ્ચાપુત્ર, શુકપરિત્રજક તથા ચેલકસૂરિજી છે. આગળ હનુંમાન ધરાપર વડ નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ખાદ ડાબી બાજુએ રામપાળ ભણી જવાનુ છે. અહિં થાડું ચાલ્યા બાદ રામપાળનું નાકુ આવતા જમણી બાજુ ધારાપર જાલી, મયાલી અને વયાલીની મૂર્તિ એ આવે છે. બાદ રામપાલેના નકે આપણે આવીએ છીએ. ગિરિરાજના રસ્તા હમણાં નવા પગથીયાએ લાખ્ખાના ખર્ચે તૈયાર થવાથી અને રસ્તા પાકા કરાયેલા હેાવાથી યાંત્રિકાને ચઢણુ ઓછું લાગે છે. ગિરિરાજપર તથા તલાટી પર અધીયે વ્યવસ્થા શેક આણંદજી કલ્યાણજી પેઢી દ્વાર થાય છે. જેની મુખ્ય શાખા અમદાવાદમાં છે. અને ખીજી શાખા તેમજ પેઢીની ઓફીસ વગેરે પાલીતાણા ગામમાં છે. રામપાળમાં પ્રવેશ કરતાં જ હામે પાંચ શિખરનુ ભવ્ય દેરાસર છે. જે આખાયે ગિરિરાજ પર આ એક જ છે. જે ઔર'ગાબાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy