SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૩૩ સુ જયપુર ભારતનું પેરીસ શહેર જયપુર સુપ્રસિદ્ધ શહેર છે. રાજમહેલ, બગીચા, અજાયબ ઘર, વેધશાળા વગેરે -જોવાલાયક છે. ૩૦૦ જેનેાના ધર છે તથા નવ મંદિર છે. આમાં શ્રી ઋષભ દેવજી કેસરીઆનું, સુમતિનાથજીનું સુપાર્શ્વનાથજીનું તથા ભગવાન મહાવીરસ્વામીનું પ્રસિદ્ધ છે. શેઠે ગુલાબચંદ્રજીનું શ્રી ઋષભદેવજીનું -ભવ્ય મંદિર પુરાણુ ઘાટમાં છે. અહીં બજાર, સુપ્રસિદ્ધ ને માંડવગઢ · માંડવગઢને રાજ્યેા નામે દેવ સુપાસ,’ પેથડકુમાર પાસે પારસમણી, ચિત્રાવેલી હતાં. પરમાર રાજા જયસિંહ દેવે આ વિશાળ કિલ્લા બધાજ્યે તેમાં પેથકુમારને જબ્બર કાળા હતા. dh અહી એકવાર ભર્તૃહરિ અને વિક્રમરાજાની સભા હતી. માલવપતિ મુંજ અને વિદ્યાવિલાસી રાજાભેાજ આ નગરીના અમલમાં ગૌરવ માનતા હતા. માંડવગઢ ચૌદમી સદીમાં ઉન્નતિના શિખરે હતું. આ નગરમાં ધનકુબેરા રહેતા અને તેઓએ સેંકડા જૈન મદિરા બધાવ્યા હતાં. આ માંડવગઢમાં પેથકુમારે ૧૮ લાખના ખર્ચે સુદર ભવ્ય જિનાલયેા અધાવ્યાનેા ઉલ્લેખ છે. પેાતાના ગુરૂ પાસે ભગવતી સૂત્ર સાંભળી તેમાં આવતા ગાયમ શબ્દે સેાનામહેાર મૂકી છત્રીશ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy