SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મિત્ર એસા કીજીએ જૈસા સરકાબા કાટે કટાવે પીછુ કહે, તોય ના છેડે ખાલ. ખેશ્વરછમાં પહોંચી જાય. આ અદ્ભુત મૂર્તિના દર્શન-પૂજનથી જીવન પાવન કરે. ધીરજ હોય તો બસદાસ રાધનપુરના મનહર દેવાલયે જુહારે. મહેસાણું પાછી આવી ક્યાં તો ભાવનગર જતી ટ્રેનમાં બેસી શાશ્વતગિરિ શ્રી શત્રુંજય તરફ ડગલા ભરે. માગે ઘેલડા ઉતરી સાચા દેવ શ્રી મલ્લિનાથને વંદન કરે. વીરમગામ થોભી ઉપરીયાળા તીર્થે જાય અમદાવાદ જતી ટ્રેન પકડી મા પાનસર અને સેરીસાતીર્થ જુહારે. મુંબઈના માર્ગે આગળ વધવું હોય તો વચમાં આણંદ જંકશને ઉતરી ત્યાંથી જતી ટ્રેનમાં ખંભાત જાય. ચમત્કારિક એવા શ્રી થંભણ પાર્શ્વનાથ આદિ સંખ્યાબંધ દેવાલય જુહારે. પુનઃ ટ્રેન પકડી માર્ગે આવતાં વડેદરા, ડભોઈ અને ભચના ઐતિહાસિક દેવાલયના દર્શન જરૂર કરે. વિશેષમાં ભરૂચથી જ કાવી તીથે જવાય છે. અને અંકલેશ્વરથી ઝઘડીઆ તીર્થમાં જવાય છે. ઉતાવળ ન હોય તે આ દરેક સ્થાનોમાં પદસંચાર કરવો એ જીવનને પવિત્ર બનાવવાના નિમિત્તરૂપ છે. આ દરેક વિગતે હમે (સ્વ) શેઠ મુળચંદ બુલાખીદાસ ખંબાતવાળા જોડે. (સ્પેશીઅલ) તીર્થોમાં જઈ મેળવી છે છતાં કંઇ ભૂલ થતી હોય તે ક્ષમા કરશે. એ પ્રાર્થના સંધસેવક ચંદુલાલ ખંભાતળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy