________________
લેને કા સત્ત તરન કા હૈ નિર્વાણભૂમિકાઓ. ચેથા આરામાં એના મહત્ત્વ કેવાં હશે એ તે કલ્પી જ લેવાનું !
નામ હૈ, દેને કા અન્ન
દિનતા,
દાન;
ડુઅને કા અભિમાન.
આ તેજ પવત્ર પહાડ છે કે જ્યાં જુદા જુદા સમયે ચાલુ અવસર્પિણીના, શ્રી રૂષભદેવ, વાસુપૂજ્યસ્વામી, અરિષ્ટનેમી અને વર્ષોંમાન સિવાયના તીર્થંકરેા. સખ્યાબંધ મુનિએના પરિવાર સહિત, અનશન વીકારી મુક્તિ પદને વર્યાં છે. એ શલાકા પુરુષાએ જીવનના અંતિમ દિવસેામાં આ ભૂમિ પર જ શુકલધ્યાનના પાયા ચિંતવ્યા છે ! તેથી વાતાવરણમાં પણ એટલી હદે શુદ્ધતા પથરાયેલી છે કે આજે એ સંભારતાં ભૂતકાળ ચક્ષુ સામે ખડા થાય છે.
BL
આ સ્થાનની નૈસગિક સુંદરતા અનુભવી જ જાણી શકે કાર વાર હિંસક પશુએ દેખા દેખ છે છતાં ભય જેવું નથી. આ સ્થળમાં પદસંચાર કરતાં પ્રત્યે અણુએમાં જે ચેતના સૂરે છે. ગતકાળના કેટલાય પડળે ચીરી દૃષ્ટિ ઊંડી ઉારાવવા માંડે છે. ચેાથા આરાના સુણ યુગ સામે જણાય છે. ભાવુક આત્મા પફુલિત હૃદયે અને ભીન આંખે, સનાતન નિયમને વધાવી લઈ, મસ્તક નમાવી જાણે ભક્તિના કુંભા ઠાલવી રહ્યો હોય એવા અપૂર્વ ભાવ સ્ફૂરે છે ? પગલે-પગલે દરેક દહેરીમાં અને પ્રત્યેક પાદુકાએ “તમે। જિણાણું” વા “તમેા જિનાય” ના ધ્વન ઊડે છે. મસ્તક નીચું નમે છે, શ્વાસભરતિ દેહ છતાં ખમસમણા થતાં જ રહે છે. અંતર્યંત બહુણાનની અસ્મીતા છૂપી નથી રહી શકતી “ચિત્તપ્રસન્નાતા” ને “અમૃત ક્રિયાને યેાગ અહીં જ મપાય છે.
Jain Education International
અહી ગરમ તથા ઠંડા પાણીની પરબ બેસે છે. ટુ ! જાહારવાનું અહીંથી જ શરૂ થાય છે.
ટુકાની સંખ્યા ત્રીશની છે, જેમાં ડાબા હાથની ચંદ્ર પ્રભુની અને જમણા હાથની પાર્શ્વનાથની ચઢાવવામાં કઠીણુ, ખીજી નિરાળી
For Private & Personal Use Only
www.jainelibrary.org