SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ અજિણે ભજન તજે, અને ઉણદરી થાય; ૨૮૯ શરીર સુખકારી રહે, વિકાર થાય વિદાય. જોધપુર રેલ્વે સ્ટેશનથી પણ મોટર સરવીસ મળે છે. જેસલમેર એક પ્રાચીન શહેર છે. રાવળરાજા દુસાજીના મોટા પુત્ર જેસલરાજે પોતાના નામથી જેસલમેર શહેર વસાવ્યું. અહીં પહેલાં ૨૭૦૦ ઘર એસવાલોના હતાં. આજે તે ૨૦૦ લગભગ છે. અહી ૧૮ ઉપાશ્રયે છે. સાત મેટા જ્ઞાનભંડારો છે, દસ જૈન મંદિર છે. અહીંના જ્ઞાન ભંડારમાં જૈન ધર્મના અદ્વિતીય હસ્તલિખિત પ્રાચીન પુસ્તકોને મોટો સંગ્રહ છે. જ્ઞાનભંડારે ૧ બૃહત ભંડાર ૨ તપાગચ્છીય ભંડાર ૩ આચાર્યગીય ભંડાર ૪ બૃહત ખરતરગચ્છીય ભંડાય ૫ લોંકાગચ્છીય ભંડાર ૬ ડુંગરશીજ્ઞાન ભંડાર ૭ થીરૂશાહ શેઠને જ્ઞાનભંડાર. જેસલમેરનો કિલ્લો બહુ મજબૂત છે. ચાર પોળો છે. હાથીપાળ, સૂરજપળ, હવેલીપળ અને ભૂતાપોળ, કિલ્લામાં બે કોટ છે. ૧ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર રાવ જેસલજીના હાથે આ નગરને પાયો નંખાય ત્યારે લેદ્રવાના જેનો પિતાની સાથે આ પ્રાચીન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂતિ લાવ્યા હતા. મૂતિ વેળુની છે. મોતીસમાન વર્ણવાળી છે. બાવન છનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરનું બીજું નામ લક્ષ્મણ વિહાર છે. . ૨ શ્રી સંભવનાથનું મંદિર આ મંદિરની પ્રતિષ્ઠા ૧૪૯૭ માં શ્રી જિનભદ્રસૂરિજીના હાથે થઈ હતી. મંદિરના ભોંયરામાં તાડપત્રીય પુસ્તકભડાર છે. ૩. ૪ શ્રી શાંતિનાથજી અને અષ્ટાપદજીનું મંદિર - આ બંને મંદિર ઉપર નીચે છે. નીચે શ્રી અષ્ટાપદજીનું મંદિર ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy