SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ બ્રહ્મચર્ય સબમેં બડા, સબ રને ખાણ; તીન લોકકી સંપદા, બ્રહ્મચર્યમેં આન. એક કાળે જન ધર્મ પાળનારા જેનો હતા. ગામ ઉંચા ટેકરા પર આજે વસ્યું છે. ગામની બહાર ઊંડું વિશાળ તળાવ છે. મહેસાણાથી વડનગર આવતાં રસ્તામાં વીસગર શહેર આવેલું છે. અહિં. જેનેની વસતિ સારી છે. દેરાસરો રમણીય છે. ગામ બહાર શ્રી કલ્યાણપાર્શ્વનાથનું મંદિર ભવ્ય વિશાળ તથા દર્શનીય છે. ગામમાં "ઉપાશ્રયે, આયંબીલ ખાતું તથા ભોજનશાળાની વ્યવસ્થા છે. તારંગાજી–મહેસાણાથી ૩૫ માઈલ પર આવેલા તારંગાહીલ સ્ટેશનથી તારંગાજી જવાય છે. મહેસાણાથી વીસનગર, વડનગર થઈને જતી રેલ્વે લાઈનમાં આ છેલ્વે સ્ટેશન છે. ગુજરાતનું પહેલું નાકું આ ગણાય છે. ચોમેર ડુંગરાઓ, ખીણો તથા ગિરિમાળા આ સ્થાનની આસપાસ પથરાયેલી છે, સ્ટેશન પર યાત્રિકોને સૂવા-બેસવા, તથા સરસામાન મૂકવા માટે, ધર્મશાળા છે. ધર્મશાળામાં પાથરણની વ્યવસ્થા રહે છે. અહિંથી તારંગાજીના પહાડ પર જવા માટે ગાડામાર્ગ પણ છે, અને પગપાળા માર્ગ પણ છે. તારંગાના પહાડની ઉંચાઈ સામાન્ય છે, વચ્ચે દોઢ ગાઉ પર તલાટીનો મુકામ આવે છે. અહિંથી ચઢાણ શરૂ થાય છે, ચઢાણુ પુરૂં થયા બાદ પશ્ચિમ દરવાજામાં થઈને સીધા રસ્તે ચાલતાં ચોમેર પહાડોની વચ્ચે ગગનની સાથે વાત કરતું ભવ્ય ગગનચુંબી મંદિર આપણું નજર સામે આવે છે. રસ્તો લગભગ અર્ધા–પણ કલાકને ગણાય. મેર ધર્મશાળા, ચેક અને એફસે વટાવી, દેરાસરના ચામાં દાખલ થવાનું આવે છે. દેરાસરને એક ખૂબ જ વિશાળ છે. આ જિન મંદિર એટલું સુંદર તથા ભવ્ય બાંધણુંવાળું છે કે, જેનારને ઘડિભર એમ થઈ જાય કે તે કાલમાં કઈ રીતે તૈયાર થઈ શકયું હશે ! ખરેખર જ્યારે માનવી શ્રદ્ધા, પ્રભુભક્તિ તથા ભવ્ય ભાવનાના તાવાણુથી જોડાય છે, ત્યારે તેનામાં અલૌકિક સામર્થ્ય જન્મે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy