________________
સકલ સામગ્રીને લહી, જિણ તરીએ સંસાર; ૩૨૯
પ્રમાદ વશે ભવ કાં ગમે, કર નિજ હૈયે વિચાર. ૧૭ અંગદિકાનગરી–અજીતનાથ, શાંતિનાથનું તીર્થ. ૧૮ ખેંગારગટ–ઉગ્રસેન પૂજિત મેદિની મુકુટ (આદિનાથ)
નું તીર્થ. ૧૯ કરહેટક––ઉપસરહર પાર્શ્વનાથનું તીર્થ. ૨૦ ડાકુલી ભીમેશ્વર-પાર્શ્વનાથનું તીર્થ. ૨૧ ભાયલસ્વામીગઢ-દેવાધિદેવ પાર્શ્વનાથનું તીર્થ. ૨૨ હરિકંખીનગર–(ગુજરાત) પાર્શ્વનાથનું તીર્થ. ૨૩ આવુંરીગામ–શ્રીમતી દેવનું તીર્થ. ૨૪ ભાણિક દંડસ્થાન–મુસિત્રત સ્વામીનું તીર્થ. ૨૫ હિમાલય–છાયા પાર્શ્વનાથ, મંત્રાધિરાજ પાર્શ્વનાથ અને
સ્કુલિંગ પાર્શ્વનાથનાં તીર્થ. ૨૬ હિમાલય ગંગાસરોવરમાં વિમલનાથજીનું તીર્થ ૨૭ કીંગ–કાંગ્રા–શ્રી આદિશ્વરજીનું તીર્થ. ૨૮ પાંચાલદેશ–બીતમયપત્તનનગર-જેલમ નદીથી દક્ષીણે ભેરા
ગામ (તીર્થ). ૨૯ જવાલા માલિની દેવતા સરમાં ગૌતમ સ્વામી પ્રતિષ્ઠિત ચંદ્રપ્રભુ
નું તીર્થ. ૩૦ શ્રીપર્વત-મલ્લિનાથનું તીર્થ ૩૧ કલીંગદેશ–ઋષભદેવનું તીર્થ. ૩૨ અહીછત્રા-કુંડ સરોવર પાસે – કાદંબરી અટવી – કલીકુંડ
પાશ્વનાથનું તીર્થ. aa પાતાલ ગંગા-શંખ જીનાલયમાં નેમનાથનું તીર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org