SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ડરવાનું દુષ્ટ ક`ધી, મરવાથી ડરવું નહિં, જીવનના સાર; એ જ મરવું એક જ વાર. ચૈત્યવદન કરવાના વિધિ. ઈચ્છામિ ખમાસમણા વદિઉ'જાવણિાએ નિસીહિઆએ મર્ત્યએણુ વદામિ. (આ પ્રમાણે ત્રણ વખત એલી ત્રણ ખમાસમણુ દેવાં.) પછી ઈચ્છાકારેણુ સદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું? ઈચ્છિ કહી ડાળે ઢીંચણુ ઉભા કરી (આ સૂત્રથી દેવગુરુને વદન થાય છે દેવ એટલે જિનેશ્વર ભગવાન, ગુરુ એટલે પૈસા અને સ્ત્રી ન રાખે એવા મહારાજ સાહેબ. ભગવાનને ત્રણ ખમાસમણ દેવાય અને ગુરુમહારાજને બે ખમાસમણુ દેવાય. બે હાથ એ પગ અને માથું એ પાંચે અંગ નમાવી વંદન થાય.) સકલકુશલવલ્લી, ક્રુતિતિમિરભાનુ, ભવજલનિધિપેાતઃ, પુષ્કરાવત મેઘા, કલ્પવૃક્ષ પમાન સ સ પત્તિહેતુઃ સ ભવતું સતતં વ: શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાશ્વનાથઃ— ॥ ૧ ॥ Jain Education International (‘ સકલ-કુશલ-વલ્લી ’ની સ્તુતિ ખેલીએ છીએ. તેને ટુકા ભાવાર્થ આ પ્રકારે છે ‘હે પ્રભુ ! આપ કેવા છે ? તે સકળનું કુશળ કરનાર વેલી જેવા છે. ‘પુષ્કરાવર્ત્ત મેઘા’ એટલે સાત જાતના મેઘ કહ્યા છે તેમાં પુષ્કરાવત્ત નામના મેઘ જો વરસે તે! દસ હજાર વર્ષ સુધી જમીન ફળદ્રુપ રહે. ‘રિત તિમિર-ભાનુઃ” હે ભગવાન આપ મારા ખરાબ પાપરૂપી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy