SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ વિદ્યારૂપી ધન તણું અતિ આશ્ચર્ય જણાય; ખર્ચ્યા વિણે ખુટી પડે, વધે જેમ વપરાય. ભરૂચના તથા સમૃદ્ધિને ભવ્ય ભૂનકાલ રજુ કરતાં લખે છે. કેઃ અંદરથી પરદેશના ઈજીપ્ત, અરબસ્તાન, ઈરાન અંદરે માલ જતા. મીસર અને અરબસ્તાનથી સેાનુ, રૂપું, પિત્તલ, પાખરાજ, પરવાળા, દારૂ, પા, સુરમે, સીસું, અને કાપડ આવતાં. અને ઈરાનનાં બદરાથી સાતુ, માંતી આયાત થતાં. ભરૂચથી મીસર અને અરબસ્તાન વગેરે દેશેામાં ચાખા, તેલ, ખાંડ. કાપડ વગેરે નિકાશ થતું. આ ઉલ્લેખથી જાણી શક!ય છે કે ભરૂચ તે કાળે ગુજરાતનું કેટ-કેટલું સમૃદ્ધ બંદર હતું. વિ ના ૧૧ મા તથા ૧૨ મા સૈકામાં ગૂજ શ્વર સિદ્ધરાજ જયસિંહ તેમ જ પરમાહેત; કુમારપાલ મહારાજાના રાજ્યકાળમાં આ શહેર ગુજરાતનું સુરક્ષિત નાકું ગણાતું વતું. ગુજરાતના મહામાત્ય શ્રી ઉદાયનના પુત્ર અ'બડે અહિં પ્રાચીન શકુનિકા વિહાર–જિતમંદિરને જર્ણોદ્ધાર કરાવ્યેા હતેા. કુમારપાલ રાજાના સમયે વાગ્ભટ્ટ અહિં દંડનાયક હતા. ત્યારબાદ મુસ્લિમ રાજ્યકાળમાં પુરાણા ભરૂચ શહેરને ભંગ થતા ગયે. તે અવસરે પૂર્વકાલના ભવ્ય જિનર દિને સવનેાના હાથે અહિં નાશ થયા હતા. છતાં શ્રી જૈન સંધનું ગૌરવ ધર્માભાવના તેમજ શ્રદ્ધા અણુનમ રહ્યા. પરિણામે આજે પણ ભલે ભરૂચને વૈભવ, સમૃદ્ધિ તથા વ્યાપારે। પડી ભાંગ્યા, પણ તેની ભવ્યતા, તેજ તથા ધર્માંસમૃદ્ધિના ભૂક સાક્ષીરૂપે નવ નવ સુંદર જિનમદિરા અહિં ઊભાં છે. જે કાલની કરામતને જાણે હસી રહ્યા હાય તે રીતે ગગનની સાથે વાના કરતા શિખરાથી સેાહામણાં લાગે છે. . ભરૂચમાં મુખ્ય જિનમંદિર ભ. શ્રીમુનિસુવ્રતસ્વામીજીનું છે. આ દેરાસર ખૂબ જ સુંદર તથા વિશાળ છે. મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીના પ્રતિમાની પ્રાચીન તથા મહાપ્રાભાવિક છે. આ પ્રતિમાજી ભ. મુનિસુવ્રતસ્વામીના વિદ્યામાન કાળમાં ભરાયેલા છે. એમ. પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy