SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પરનારી ઝેરી છુરી, મત લગાવે અંગ; દશ શીશ રાવણ કે ગયે, ૫રનારી કે સંગ. ઉપદેશથી આ લેકે જેન બન્યા હતા, આજે જિલ્લાનું મથક ખેડા ગણાય છે. છતાં સરકારી કચેરીઓ અને મથક ફેરવવાની વાત તાવરણમાં ફેલાતી થઈ છે, આમ થશે તો ખેડાની જાહેરજલાલી જે થોડીઘણી ટકી રહી છે તેને અવશ્ય ફટકો પડશે. ખેડાથી મહેમદાવાદ ગામ ૫ માઈલ થાય, ગામમાં શ્રાવકનાં ૧૦ ઘરે છે. ત્યાંથી રેલ્વે રસ્તે ૧૧ માઈલ નડીયાદ આવેલું છે. અહિં ૩ દેરાસરે તેમજ શ્રાવકેની વસતિ સારી છે. સુતરીયા પાટીદારભાઈએ પણ જૈનધર્મ પાળે છે. એમાં કેટલાંક કુટુંબ તો દેરાસરજીના સુવ્યસ્થિત વહિવટ કરે છે. નડીયાદ શહેરના સ્ટેશન પર મીશન હેસ્પીટલ આવેલી છે જે વાઢકાપ વગેરે માટે પ્રસિદ્ધ છે. નડીયાદથી કપડવણજ લગભગ ૨૪ માઇલ પર આવેલું જેનેની વિશાલ વસતિવાળું સુંદર શહેર છે. ત્યાં અનેક દેરાસરો, ઉપાશ્રય તથા જ્ઞાનભંડારો આવેલાં છે. શહેર યાત્રા કરવા જેવું છે. આમ દ્વારક સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરિશ્વરજી મ.ની જન્મભૂમિનું આ ગામ છે. ખંભાત-ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર આવેલું ગુજરાતનું પ્રાચીન મહાતીર્થ સ્થંભનતીથ–ખંભાત, ઈતિહાસના પાનાઓ પર ખરેખર ગૌરવપૂર્વક આલેખાયેલું છે. સેંકડો જીનમંદિરો હજારો લક્ષાધિપતિ જૈન શ્રીમંત, તથા જ્ઞાનશાળા. જ્ઞાનભંડારો તેમજ સમૃદ્ધ પૌષધશાળાએથી એક વેળા ખંભાત સમગ્ર ભારતવર્ષની સમૃદ્ધ જેનપુરી ગણતી હતી આજે ખંભાતમાં ૬૦ દેરાસરો છે. ઉપાશ્રયો, પષશાળાએ લગભગ ૧૦-૧૨ છે. ધર્મશાળાઓ પણ છે, પાંચ મોટા જ્ઞાનમંદિરે છે. શ્રાવકેના લગભગ ૮૦૦ ઘરો છે. એક કાળે ખંભાતની નામના એને વ્યાપાર તેમજ એને વૈભવ છેલ્લી ટોચ હતા. ખંભાતને ખંભાતને આ ભૂતકાળને વૈભવ, ૧૭મા સૈકામાં થઈ ગયેલા મહાવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy