SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પરદારા છે પાપણી, સાપિણી ઝેરી એહ; ૨૩૯ કરે આપણી, કાંપણી નાગણી દુખની એહ. આવાગમનના શુભ સમાચાર લાવનાર ખેપીયાને હજારાનું દાન દેનારા ધનસપન્ન ગુરૂભક્ત દાનવીરો આ ગધાર શહેરમાં સેકડૅાની સખ્યામાં રહેતા હતા. પૂ. પાદ આચાર્ય મહારાજશ્રી સેંકડાના સાધુ પરિવાર સાથે અહિં ચાતુમ સાથે બિરાજમાન હતા . અહિંથી જ તેઓશ્રીએ મેગલ સમ્રાટ અકબર આદશાહનાં આમંત્રણના કારણે ફત્તેહપુર સિક્રી આજુ વિહાર લંબાવ્યેા હતો. વિ. સં. ૧૬૪૨ના માગશર વદ ૭ના શુભ દિવસે ગધારથી વિહાર કરી જે દિ ૧૩ ના તેઓશ્રી ફત્તેહપુરસિક્રી પહોંચ્યા હતા. આ ગધારની જાહેાજલાલી આજે રહી નથી. અત્યારે સામાન્ય ગામડાં જેવું આ સ્થાન છે. ભરૂચથી જ ખુસર જતી ન્હાની રેલ્વે લાઇનમાં સમનીથી દહેજ જતાં ફાટામાં પખાજણુ અથવા સ્ટેશનથી છ ગાઉ દૂર આજે ગધાર તીથૅ આવ્યું છે, પગપાળા અથવા ગાડા દ્વારા જનારને આમેદથી જવુ અનુકૂલતાવાળુ છે. ગંધારની આજુ આજુ લુખ્ખા પાઢ હોવાથી માઇલેાના માઇલે। દૂરથી ગધારના જિન મદિરો દેખાય છે. ગધારમાં આજે એક જ મંદિર છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથનાં મ્હોટાં ભવ્ય પ્રતિમાજી છે. પાછલ પ્રદક્ષિગુામાં વચ્ચે શ્રીમહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર પ્રાચીન હાવું જોઈએ એમ સંભવના છે. જે આજે ગધારથી અર્ધો માઈલ પર તેના અવશેષ ઉભા છે. વિ. સ. ૧૫૦૦ લગભગમાં ભ. શ્રી મહાવીરસ્વામી અહિં મૂલનાયક હતા. જ્યારે શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિષ્ઠા ૧૬૫૯ માં શ્રી વિજયસેનસૂરિજીના શુભ હસ્તે થઈ છે. વિશાલ ગઢમાં ધર્મશાળા, પેઢી, તથા મદિર જગલમાં મોંગલ રૂપે આજે ઉભાં છે. યાત્રિકાને સાધન-સગવડની સુવિધા ઓછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy