SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલે ચાલ; ૨૦૦ અા પણ સાંભળીને, રસ્તે લેબે જે અા થયા, દેખે શું *ગાલ. . લાઈનથી અમદાવાદ જનારને વીરમગામ નથી આવતું છતાં મારવાડ, મેવાડ, તથા દીલ્હી બાજુ જવા માટે સૌરાષ્ટ્રનું નાકું વીરમગામ ગણાય છે. શહેરમાં ૪૦૦ લગભગ જેનેાનાં ધરા. ૭ થી ૮ ઉપાશ્રયેા છે. પાઠશાળા તથા જ્ઞાનભંડારા પણ અહિં ૩-૪ લગભગ છે. ૭ ભવ્ય દેરાસરા છે. તેમાં મ્હાટા ઉપાશ્રયની પાસે આવેલુ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર માટું છે. દેરાસરમા ભોંયરામાં પણ પ્રભુજી બિરાજમાન છે. યાત્રિકા માટે ભેોજનશાળાની પશુ વ્યવસ્થા છે. આય ખીલ ખાતું પણ અહિં છે. ગુરાતની ઉત્તર બાજૂની તીથ ભૂમિની સ્પર્શના—યાત્રા કરવા જનારને માટે વીરમગામ મહત્ત્વનું કેન્દ્ર ગોણાય છે. શ્રી શખેશ્વરજી, રાધનપુર, પાટડી, દસાડા, માંડલ, વડગામ, પંચાસરા. ઝીંઝુવાડા, આદ્રીયાણા, ધામા આ બધાયે સ્થાને કે જ્યાં જેનેાની વસતિ સારા પ્રમાણમાં છે, સાદર જિનમદિશ, ભવ્ય જ્ઞાનભંડારા, ઉપાશ્રયે આદિ પણ જ્યાં આવેલાં છે. આ સ્થાનેાની બાજુ યાત્રાર્થે જવા માટે વીરમગામથી મેટર માર્ગે જવાય છે. પાટડી–વીરમગામથી લગભગ ૯ ગાઉ દૂર આ શહેર આવેલુ છે. શ્રાવકાનાં લગભગ ૭૫ ધરા છે. બજારની વચ્ચે ઉંચી બાંધણીનું ભવ્ય જિનમ ંદિર શૈાભી વહ્યું છે. ત્રણ ઉપાશ્રયેા તથા પાઠશાળા, કન્યાશાળા, આદિ શિક્ષણ સસ્થાએ અહિં છે. મોટા દેરાસરજીની આજુમાં પૂ. પાદ સકલાગમરહસ્યવેદી સ્વીય આચાય દેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજનું સમાધિ મંદિર છે. તેઓ શ્રી વિ, સ. ૧૯૯૨ના મહા સુદ્ધિ ૨ શુક્રવારના રાત્રિના સમયે અહિ સમાધિપૂર્વક કાળધમ પામ્યા હતા, શહેર મહાર તેઓશ્રીના આગ્નસંસ્કારની ભૂમિપર પાદુકા મદિર છે. અહિથી માંડલ જવાય સ, માંડલમાં ૩૦૦ શ્રાવકેાના ધરા છે. છ ઉપાશ્રયા છે. પાંજરાપેાળ ધશાલા આદિ બધી સગવડ છે. હારિજ–ગુજરાતના ઉત્તર ખૂણે આપેલું. વ્યાપાર કેન્દ્ર ગણુાતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy